________________
gી અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?_R
(ક્રમાંક - ૫)
B B B B B B B B B વલભજી હીરજી “કેવલ' B B B B B B B B B સંયમના હેતુથી યોગપ્રવર્તના,
જાય છે. મનના પરિણામનું ક્ષણે ક્ષણે ઘટવું અને સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; અંતરમાં સ્થિરતા સ્વરૂપ રમણતાનું વધવું થાય છે. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં,
અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો” એ અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો.
| વિકલ્પનું પણ અવલંબન છૂટી જાય અને એકલી અપૂર્વ ૫
જ્ઞાનસ્વરૂપ સમાધિમાં સ્થિરતા રહે એવો અપૂર્વ
અવસર ક્યારે આવશે એ ભાવના અહીં ભાવી છે. સંયમના હેતુથી યોગપ્રવર્તના' આવી
આવી આત્મસ્વરૂપની સ્વકાળદશા, નિગ્રંથ વીતરાગ ભાવના બીજી ગાથામાં હતી. ઈન્દ્રિય દમન માટે,
સ્થિતિધારક મુનિપદ, આ દેહે પ્રાપ્ત થાય એવો પૂર્વના શુભાશુભ સંસ્કારની અસ્થિરતા ટાળવા માટે,
અપૂર્વ અવસર ક્યારે આવશે ? પોતાના શુદ્ધ પૂર્ણ શુદ્ધ અકષાય દૃષ્ટિના લક્ષ, શુભ પરિણામરૂપ
સ્વરૂપની ભાવના ભાવનાર કાળ ક્ષેત્રને ન જુએ, ઉપયોગમાં છઠ્ઠા ગુણસ્થાનમાં વર્તવું હોય છે. તેમાં
પોતાની યોગ્યતા જુએ. પૂર્ણતાના લક્ષે શરૂઆત શ્રવણ, શિષ્યને ઉપદેશ, આહાર, વિહાર, દેવ
છે. અહીં પૂર્ણ ઉપર મીટ છે. જેમાં ઉત્કૃષ્ટ રુચિ ગુરુ-ધર્મની ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે સંયમના
હોય તેમાં ક્ષણ માત્રનો વિલંબ સહ્યો ન જાય. હેતુએ થાય છે. હું સ્થિર છું, જ્ઞાતા છું, કેવળ અસંગ
આત્માનો સ્વભાવ આનંદસ્વરૂપ છે તેથી આનંદની છું એ દૃષ્ટિએ તેમાં વર્તવાનો પુરુષાર્થ વર્તે છે. તેની
લહેરો આવે તેમાં એકલો આત્મા જ ઘોળાય. સાથે શુભયોગની પ્રવર્તન થાય તે પણ વીતરાગ
આત્મસ્થિરતા અને તે સ્થિરતાનો પુરુષાર્થ ભગવાનની આજ્ઞાને આધીન વર્તે છે. જિનઆજ્ઞાના
પોતાને સ્વાધીન છે, પણ મન-વચન-કાયાના યોગનું વિચાર વડે મારો સાધક સ્વભાવ કેમ વધે એ ભાવના
સ્થિર રહેવું કે પલટાવું તે ઉદયાધીન છે. સર્વથા તે
યોગનો અભાવ - અયોગીપણું તો ચૌદમે ગુણસ્થાને “સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો” અહીં
થાય છે. સાતમે ગુણસ્થાને અપ્રમત્ત દશામાં હું મને ગુણ પ્રગટાવવાની વાત છે. જેટલા અંશે મન
જાણનાર-દેખનાર આદિ સર્વ વિકલ્પ છૂટીને સંબંધીના જિનઆજ્ઞા વિચારાદિ આલંબન છૂટે તેટલી
આત્મસ્વરૂપમાં સ્થિરતા વર્તે છે, તેમાં બુદ્ધિપૂર્વક સ્વરૂપની સ્થિરતા સહેજે વધતી જાય અને તેટલા
કોઈ વિકલ્પનો અવકાશ નથી. તેમાં થતાં અતિ અંશે આજ્ઞા આદિના આલંબનનો વિકલ્પ છૂટી જાય
સૂક્ષ્મ વિકલ્પ કેવળજ્ઞાન ગમ્ય છે. સાધકને તે
વિકલ્પભેદોનું લક્ષ નથી. અપૂર્વ અવસરની બારમી “તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં”
ગાથા સુધી સાતમાં ગુણસ્થાનક સુધીની ભાવના તેનો અર્થ એ છે કે જ્ઞાનમાં જેમ અંતર સ્થિરતા
સમજવી. અહીં મુખ્યપણે મુનિપણાની નિગ્રંથદશાને વધતી જાય તેમ નિમિત્તનો વિકલ્પ તૂટી જાય છે. અવસર ગણ્યો છે. સાતમે ગુણસ્થાને આજ્ઞાનું આલંબન સહેજે છૂટી
દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૧