Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 20
________________ આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને ઉપયોગે ધર્મ, ક્રિયાએ કર્મ અને પરિણામે છે તે સિદ્ધાન્ત વિશેષે કરી વિચારવા યોગ્ય છે.” બંધ. નિમિત્તાધીન વૃત્તિ ફરી કરી ચલિત થઈ જાય વ્યાખ્યાનસાર – ૨ આંક ૧૧ માં કહે છે, “કષાયથી છે. અચળ અને ગંભીર ઉપયોગ રાખ. - અહીં યોગનું ચલાયમાનપૂર્ણ થાય છે. યોગનું શુદ્ધ ઉપયોગની આચાર્યદેવ વાત કરે છે. તેથી ચલાયમાનપણું તે “આસ્રવ', તેથી ઉલટું તે આત્મસ્થ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. સંવર'.” ત્રિકાળ આત્માની શુદ્ધતા તે શુદ્ધ ઉપયોગમાં સમાવેશ પામે છે. રેતનિરોધનમ્ - ચિત્તનિરોધ. શ્રી પતંજલિ ઋષિએ પ્રથમ સૂત્ર આપ્યું – વિત્તવૃત્તિનિરોધ: તિ એ કાર્યવાચક શબ્દોને સ્વીકારીને યોગ : 1 ચિત્તની વૃત્તિને સમજણપૂર્વક રોકવી તે સમતાભાવને વિસ્તૃત અર્થમાં સ્વીકારવાની દૃષ્ટિ યોગ છે. ચેતનિરોધનમ્ - અર્થાત્ ચિત્તમાં થતાં આચાર્યદેવની છે એવું પ્રતિભાસિત થાય છે. પૂજ્ય વિકારીભાવો તેને અટકાવવાં. સમજણપૂર્વક જે જે બેનશ્રી ચંપાબેન કહે છે, “આત્મારૂપી પરમપવિત્ર ભાવો ચિત્તમાં ઉપસ્થિત થાય છે તેને અટકાવવાં. તીર્થ છે. તેમાં સ્નાન કર. આત્મા પવિત્રતાથી ભરેલો છે. તેની અંદર ઉપયોગ મૂક. આત્માના ગુણોમાં પ્રિય કે અપ્રિય, નિંદા કે સ્તુતિ, સુખ કે દુ:ખ જે જે તરબોળ થઈ જા....... શુદ્ધોપયોગથી બહાર ભાવો વિભાવદશામાં ઉત્પન્ન થાય છે તેને દમનથી આવીશ નહીં. શુદ્ધોપયોગ તે જ સંસારથી ઉગરવાનો નહિ, શમનથી પણ નહિ પણ દહનના રૂપે માર્ગ છે. શુદ્ધોપયોગમાં ન રહી શકે તો પ્રતીત તો સ્વીકારવા. ચિત્તની વૃત્તિને સૂક્ષ્મતાથી જોઈને, યથાર્થ રાખજે જ. જો પ્રતીતમાં ફેર પડ્યો તો સંસાર જાણીને, વિચારીને તે વૃત્તિનો વિરોધ કરવો. તેમાં ઊભો છે.” સમજણ હોવાથી સાક્ષીભાવે જીવ રહી જાય અને કર્મક્ષય થઈ જાય - મોક્ષદશામાં જીવાય જાય, એવી સંસારનો નાશ કરવો હોય તો સમતારસનું વિશિષ્ટતા ચિત્તનિરોધમાં સમજાય છે. રસપાન, તેમાં જ વૃત્તિ-રુચિ રહ્યા કરે. આત્મામાં જ રતિ-પ્રીતિ અને પ્રતીતિની ભાવના રહે, આત્મા શુદ્ધોપયોગ : - શુદ્ધ ઉપયોગ. આત્માનો પ્રત્યે વલણ અને ખેંચાણ રહ્યા કરે, આત્માની જ શુદ્ધ ભાવ. જે આત્માના આશ્રયે થાય છે તેને સાચવણીના ભાવ સેવ્યા કરાય, સર્વત્ર આત્મસમત્વ શુદ્ધોપયોગ કહેવાય છે. ઉપયોગ બે પ્રકારે કહ્યાં. પ્રતિ ભાવ સહજપણે વળ્યા જ કરે તો સમતાભાવ (૧) દ્રવ્ય ઉપયોગ, (૨) ભાવ ઉપયોગ. દ્રવ્યજીવ, સધાય છે. પત્રાંક - ૩પરમાં પરમકૃપાળુદેવની ભાવજીવ. દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળપદાર્થ છે. ભાવજીવા અધ્યાત્મગિરા કહે છે, “કંટાળાનું કારણ આપણું તે આત્માનો ઉપયોગ ભાવ છે. આ વાત ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત ઉપદેશછાયા અંક પાંચમાં સમજાવી છે. પત્રાંક - થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય ૭૮ માં કૃપાળુદેવ લખે છે, “શુદ્ધ ઉપયોગની જો છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત અને ઉપાર્જન કર્યા ન હોય એવાં કર્મ ભોગવવામાં મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદૃષ્ટિ પ્રવચન છે.” પત્રાંક - ૩૭ માં લખે છે, “ઉપયોગ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે.” ચરણકમળ છે; તે પણ કહી જાઉં છું.” (ક્રમશઃ) દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૧૭.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45