Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/523251/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર - કોના સુજ્ઞ દિવ્યધ્વનિ વાચક મિત્ર, જય સગુરુવંદન. e-DD નો આ અંક Computer માધ્યમ દ્વારા આપની સમક્ષ ફરી એકવાર રજૂ કરતાં અમને આનંદ થાય છે. આશા છે કે આ પ્રયોગ આપને જ્ઞાનવૃદ્ધિમાં સુગમતા આપતો હશે. આપના સૂચનો આવકાર્ય છે. સંતચરણવક દિવ્યદલિ પ્રકાશન સમિતિ શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ૧૨, જાન્યુઆરી ૨૦૧૧ હું આભા છું, આપનો સેવક છું. સૌનો મિત્ર છું. Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रद्धेय सतश्री मात्मान रित Retall Price Rs. 5/- Each) वर्ष : 3५ मंड:१ જાન્યુઆરી-૨૦૧૧ का हिव्यध्वनि श्री नमस्कार महामंत्र આધ્યાત્રિક મુખપત્ર PM णमो अरिहंताणं । जल णमो सिध्धाणं। णमो आयरियाणं । णमो उवज्झायाणं। णमो लोए सव्वसाहूणं ॥ एसो पंच णमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसि । पढम हवई मंगलं ॥ શુભ ભાવ વડે મન શુદ્ધ કરી, નવકાર મહાપદને સમરો 8 નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવત ભવત લો. ૦ શ્રીમતુ રીજી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (श्री सत्श्रुत-सेवा - साधना केन्द्र संथालित) GI 3८२००७. (दि.मांधीनगर, शुभशत) शेन : (०७९) २३२७५२१०, २३२७१४८३-८४ इंडस: (006) 23२७७१४२ E-mail : srask@rediffmail.com, Web.: www.shrimad-koba.org Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુભવવાણીના ઉદ્ગારરત્નો भीसणणरयगइए तिरियगइए कुदेवमणुयगइए । पत्तोसि तिव्वदुक्रवं भावहि जिणभावणा जीव ॥ | - શ્રી કુંદકુંદાચાર્ય ‘ભાવપાહુડ’ - ૮ ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવગતિ તથા મનુષ્યગતિમાં હે જીવ ! તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જિનભાવના (જિન ભગવાન જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંત સ્વરૂપ ચિંતવના) ભાવ, ચિંતવ. ताव ण णज्जइ अप्पा विसयेसु णरो पवइए जाम । विसए विरत्तचित्तो जोई जाणेइ अप्पाणं ॥ - શ્રી કુંદકુંદાચાર્ય “મોક્ષપાહુડ’ - ૬ જ્યાં સુધી આ આત્મા ઇંદ્રિયોના વિષયભોગોમાં આસક્ત થઈ પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. જે યોગી આ વિષયભોગથી વિરક્ત છે તે જ આત્માને યથાર્થ જાણી શકે છે. (૩) ગૃહરો મોક્ષમારો નિર્માદો નૈવ મોહવાના अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ॥ | - શ્રી સમતભદ્રાચાર્ય “શ્રી રત્નકરંડ શ્રાવકાચાર' - ૩૩ દર્શનમોહથી રહિત ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે અને દર્શનમોહ યુક્ત ગૃહરહિત અનગાર મુનિ મોક્ષમાર્ગી નથી. તેથી દર્શનમોહથી યુક્ત મુનિ કરતાં દર્શનમોહ રહિત ગૃહસ્થ શ્રેષ્ઠ છે. (૪) તૃપ્તિનનવ મોદલાવવન્શિનમ્ असातसन्ततेर्बीजमक्षसौरव्यं जगुर्जिनाः ॥ | શ્રી શુભચંદ્રાચાર્ય “જ્ઞાનાર્ણવ' - ૧૩ શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે આ ઈંદ્રિયજન્ય સુખ અતૃપ્તિકારી છે, મોહરૂપી દાવાનળને વધારવાને ઈંધન સમાન છે અને આગામી કાળમાં દુઃખોની પરિપાટીનું બીજ છે. (५) हदयसरसि यावनिर्मलेऽप्यत्यगाधे वसति कषायग्राहचक्रं समन्तात् । श्रयति गुणगणोऽयं तन्न तावाद्वेशङ्कसमदमयमशेषैस्तान विजेतुं यतस्व॥ - શ્રી ગુણભદ્રાચાર્ય “આત્માનુશાસન’ - ૨૧૩ હે ભવ્ય ! જ્યાં સુધી તારા નિર્મળ અને અગાધ દયરૂપી સરોવરમાં કષાયરૂપી મગર આદિ જલચરોનો સમૂહ વસે છે ત્યાં સુધી ગુણોનો સમૂહ નિઃશંકપણે તારામાં પ્રવેશ કરી શક્તો નથી. તેથી તું સમભાવ, ઇંદ્રિય વિષયોનો સંયમ અને અહિંસાદિ મહાવ્રતો દ્વારા તે સર્વ કષાયોને (ક્રોધ-માન-માયા-લોભ) જીતવાનો પ્રયત્ન કર. Page #4 -------------------------------------------------------------------------- ________________ અહેવાલો સામાન દિવ્યધ્વનિ છે ( -: પ્રેરક :- ) શ્રદ્ધેયશ્રી આત્માનંદજી ( -: સંપાદક :- ) શ્રી મિતેશ એ. શાહ ( અનુક્રમણિકા -: સ્વત્વાધિકારી :-) (૧) શ્રી સદ્ગુરુપ્રસાદ .......... શ્રીમદ્ રાજચંદ્રજી .... ૩ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક (૨) શાશ્વત આનંદની સાધના કેન્દ્ર (શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર પ્રાપ્તિનો માર્ગ ......... પૂજ્યશ્રી આત્માનંદજી..... ૪ સંચાલિત) (૩) રત્નત્રય ................ શ્રી મણિભાઈ શાહ.... ૯ (-: મુદ્રક-પ્રકાશક :-) (૪) પરમનો સ્પર્શ......... ડૉ. કુમારપાળ દેસાઈ....૧૧ ડૉ. શ્રી શર્મિષ્ઠાબેન એમ. સોનેજી, (૫) શ્રી પદ્મનંદિ આચાર્ય .. પ્રા. ચંદાબહેન પંચાલી.... ૧૫ ટ્રસ્ટી, શ્રીમદ્ રાજચંદ્ર | (૬) શ્રી આનંદધન ચોવીશી શ્રી અશોકભાઈ શાહ... ૧૮ આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા (૭) વ્યવસ્થાની અવ્યવસ્થા .... શ્રી ચંદ્રહાસ ત્રિવેદી .... ૨૨ (-: પ્રકાશન સ્થળ : | (૮) તો તમે ચોક્કસ સુખી છો .. શ્રી ધૂની માંડલિયા.... ૨૪ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (૯) ધર્મધ્યાન ............... શ્રી મધુભાઈ પારેખ.... ૨૬ કોબા - ૩૮૨ ૦૦૭ (૧૦) અહો ! શ્રી સત્પરુષના ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૯ ૨૩૨૭ ૬૪૮૩૮૪ વચનામૃત ........... શ્રી પૂર્ણિમાબેન શાહ.... ૨૮ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૧૪૨ (૧૧) દુર્લભ માનવભવ..... શ્રી મંજુલાબેન બોટાદરા... ૩) srask@rediffmail.com www.shrimad-koba.org (૧૨) અપૂર્વ અવસર .......... શ્રી વલભજી હીરજી... ૩૧ (૧૩) Yuva Times ............... ............ ૨૭ (-: લવાજમ શ્રેણી :-) ભારતમાં (૧૪) બાળવિભાગ ............શ્રી મિતેશભાઈ શાહ.... ૩૩ ત્રિવાર્ષિક રૂ|. ૧૮૦ (૧૫) સમાજ-સંસ્થા દર્શન ..... .............. ૩૫ આજીવન રૂા. ૭૫૦ પરદેશમાં વર્ષ : ૩૫ જાન્યુઆરી, ૨૦૧૧ અંક - ૧) By Air Mail ત્રિ-વાર્ષિક : Rs. 2500 શ્રીમદ્ રાજચંદ્ર આધ્યામિક સાધના કેન્દ્ર 60, £35 (શ્રી સત્કૃત-સેવા-સાધતા કેન્દ્ર સંચાલિત) આજીવન : Rs. 7000 કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર, ગુજરાત) 1િ70, £-110 હમક સાધન , ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૯૪૮૩૮૪ By Sea Mail ફેક્સ : (૦૭૯) ૨૩૨૭ ૬૧૪ર આજીવન : Rs. 3500 sraskerediffmail.com 5, £60 www.shrimad-koha.org (૧ર) નૈન ધન સરંક્ષા बाब पवन जैन २ Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખકો | ગ્રાહકો / વાચકોને પ્રાર્થના ‘દિવ્યધ્વનિ' દર મહિને પ્રગટ થાય છે. @ કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે. • ત્રણ વર્ષથી ઓછી મુદતનું લવાજમ સ્વીકારવામાં આવતું નથી. ચેકડ્રાફ્ટ/એમ.ઓ. “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા'ના નામનો મોકલવો. સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો નોંધાવીને સહયોગી બને તેવી વિનમ્ર અપેક્ષા છે. ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખેલો હોય તે નોંધી રાખવા વિનંતી છે. સરનામામાં ફેરફાર થયાની જાણ તાત્કાલિક કરવા વિનંતી છે. @ કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો કે ક્રમશઃ લેવો તેનો સંપાદક મંડળને સંપૂર્ણ અધિકાર રહેશે. લેખકોનાં મંતવ્યો સાથે સંપાદક મંડળનું સહમત હોવું આવશ્યક નથી. હે પરમકૃપાળુ દેવ ! બાહ્ય સામગ્રીથી અમે સુખ-દુઃખ માનીએ છીએ એ જ અમારો ભ્રમ છે. સુખ-દુઃખ તો શાતાઅશાતાના ઉદયથી આવે છે અને એમાં પણ મુખ્ય કારણ તો મોહ જ છે. અમારું જ્ઞાન ઈન્દ્રિયોને આધીન છે એ કારણે અમને ભ્રમ થયા કરે છે. આપે અમને સંયોગો અને સંયોગીભાવથી ભિન્ન આત્મપદાર્થ બતાવ્યો છે. હવે કૃપા કરી અમને શક્તિ પણ આપો કે અમે અસંયોગીભાવ એવા પરમાત્મ તત્ત્વમાં અહંબુદ્ધિ કરીએ અને અતીન્દ્રિય જ્ઞાનની ઉપલબ્ધિ કરીએ. હે આત્મા ! જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ પોતાનો નથી; ગમે ત્યારે એનો વિયોગ તો થવાનો જ છે. વળી, તું પણ જાણે છે કે નામ એનો નાશ છે; તો પછી નાશવાન વસ્તુમાં અહંબુદ્ધિ ધારીને દુઃખી શા માટે થાય છે ? મિથ્યાત્વને કારણે ભેદજ્ઞાનનાં નગારાં તારે કાને પડતાં નથી. દેહ જયાં પોતાનો નથી એમ મનાયું કે તરત બીજાની લીધેલી વસ્તુ એને પાછી આપતા આનંદ થશે. દેહ અને આત્મા જુદા જણાય એનું નામ ભેદજ્ઞાન છે. “હું દેહથી જુદો આત્મા છું; દેહ વિનાશી છે, હું અવિનાશી છું” - આવું ભેદજ્ઞાન પ્રાપ્ત કરી શાશ્વત સુખ અને સમાધિને પ્રાપ્ત કરવા ઉદ્યમશીલ બન. www શ્યપ : મુદ્રણસ્થાન : ભગવતી ઑફસેટ ૧૫/સી, બંસીધર ઍસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૪ ફોન : ૨૨૧૬ ૭૬૦૩ || ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ || દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuu| ૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ ક8 શ્રી સદગુરુપ્રસાદ " જ શક ક ક ા શ્રીમદ્ રાજચંદ્રજી 柴柴柴柴柴柴柴柴柴 (પત્રાંક - પ૦૦) આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અને મુંબઈ, ફાગણ વદ ૫, અવ્યાબાધ સમાધિસુખ ભાનમાં શનિ, ૧૯૫૧ આવતું નથી. તેની મોહબુદ્ધિમાં સુજ્ઞ ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં શ્રી ડરબન. કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ વખત આવવા પહેલાં તે વિવેક છોડી સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ જેનો અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ પુરુષાર્થ વિના, અલ્પ કાળમાં છોડી શકાય નહીં. અનુભવરૂપ થાય છે. જો કંઇ પણ આ સંસારના માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પોતામાં પદાર્થોનો વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત અવિચાર કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે. સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી કર્મનો કર્તા છે', “આત્મા કર્મનો ભોક્તા છે, અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે', અને “નિવૃત્ત થઈ આડી કલ્પના કરવાથી માત્ર જીવને પોતાના હિતનો શકવાનાં સાધન છે', એ જ કારણો જેને વિચારે ત્યાગ કરવાનો વખત આવે છે, અને અનિત્ય કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા પદાર્થનો રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે. નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને વર્તે છે, એમ જાણી ઘણો સંતોષ થયો છે. તે પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છે સંતોષમાં મારો કંઇ સ્વાર્થ નથી. માત્ર તમે કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સમાધિને રસ્તે ચડવા ઇચ્છો છો તેથી સંસારલેશથી સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો નિવર્તવાનો તમને પ્રસંગ પ્રાપ્ત થશે. એવા યોગ બને છે. પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે જ વિનંતિ. ૧. મહાત્મા ગાંધીજી આ૦ સ્વપ્રણામ. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu૩ Page #7 -------------------------------------------------------------------------- ________________ છે શાશ્વત આનંદની પ્રાપ્તિનો માર્ગ છે કલાક ક : પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી કરી શકે છે કે , જીવનમાં આપણે શું સાચા લંબાવવો પડે નહિ. આવી વિશ્વની સુખનો અનુભવ કરી રહ્યા છીએ ? વ્યવસ્થા છે; જેને શ્રી તીર્થકરે અંગીકાર આપણા જીવનમાં બધી સગવડો છે, કરી અને તેઓ પૂર્ણ સ્વાધીન સુખને સાહ્યબી છે, સગાં-વહાલાં બધા સારા | પામી ગયા. અત્યારે આ કાળમાં પણ છે. આ બધું બહારમાં બરાબર છે પણ જો જીવ યથાર્થ પુરુષાર્થ કરે તો અંતરમાં કેમ છે? અંતરમાં એવું લાગે યથાપદવી તેનો મોક્ષ થઈ શકે છે. છે કે મને પૂર્ણ આનંદ છે ? વિવેકપૂર્ણ અને ભવિષ્યમાં પણ આવો પુરુષાર્થ કરી અનંત જીવો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો તેનો જવાબ એ શાશ્વત આનંદને પ્રાપ્ત કરશે. ભગવાન છે કે શાંતિ નથી. લોકો કહે છે કે શેઠ બહુ સુખી મહાવીરના કહેવા પરાધીનતા તથા દુ:ખના જે છે પણ શેઠનું અંતર કહે છે કે “મારું મન અંદરથી કારણો છે તેને ટાળીને સ્વાધીન સુખના કારણો બળે છે !” “કેમ બળે છે ?' તો ભગવાન કહે છે આપણે સેવવાનાં છે અને તેના માટે જ આપણને કે જ્યાં સુધી તું પરાધીન છો ત્યાં સુધી તને સાચું આ મનુષ્યભવ મળ્યો છે. શાશ્વત સુખને પ્રાપ્ત સુખ મળી શકે નહીં. માટે તું સાચા સુખ માટે કરવું એ જ મનુષ્યભવનું મુખ્ય કર્તવ્ય છે. ઉદ્યમ કર. બિંધના કારણો) (મોક્ષના કારણો) શિષ્ય પૂછે છે કે ભગવાન ! મારી પાસે (૧) મિથ્યાત્વ સમ્યકત્વ, આત્મજ્ઞાન બધુંય છે પણ અંતરની શાંતિ, અંતરનો આનંદ (ર) અસંયમ(અવિરતિ) સંયમ કેમ નથી? ત્યારે પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી | (૩) પ્રમાદ આત્મજાગૃતિ આત્મસિદ્ધિ ગાથા-૯૯ માં કહે છે કે, (૪) કષાય મંદ કષાય, વીતરાગતા જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ; (૫) યોગ સામાયિક, સમાધિ તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.” (મન-વચન-કાયા) આચાર્યશ્રી ઉમાસ્વામીએ શ્રી તત્ત્વાર્થસૂત્રના [૧] મિથ્યાત્વ : કર્મબંધ થવા માટેનું સૌથી આઠમા અધ્યાયમાં બંધના કારણ દર્શાવતું પહેલું મોટું અને જવાબદાર કારણ મિથ્યાત્વ છે. પછી સૂત્ર લખ્યું છે કે, અસંયમ, પ્રમાદ, કષાય અને છેલ્લે યોગ આવે. મિચ્છરનાવિતિપ્રમcaષાયથાવતવા આ બધા કારણો આચાર્ય ભગવંતે ક્રમ પ્રમાણે જ જે જીવ ઉપરોકત બંધના કારણોથી છૂટે તો મૂકેલા છે. કોઈપણ જીવ જો મોક્ષમાં આગળ વધે તે કર્મોથી છૂટે. કર્મોથી છૂટે તો શરીરથી છૂટે, તો તો પહેલા તેનું મિથ્યાત્વ જાય અને પછીના કારણો જન્મ-મરણથી છૂટે અને તો નિજાનંદને પામે અને ક્રમથી ગુણસ્થાન પ્રમાણે જાય છે. એટલે ભગવાન એને કોઈ પાસે સુખ માટે ભિખારીની માફક હાથ કહે છે કે જીવ ! જો તારે સુખી થવું હોય તો તું | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuu૪ . Page #8 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને છોડી દે. કહેવાય. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, ખોટી શ્રદ્ધા. સરળતા: મનમાં કપટ રાખવું નહિ. મનમાં મિથ્યાત્વ દૂર કરવાનો ઉપાય જણાવતાં - કપટ રાખનાર એવું માને છે કે અમે તો આખી પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી “મૂળ મારગ' માં દુનિયાને છેતરી દઈએ અને સોનું, મોતીના ઢગલે ઢગલો કરી દઈએ. પણ ભગવાન કહે છે કે જ્યારે “એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ મૂ. તું બીજાને છેતરે છે ત્યારે પ્રથમ તો તું પોતે જ ઉપદેશ સદ્દગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ. મ.” પોતાની જાતને છેતરે છે. જેમ કોઈને મારતા પહેલા પ્રથમ કષાયથી પોતાના આત્માનો ઘાત થાય છે. શિષ્ય પૂછે છે કે ભગવાન હું શું કરું તો કોઈ કહે કે સાહેબ મેં તો કેટલાયને મારી નાખ્યા ! મારું મિથ્યાત્વ જાય ? તો સદ્ગુરુદેવ મિથ્યાત્વને તો ભગવાન કહે છે કે, તારા અપરાધના દંડની દૂર કરવા માટે બે વાતો કહે છે. (૧) સદાચાર વ્યવસ્થા આ દુનિયામાં નથી કેમ કે અહીં તો તને સેવો. (૨) સમ્યકજ્ઞાનને પ્રાપ્ત કરો. એકવાર જ ફાંસી અપાય છે. પણ કમની સદાચાર સદાચારને સેવવાથી બુદ્ધિ (ભગવાનની) એવી વ્યવસ્થા છે કે જયાં એકહજાર નિર્મળ થાય અને નિર્મળ થયેલ બુદ્ધિ જ સદ્ગુરુએ વાર નહિ પણ એકલાખ વાર તને ફાંસી મળે. આપેલ બોધને ગ્રહણ કરી શકે. બેમાંથી એક તેને નરકની વ્યવસ્થા કહેવામાં આવે છે. કોઈ પણ ન હોય તો ચાલશે નહિ. કોઈ કહે કે મારી મારે, કાપે, બાળે, શરીરના ટુકડા કરી દે તો પણ પાસે બુદ્ધિ ઘણી છે. તમે ગમે તેવા અઘરા ગ્રંથો જ્યાં સુધી આયુષ્ય કર્મ પૂરું ન થાય ત્યાં સુધી આપો તો પણ હું વાંચી લઉં. તો ભાઈ, ઘણી શરીર પાછું ભેગું થઈ જાય છે પણ મૃત્યુ આવતું બુદ્ધિવાળા મોક્ષે જાય એવું નથી, કારણ કે ઘણીવાર નથી. તું ભલે અહીં હોંશિયારી કરી છૂટી જાય વધારે બુદ્ધિ તે કુબુદ્ધિ હોય છે, જે દુર્ગતિનું કારણ પણ કર્મની વ્યવસ્થામાંથી છૂટી શકીશ નહિ. છે. મોક્ષ પ્રાપ્ત કરવા બહુ બુદ્ધિની જરૂર નથી પણ રૂડી બુદ્ધિની જરૂર છે અને રૂડી બુદ્ધિ ક્યારે જેવું મનમાં વિચારે તેવું જ વાણીથી બોલે આવે ? અને જેવું બોલે તેવું કાયાથી કરે તેનું નામ સરળતા. “મંદ વિષયને સરળતા, સહઆન્ના સુવિચાર; સહઆજ્ઞા : હંમેશાં સત્પરુષોની આજ્ઞા પ્રમાણે ચાલવામાં આપણું કલ્યાણ છે. સ્વચ્છંદથી કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” ચાલવામાં નુકસાન છે. વીતરાગ પરમાત્મા અને - શ્રીમદ્ રાજચંદ્રજી જ્ઞાનીઓના રસ્તે ચાલવવાથી આપણું સર્વતોમુખી મંદવિષય આદિ સદ્ગુણો પ્રગટે તો બુદ્ધિ કલ્યાણ થાય છે. રૂડી થાય. બુદ્ધિને નિર્મળ કરવા માટે સદાચાર “સહઆજ્ઞા એટલે આજ્ઞાસહિત વર્તા” સેવવાં, જેથી તે ઝડપથી સદૂગુરુનો બોધ ગ્રહણ કરી શકે. “બાપ થમો, મUI[ તવો !'' મંદવિષય : ઈન્દ્રિયોના વિષયોને લગતા ના થપ્પો એટલે ગુરુની આજ્ઞાનું પાલન પદાર્થો પ્રત્યે રાગદ્વેષ ઘટાડવાં તેને મંદકષાય કરીએ તો આપણને ધર્મની પ્રાપ્તિ થાય છે. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuu/૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ કરો. મUTU તવો ગુરુની આજ્ઞા લઈને આપણે જે કંઈ વિચાર થાય છે કે આ ચોક મારો છે. તેનો રંગ તપ કરીએ છીએ તે ઘણું ફળ આપનાર થાય છે. બહુ સારો છે અથવા તેનો રંગ મને નથી ગમતો સુવિચાર : હંમેશાં સારા વિચારો કરી, વગેરે. જગતના જીવોને જગતના પદાર્થો જોતાં ખરાબ વિચારો ઓછા થાય તે માટે જીવનની જ અજ્ઞાનને લીધે રાગ-દ્વેષ થાય છે. પણ રહેણીકરણી બદલી નાખો. કુસંગ, ખરાબ વાંચનને જ્ઞાની પુરુષોને તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન હોવાને કારણે જાકારો આપો. અનંત તૃષ્ણાને દૂર કરી સંતોષ તેવા ભાવ થતા નથી અથવા તો તદ્દન ઓછા ધારણ કરો. સારા વિચાર માટે જીવનને પવિત્ર થાય છે. જગતના જીવો જડ પદાર્થોને એટલે કે કરુણા, કોમળતાદિ ગુણો : કોઈપણ જીવને શરીરને જીવ માને છે. જીવની ન તો તેમને ખબર મારે દુઃખ દેવું નથી એવો અંદરમાં ભાવ રાખવો છે, ન તો એમને શ્રદ્ધાન છે તો અનુભવ તો હોય જો ઈએ. આપણે કીડી, મકોડા, વંદાને તો જ ક્યાંથી? આપણે કોઈને પૂછીએ કે ‘ભાઈ કેમ છો ?' તો કહે કે “લીલાલહેર છે !” સદ્ગુરુ કહે બચાવીએ પણ દુકાને આવેલા ઘરાક પાસેથી જો છે કે ‘ભાઈ તું કોણ છે?” તો કહે છે કે “છગનભાઈ ચાર ગણા પૈસા લઈએ તો આપણે તેનું ખૂન કર્યું મગનભાઈ શેઠ, આ મારા પાંચ દીકરા’ - એમ કહેવાય ! કેમ કે ભગવાન પરિણામ (ભાવ) જોવ બધાની ઓળખાણ આપે છે પણ પોતાની સાચી છે. આપણે બને તેટલી અહિંસા પાળવી. ઓળખાણ તો આપતો જ નથી ! આમ, જગતના અનાદિકાળથી જગતના જીવો પોતાના જીવો શરીરરૂપી જડ પદાર્થને આત્મા માને છે. સ્વરૂપને ન જાણતા દુ:ખી છે તો તેઓ કેવી રીતે મહાવીર ભગવાન કહે છે કે “ભાઈ ! તું આત્મા સુખી થાય ? તો સદ્ગુરુ કહે છે કે આત્મજ્ઞાન છો’ પણ આપણે તેવું માનતા નથી અને કહીએ દ્વારા. જીવ અજ્ઞાન અને રાગદ્વેષ દ્વારા પોતાના છીએ કે ગામમાં જઈને પૂછી આવો કે હું કોણ આત્માની ક્ષણે ક્ષણે હિંસા કર્યા કરે છે તે ન કરવી છું ? તો તમને ખબર પડશે ! પણ ભાઈ તેને નિશ્ચય કરુણા કહે છે. ગામવાળાઓ તારા જેવા જ છે ! આપણી જાતને (૨) સમ્યકજ્ઞાનને પ્રાપ્ત કરો : છગનભાઈ શેઠ ન માનવા પણ ‘હું પંચપરમેષ્ઠિ ભગવાનનો સેવક છું' એમ વ્યવહારથી માનવું “પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર અને નિશ્ચયથી તો હું અજર અમર અવિનાશી અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર.” આનંદઘન શુદ્ધસ્વરૂપી આત્મા છું’ એમ માનવું. મિથ્યાત્વને તોડવા માટે પ્રથમ તત્ત્વજ્ઞાન આવું જ્યારે કોઈ જીવ વારંવાર યાદ રાખે અને તે (ભેદજ્ઞાન) ને પ્રાપ્ત કરો. મૂઢ જીવ કહે છે કે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે ત્યારે તેનું મિથ્યાત્વ સાહેબ ! મારું જ્ઞાન તો બરાબર જાણે છે. હું નષ્ટ થાય. પરમકૃપાળુદેવે જ્ઞાન પ્રગટાવવા માટે કાળાને કાળું ને લાલને લાલ જ કહું છું.' તો શ્રી આસિ. શાસ્ત્રમાં આત્માર્થી લક્ષણ ગાથાજ્ઞાની કહે છે કે ભાઈ ! તારું જ્ઞાન ખોટું છે. ૪૧ માં કહ્યું છે, બૌદ્ધિક સ્તરે વિચારતાં તો તારું જ્ઞાન સાચું છે પણ “જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; ‘આ ચોક છે' તેમ જાણતાં જ તારા મનમાં એવો જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ [૨] અસંયમ : જેનું અજ્ઞાન જાય અને વધારો કરી પરિગ્રહ વધારવો નહિ. જ્ઞાનનો બીજરૂપી ચંદ્રમાં પ્રગટે પછી ધીરે ધીરે તૃષ્ણાને લીધે સુભૂમ ચક્રવર્તી સાતમી નરકે ત્રીજ, પાંચમ અને છેલ્લે પૂનમને દિવસે પૂર્ણ પ્રગટ ગયો. માટે જીવે નિરંતર એમ વિચારવું કે, થાય છે. (કેવળજ્ઞાન) આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી “હે જીવ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જ્ઞાની સંયમની વૃદ્ધિ કરે છે. જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” “વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; “ગોધન ગજધન રતનધન, કંચન ખાન સુખાન; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ.” જબ આવે સંતોષધન, સબ ધન ધૂરિ સમાન.” અસંયમ એટલે કોઈપણ નિયમવ્રત આદિ આપણે પરિગ્રહપરિમાણ (મર્યાદા) કરવું હોવા નહિ અને તેના ફળ સ્વરૂપે ઈન્દ્રિયરૂપી ઘોડા જોઈએ. પુણ્યના યોગે વિશેષ ધનની પ્રાપ્તિ થાય કાબૂમાં રહેતા નથી. મનજીભાઈ (મન) પણ તો સત્કાર્યમાં દાન કરી દેવું અને બને ત્યાં સુધી સ્વચ્છન્દથી ફરે છે તેવા મનુષ્યને અસંયમી ધનોપાર્જન માટે પછી પુરુષાર્થ ન કરવો. સાધકોએ કહેવામાં આવે છે. તેનું એક ઉદાહરણ જોઈએ. નિવૃત્ત થઈ જો જીવનને ધર્મમાં લગાડી શકાય તો એક રથમાં પાંચ ઘોડા છે અને બધા જુદી જુદી જ આ પ્રમાણે કરવું. પ્રમાદવશ થઈને પોતાના દિશામાં દોડવા જાય તો તેમાં બેસેલ વ્યક્તિની શી જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ ન જાય તેની હાલત થાય ? એમ પાંચ ઈન્દ્રિયરૂપી ઘોડા અને વિશેષ જાગૃતિ રાખવી. છઠું મન તે જો આપણા વિરુદ્ધ થઈ જાય તો | [૩] પ્રમાદ : આળસ, ઊંઘ, ધર્મમાં આપણો રથ અધોગતિમાં જાય. માટે અસંયમને અનાદર બુદ્ધિ ઈત્યાદિ પ્રમાદના લક્ષણો છે. તોડવા માટે જીવનને નિયમિત બનાવવું. તે બે જીવને મઝા શેમાં આવે છે ? તો ૩-૪ રીતે બની શકે : વાટકા રસ, ૧૦ રોટલી એ.સી. રૂમમાં બેસીને (૧) મોટા પાપોને છોડવાં : જેનાથી આ ખાવા મળે અને પછી ઊંઘવા મળે તો તેને બહુ જીવ ધર્મ કરવા માટેની લાયકાતને ખોઈ બેસે છે મઝા આવે છે. પણ જો કોઈ કહે કે ચાલો સત્સંગમાં તેવા નીચેના સાત મોટા દુશ્મનરૂપી પાપો છોડવા આવશો? તો ના પાડી દેશે અને બહાનું કાઢશે કે યોગ્ય છે - મારે તો પંદર દિવસ પહેલા બધા પ્રોગ્રામ નક્કી જુઓ, આમિષ, મદિરા, દારી, આહટકે, ચોરી, પરનારી; થઈ ગયા છે માટે મારી પાસે સત્સંગમાં આવવાનો યે હી સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાઈ.” સમય નથી. પણ ભાઈ ! સાચું બોલ, તારી પાસે આહાર, વિહાર, નિહારમાં હંમેશાં સમય તો છે પણ તેને સત્સંગમાં રસ નથી માટે નિયમિત રહેવું. તારે આવવું નથી. સંત પુનિત મહારાજ કહે છે, (૨) અણુવ્રત ધારણ કરવાં : “હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી; (૧) મોટી હિંસા કરવી નહીં. (૨) મોટું અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.” જુદું બોલવું નહીં. (૩) સ્થૂળ ચોરી કરવી નહીં. બાર વર્ષથી તે બાસઠવર્ષ સુધી ગાડી નિરંતર (૪) કુશીલનું સેવન કરવું નહીં. (૫) તૃષ્ણાનો ઊંધી જ ચલાવી છે અને તેને જવાનું છે તો ટોપ | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગીયરમાં, તો શું કરવું? ભાઈ, ‘જાગ્યા ત્યારથી હવે આપણી પાસે થોડા જ દિવસો છે. સવાર.” જે દિવસથી પ્રભુ-ગુરુની વાણી સાંભળી માટે મનુષ્યભવને સફળ કરવા માટે શરીરથી થતાં તે દિવસથી નહિ, તે કલાકથી નહિ, પણ તેજ પાપ ઘટાડી દો, ખરાબ વચન બોલી બીજાને દુઃખ ક્ષણથી અંતરમાં ગાંઠ વાળવી કે અવશ્ય પ્રભુ હું ન દો તથા પોતાના આત્માને મલિન ન કરો, આપના માર્ગે જ ચાલીશ અને જીવનને સફળ મનથી પણ કોઈનું બૂરું ન ઇચ્છો. જગતના સર્વ કરીશ. આપણે અત્યાર સુધી જે કર્યું તે હવે કરવાનું જીવો સુખી થાઓ, મારે કોઈને દુ:ખ દેવું નથી. નથી, જે નથી કર્યું તે કરવાનું છે. માટે ધર્મમાં કોઈની સંપત્તિ જોઈ અંતરમાં ઈર્ષા કરવી નહિ આદરબુદ્ધિ કરવી. સત્સંગનો યોગ કરતા રહેવું. કેમ કે તેનાથી તેના પુણ્યનો ઉદય રોકાશે નહિ ધાર્મિક પુસ્તકો, સંપુરુષોના જીવનચરિત્રોને જાગૃત પણ તારા આત્મામાં આગ લાગશે ! દૃષ્ટિ રાખી વાંચવાં, મનન કરવાં. સર્વે સુશ્વિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયા : I “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા વેશ:9માનુથા ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” અર્થ : જગતના સર્વ જીવો સુખી થાઓ, [૪] કષાય અને પ] યોગ : નિરંતર સર્વને આરોગ્યાદિની પ્રાપ્તિ થાઓ, સર્વેને આત્મજાગતિ રાખવી અને તેને અનુરૂપ જ સંગ કલ્યાણની પ્રાપ્તિ થાઓ. કોઈ જીવ દુ:ખી ન કરવો. એ.સી. ચાલુ કર્યું તે વિષયની પ્રવૃત્તિ છે થાઓ. અને પછી હાશ.... ઠંડુ (મઝા) લાગે છે તે ખોટી માન્યતા, અસંયમ, ઊંઘ, આળસ કષાયની પ્રવૃત્તિ છે. માટે જગતના પદાર્થોમાં આ અને ધર્મમાં અનાદરબુદ્ધિ, વિકારભાવો અને મન, સારું છે, આ ખરાબ છે તેમ વિભાવભાવ કરવાં વચન, કાયાના દુષ્કાને છોડીને તેનાથી વિપરીત નહીં. પ્રથમ કષાયને ઘટાડવા પ્રયત્ન કરવો. તે પ્રકારના આત્મજ્ઞાન, સંયમ, આત્મજાગૃતિ, ઘટે ઘટે અને પછી ધીરે ધીરે નાશ પામે. કષાય સમાધિ વગેરે ભાવોને જીવનમાં લાવવા. આમ ઘટાડવા માટે ઉદય આવેલા કષાયોને ઉપશમાવવાં કરીશું તો સર્વતોમુખી આત્મવિકાસની પ્રાપ્તિ થશે. તથા આ મનુષ્યભવની દુર્લભતા વિશે વિચારવું. જે ધર્મ કરે છે તે તરે છે, આ ભવમાં સુખી પરમકૃપાળુદેવ કહે છે, થાય છે, મૃત્યુ સુખરૂપ આવે છે, આગલા ભવમાં બહુ પુણ્યકેરા પુંજથી, શુભદેહ માનવનો મળ્યો, પણ સુખ મળે છે અને પછી છેલ્લે મનુષ્યભવમાં તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; દાન, શીલ, તપ, ભાવ સેવતાં પાપને છોડશે સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો. તથા સદ્ગુરુદેવ અને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને માનશે તે આત્મા પરમ આનંદને પામશે. શાશ્વત ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો?” આનંદને પામવો એ જ આપણા જીવનનું ધ્યેય આવો દુર્લભ મનુષ્યભવ મળ્યો છે ને વળી છે. આ ઉત્કૃષ્ટ ધ્યેયને પ્રાપ્ત કરવા ધર્મપંથ પર પાછું સાથે બોનસ પણ મળ્યું સંતો કહે છે, સદ્દગુરુ આજ્ઞા અનુસાર ચાલીએ તે જ આપણા “માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો; જીવનની કૃતાર્થતા છે. આવો સંયોગ નહિ આવે ફરીવાર, નહિ આવે ફરીવાર.” | ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ || | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu/૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ ત્રય સમ્યગ્દર્શન (ક્રમાંક - ૮) ક ક ક ક 2 ક ક ક મણિભાઈ ઝ. શાહ ર % 8? : હા, હા, હા, હe Se (ગતાંકથી ચાલુ) રજકણો આત્મા જોડે ભળી જાય છે અને પછી સમ્યગદર્શન માટે રપ દોષરહિત શી રીતે યોગ્ય સમયે ફળ આપી ખરી જાય છે. થવાય તે આપણે જોઈ ગયા. હવે સમ્યગદર્શન વિષે કષાય એટલે ક્રોધ, માન, માયા કે લોભ. પૂ. યશોવિજયજી મહોપાધ્યાયે “સમકિતના અડસઠ નોકષાય એટલે હાસ્ય (મશ્કરીના રૂપમાં), રતિ બોલ” એ વિષે જે લખેલું છે તેની વિગતો જોઈ (ગમો), અરતિ, શોક, ભય, જુગુપ્સા (ચીતરી સમકિત- સમ્યગદર્શન વિષે પૂરી જાણકારી પ્રાપ્ત ચઢવી), પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. કરીએ. શરૂઆતમાં એમણે ૪ પ્રકારની શ્રદ્ધા વિષે (૫) પુણ્યતત્ત્વ: શુભ ફળ આપે તેવું કર્મ બંધાય તે કહ્યું છે તે જોઈએ. પુણ્યતત્ત્વ છે. પહેલી શ્રદ્ધા છે જે જિનેશ્વર ભગવાને નવ (૬) પાપતત્ત્વ : અશુભ ફળ આપે તેવું કર્મ બંધાય તત્ત્વો વિષે કહ્યું છે તેની ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી અને તે પાપતત્ત્વ છે. તે પ્રમાણે આચરણ કરવું. આ નવ તત્ત્વો વિષે અગાઉ ) સંવરતત્ત્વ : કર્મોને આવતાં રોકવાં એટલે કે આપણે આખી લેખમાળા દ્વારા જોઈ ગયા છીએ. મન-વચન-કાયાની ક્રિયા કે કષાય-નોકષાયને અત્રે એના વિષે ટૂંકાણમાં જોઈએ. રોકવાથી કર્મો આવતાં અટકી જાય છે. એને (૧) જીવતત્ત્વ : જેનામાં ચેતના છે, જેને સુખ- સંવર કહે છે. આ માટે સમિતિ, ગુપ્તિ વગેરે દુઃખનો અનુભવ થાય છે તે આત્મા. કર્મો સાધનો શાસ્ત્રમાં કહ્યાં છે. લાગ્યાં હોય ત્યાં સુધી એને વ્યવહારમાં જીવ નિર્જરા : આત્માને લાગેલાં કર્મો ખરી જાય કહીએ છીએ. તેને નિર્જરા કહે છે. સામાન્ય રીતે કર્મ ફળ (૨) અજીવતત્ત્વઃ જીવ સિવાયના બીજા બધાં દ્રવ્યો આપીને ખરી જાય છે, પણ ફળ આવતાં પહેલાં અજીવ છે. જો કે એનામાં સ્પર્શ, રસ વગેરે તપ વગેરે દ્વારા એ કર્મોને ખેરવી શકાય છે. ગુણો છે અને તે આત્માને ચોટે - ખરેખર આત્મા (જો સમ્યગુદર્શન થયું હોય તો. અમુક ચીકણાં જોડે ભળી જાય ત્યારે એ કર્મ બને છે. કર્મો તો ભોગવવાં જ પડે છે.) અથવા એની (૩) આસ્રવ: કર્મનાં રજકણો – પુદ્ગલોનું આત્મા સ્થિતિ અને તીવ્રતા તપ દ્વારા ઓછી કરી શકાય તરફ આવવું – આકર્ષવું તેને આસ્રવ કહે છે. છે. આપણા જેવા સામાન્ય જીવો પણ આ કરી જીવની મન, વચન, કાયની કંઈપણ ક્રિયા થાય શકે છે. ત્યારે આ કર્મનાં રજકણો આત્મા તરફ આકર્ષાય (૯) મોક્ષત : આત્મા ઉપરથી બધાં કર્મો ખરી જાય એટલે એ સીધો સિદ્ધશિલા ઉપર જઈને (૪) બંધતત્ત્વ: કર્મનાં રજકણો આત્મા તરફ આવે અનંત કાળ સુધી પોતાના અંદરના આનંદમાં પણ જો આત્મામાં તે વખતે મિથ્યાત્વ (ઊંધી ડૂબી જાય છે અને સંસારમાંથી કાયમની મુક્તિ માન્યતા), કષાય કે નોકષાય હોય તો જ તે મળે છે. સમ્યગૃષ્ટિ જીવનું આ પ્રાપ્તિનું લક્ષ્ય | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ | ૯ | Page #13 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને એટલે અરિહંતો જે રીતે મોક્ષે પુરુષોએ ત્યાગ કરવો જોઈએ. કારણ કે એ બધાના ગયા અને એમણે ત્યાર પહેલાં જે ઉપદેશ અભિપ્રાયો સમ્યગ્ગદર્શનથી વિરુદ્ધ અથવા આપ્યો તેને સમ્યગ્દષ્ટિ જીવ પૂરેપૂરો અટકાવનારા હોય છે. જેમ સમુદ્રનું ખારું પાણી અપનાવવા પ્રયત્ન કરે છે. ગંગાના શુદ્ધ જળને ખરાબ કરે છે તેમ. આમ, ચારે આ નવ તત્ત્વોનું જ્ઞાન અને આચરણ એ પહેલી પ્રકારની શ્રદ્ધા એ અડસઠ બોલ (સજઝાય) ની પહેલી શ્રદ્ધા છે. ચાર છે. હવે બીજી શ્રદ્ધા વિષે કહે છે : જેમણે સમકિત હવે ત્રણ લિંગ વિષે કહે છે : લિંગ એટલે પ્રાપ્ત કરીને પોતાના આત્માને શુદ્ધ કર્યો છે અને ચિહ્ન - સમકિતીમાં કેવાં કેવાં કેવાં ચિહ્નો-સ્વભાવ બીજાના આત્માઓને શુદ્ધ કરવાના રસ્તા બતાડે છે વગેરે હોય છે તેની વાત આવે છે. એવા મુનિરાજોની સેવા સમકિતી જીવ કરે છે. એમને પહેલું લિંગ શ્રત અભિલાષા કહ્યું છે. એટલે વંદન કરે છે અને એમની પાસેથી ઉપદેશ પામી પોતે કે સાચા સમકિતીને તીર્થકર ભગવંતોએ કહેલી પણ એવા થવા પ્રયત્ન કરે છે. મુનિરાજ જેવા અન્ય વાણીની વાતો-શાસ્ત્રો જાણવાની તીવ્ર ઇચ્છા હોય જ્ઞાનીઓને પણ એ માન આપે છે અને સેવા કરે છે. છે, જેથી તે તેમના જેવા થવા પ્રયત્ન કરે. શ્રુત પ્રત્યે હવે ત્રીજી શ્રદ્ધા અંગે કહે છે : અપાર પ્રીતિને લીધે એ એમાં ડૂબેલો રહે છે. પરિણામે સમ્યગદર્શનમાંથી ભ્રષ્ટ થયેલી હોય તેવી વ્યક્તિઓનો મોક્ષ સુધીનો માર્ગ એને સમજાય છે. સાથ અન્યને પણ ભ્રષ્ટ કરે છે. અન્ય મતથી કે બીજી સાચા સમકિતીને સાચા ધર્મનું સ્વરૂપ રીતે સમ્યગદર્શનથી વંચિત થઈ જાય તે પોતાના જાણવાના અત્યંત ભાવ હોય છે, એને ધર્મ પ્રત્યે આત્માનું નુકસાન તો કરે છે અને સાથે સાથે અન્ય અતૂટ રાગ હોય છે. આ બીજાં લિંગ – ધર્મ પ્રત્યેના આત્માઓને પણ શુદ્ધ માર્ગમાંથી ખસેડી અશુદ્ધ માર્ગે રાગનું ચિહ્ન છે. જેમ ભૂખ્યા માણસને સારું ખાવાનું અજ્ઞાનને માર્ગે લઈ જાય છે અને જિનેશ્વર ભગવાન મળે અને, જેવા ભાવ જાગે તેવા ભાવ આ લિંગથી પ્રત્યેના પૂજ્યભાવને છોડાવી નાખે છે. માટે ધર્મ પ્રત્યે જાગતા હોય છે. સમ્યગદર્શન પ્રાપ્ત કરેલા અથવા પ્રાપ્ત કરવાની હવે ત્રીજા લિંગ વિષે કહે છે કે સાચા ઇચ્છાવાળાઓએ આવા જીવોથી દૂર રહેવું જોઈએ, સમકિતીને સાચા દેવ-ગુરુ પ્રત્યે અત્યંત આદરભાવ એમ કહ્યું છે. સમકિતથી ભ્રષ્ટ થયેલા જીવો કેવા હોય છે એટલે એમની વૈયાવચ્ચ - સેવા કરવાનો હોય છે? તો કહ્યું છે કે તેઓ પરિગ્રહથી અસંતુષ્ટ, ઈન્દ્રિયોના વિષયોમાં લોલુપ, મદ્ય-માંસનું સેવન મોકો મળે ત્યારે તે અત્યંત આનંદિત થાય છે. એમનાં ચરણકમળને વંદન કરી એમની દરેક પ્રકારે સેવા કરનારા, લુચ્ચા, હૃદયમાં દુષ્ટ ભાવવાળા, મોંઢે મીઠાં અને અંતરમાં કપટી, દુષ્ટ બુદ્ધિવાળા, મમત્વવંત, કરવા એ પ્રયત્ન કરે છે. એમાં આળસ કે પ્રામાદ કદાગ્રહી વગેરે વગેરે દુર્ગુણોથી આવી ભ્રષ્ટ વ્યક્તિ કરતો નથી. ગુરુને માટે આહાર-વિહારની વ્યવસ્થા હોય છે એટલે એનાથી ચેતતા રહેવું એમ કહે છે. કરવામાં હરખથી એ રચ્યોપચ્યો રહે છે, અને સાચા દેવના ચરણકમળની પૂજા-વંદન કરીને એમના હવે ચોથી શ્રદ્ધા વિષે કહે છે : જૈન દર્શન | ઉપદેશને ગ્રહણ કરવા માટે સદાય તત્પર રહે છે. સિવાયના બીજા દર્શનોનો ત્યાગ કરવાનો કહે છે – જેવા કે બૌદ્ધમત, સાંખ્યમત, જૈમીનીય, નૈયાયિક, - આમ કુલ સાત બોલ - સઝાય વિષે આપણે વિશેષિક. ચાર્વાક વગેરે અને તાપસ. કલિંગી વગેરે અત્રે જોયું. બાકીના બોલ વિષે હવે પછી વિચારીશું. - જૈન દર્શનથી વિપરીત એવા બધા સંગનો ઉત્તમ (ક્રમશઃ) | દિવ્યધ્વનિ જન્યુઆરી - ૨૦૧૧ ૧૦. Page #14 -------------------------------------------------------------------------- ________________ પરમનો સ્પર્શ - ૨૫ છે ભતકાળની કેદ ઉક છે કે છે છે પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ જેમ તોફાની અશ્વને વશમાં લેવા માટે કુશળ સમગ્ર જીવન પર પ્રભુત્વ ભોગવવા માંડે છે. સવાર જુદી જુદી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે, નાનકડા મોહની લહેરમાંથી વાસનાનો એ રીતે તોફાની, બેકાબુ, ચંચળ, અતિ ઉત્પાદક મહાસાગર સર્જાય છે. ક્રોધનાં કેટલાંક બીજમાંથી એવા મન પર સંયમ મેળવવા માટે સાધકે ભિન્ન ગુસ્સાનું વટવૃક્ષ ઊભું થઈ જાય છે. નાનીશી ભિન્ન સાધના-પ્રક્રિયા અપનાવવી પડે છે. લોભની લાલચ મોટાં ષડયંત્ર કે કૌભાંડ સુધી દોરી સામાન્ય માનવી ભાગ્યે જ કોઈ એવો વિચાર કરે જાય છે. આથી અહર્નિશ, હરદમ જાગૃતિ એ છે કે મારે મારા મનને કેળવણી આપવાની સૌથી મહત્ત્વની વાત છે. કોઈ ચોર પેસી ન જાય આવશ્યકતા છે. વાસ્તવમાં જેમ બુદ્ધિની કેળવણી તે માટે ચોકીદાર ચોવીસે કલાક ચોકીદારી કરે છે, જરૂરી છે. તનની કેળવણી જરૂરી છે, ત્યારે મનને એ જ રીતે માણસે મનની ચોવીસે કલાક ચોકીદારી કેળવણી આપવાની તો એ બંને કરતાં વિશેષ કરવી જોઈએ. આવશ્યકતા છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના મનનો વ્યક્તિ પોતાના મનને જોશે અને કેળવશે ઘડવૈયો બની શકે છે, પરંતુ બહુ ઓછી એટલે ખ્યાલ આવશે કે આ મન કેટલું ચંચળ અને વ્યક્તિઓને એવો ખ્યાલ હોય છે કે મારે મારા અસ્થિર છે. મોટાભાગની વ્યક્તિઓનાં મન અતિ મનના શિલ્પી બનવા માટે પુરુષાર્થ કરવાનો છે. ચંચળ હોય છે. એ અમુક કામ કરવાનો વિચાર મારા મનમાં જાગતા ભાવોને વિવેકપૂર્વક આકાર કરે છે અને પછી કામ શરૂ થાય એ પહેલાં એ આપવાનો છે અને એનું આચરણમાં રૂપાંતર અંગે નકારાત્મક, નિરાશાજનક કે વિરોધી વિચાર કરવાનું છે. મનમાં જાગતા મલિન વિચારોને દૂર કરવા લાગે છે અને પ્રારંભ પહેલાં જ કાર્યની રાખવાના છે અને શુભ વિચારોને સર્વ દિશાએથી પૂર્ણાહુતિ કરી દે છે. કેટલીક વ્યક્તિઓ એવી પ્રાપ્ત કરવાના છે. હોય છે કે જે આંખો મીંચીને કામ શરૂ કરી દે છે, કારણ એટલું જ છે કે મન શુભ ભાવને પણ પછી એનું મન એની સામે અનેક તર્ક-કુતર્કનાં ગ્રહણ કરે છે. તેટલી જ ત્વરાથી અશુભ વિચારને બંડ જગાવે છે અને એ અધવચ્ચેથી કામ છોડી દે પકડી લેતું હોય છે. એ વિચાર સારો હોય કે છે. કેટલાક કાર્ય પૂર્ણ કરે છે, પણ સમગ્ર કાર્ય ખરાબ હોય, ઈષ્ટ હોય કે અનિષ્ટકારી હોય, કિંતુ પૂર્ણ કર્યા પછી એનું મન વિચારે છે કે આ કાર્ય જે વિચાર ચિત્ત ગ્રહી લે છે, તે મનમાંથી છૂટતો કરવા જેવું હતું કે નહીં ? અને પછી શેષ આયુષ્ય કે દૂર થતો નથી, મન એ વિચારને પોતાની પાસે આવું કાર્ય કરવામાં જિંદગી વેડફી નાખી એનો રાખીને પંખી જેમ તણખલાં ભેગા કરીને માળો વસવસો અનુભવે છે. રચે છે તેમ એ વિચારોને ઘૂંટે છે અને ધીરે ધીરે - કોઈપણ કાર્ય કે ધ્યેય તરફ જતાં પૂર્વે એના એ વિચાર માત્ર મન પર જ નહીં, કિંતુ એના પ્રારંભ પર્વે સો ગળણે ગાળીને પાણી પીવું જોઈએ. | દિવ્યધ્વનિ , જાન્યુઆરી - ૨૦૧૧ ૧૧. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઘણીવાર મનને પોતાને અમુક કાર્ય કરવું હોય એની શક્તિ કેન્દ્રિત થવાને બદલે વિકેન્દ્રિત બની એટલે એને માટે બહાનું શોધતું હોય છે. કોઈ જશે. મન ક્યારેક ઈશ્વરભક્તિમાં જ ચાલ્યું જશે કારણ ઊભું કરીને પોતાના કાર્યને સાચું ઠેરવવા અને ભક્તિ કરતાં કરતાં વચ્ચે જનસેવા માટે દોડી પ્રયાસ કરે છે. પરિણામ એ આવે છે કે માણસની જશે. વળી સેવા કરતી વખતે મનમાં એવો વિચાર મોટાભાગની શક્તિઓ એના મનની આ આવે કે શિક્ષણનું કામ પણ કરી લઉં એટલે એ ગડમથલોમાં નષ્ટ થઈ જાય છે. આવું બહાનાબાજ, શિક્ષણ આપવા દોડી જશે. અહીં દરેક વિચાર ભાગેડુ મન એક સમયે એક મત કે વિચારની અત્યંત ઉમદા છે, દરેક કાર્ય સારું છે, પરંતુ દરેકની તરફેણમાં વિચારે છે, તો થોડાક સમય પછી એની પાછળ દોડવા જતાં ક્યાંયના રહીએ નહીં એવી વિરદ્ધમાં દલીલો અને તર્ક લડાવે છે અને પછી પરિસ્થિતિ ઊભી થાય છે અથવા તો શક્તિ ઘણી આવા સામસામા વિચારો કરીને પોતે જ પોતાની વહેંચાઈને તિતબિતર થઈ જાય છે. જાતને અને સાથોસાથ મનને થકવી નાખે છે. આ જિંદગીમાં તમારે કયો “રોલ” આથી કોઈપણ પ્રશ્ન અંગે કેવું વલણ અપનાવવું ભજવવાનો છે તે નક્કી કરો અને પછી એ મુજબ એ અંગે પહેલાં મનને ઉચિત રીતે ઘડવું પડે છે. કામ કરો. અભિનયની ઉત્તમ શક્તિ ધરાવતો કોઈ પોતાની સામેના પ્રશ્ન અંગે સાધકે તટસ્થ કુશળ અભિનેતા ફિલ્મ કે નાટકમાં પોતાને કયા દૃષ્ટિએ વિચારવું જરૂરી બને છે અને પછી કોઈ પ્રકારની ભૂમિકા ભજવવાની છે તે નિશ્ચિત કરી એક વિચારને સ્વીકારીને સંકલ્પબદ્ધ બનીને ચાલવું લે છે. એને નાયકની ભૂમિકા ભજવવાની હશે તો પડે છે. એ વિચાર કરે છે કે ઈશ્વરની ભક્તિમાં એ ભૂમિકા ભજવતી વખતે એ ખલનાયકની જીવન ગાળું કે લોકસેવામાં જીવન પસાર કરું? ભૂમિકા ભજવવાનો વિચાર નહીં કરે અને એ વિચાર કરે છે કે યોગ્ય માર્ગે કમાણી કરીને ખલનાયકની કામગીરી સોંપાઈ હશે તો એ પોતાના સુખેથી નિદ્રા ભોગવું કે પછી કૌભાંડ કરીને પાત્રને વફાદાર રહીને કામગીરી કરશે. એમાં વચ્ચે રાતોરાત ધન એકઠું કરું? એ વિચારે છે કે થોડીક નાયકની કામગીરી નહીં બજાવે. આપણે પણ તાકાત બતાવીને વિરોધીને ખામોશ કરી દઉં કે વિચારવું જોઈએ કે આ જીવનમાં આપણી ભૂમિકા પછી સામી વ્યક્તિને સમજાવવાની કોશિશ કરીને કઈ છે ? અને એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. સમાધાન કરી લઉં. આમ બે અંતિમો મનમાં આને માટે સ્વસ્થ ચિત્તે જીવનધ્યેયનો વિચાર કરવો ચાલતા હોય ત્યારે ઘણો ઊંડો વિચાર કરવો જોઈએ અને મનની પ્રત્યેક વિચારધારાને એ ધ્યેય જોઈએ. પ્રતિ લઈ જવી જોઈએ. આવું ધ્યેય નક્કી થાય ઈષ્ટ કાર્ય અને અનિષ્ટ કાર્ય વચ્ચેનો ભેદ એટલે વ્યક્તિને ખ્યાલ આવશે કે કયા કાર્ય માટે તારવવો તો સરળ છે, પરંતુ ઈશ્વરની પ્રાર્થના કરું એ નિર્મિત થયો છે. કઈ બાબતમાં એણે એની કે ગરીબની સેવા કરું એ વચ્ચે ઠંદ્ર ઊભું થાય શક્તિ કેન્દ્રિત કરવાની જરૂર છે. કયા રસ્તે પોતાના ત્યારે એનો ઉકેલ મેળવવો મુશ્કેલ હોય છે. આવે મનને લઈ જવાનું છે. આ સઘળી બાબતોનો વખતે તમારું મન એક સાથે ઘણી બાબતો અંગે વિચાર કરશે. સક્રિય રીતે વિચાર કરવા લાગશે અને પરિણામે આ કાર્યમાં આપણી ભીતરમાં બેઠેલો | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuu ૧૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મા મદદરૂપ થઈ શકે, એ આત્માનો અવાજ કોઈ સામાન્ય સરકારી કર્મચારી હોય, ઘરની ચાર આપણને માર્ગદર્શક બની શકે, પણ સવાલ એ છે દીવાલોમાં જીવતી ગૃહિણી હોય કે કંપનીનો કોઈ કે એ આત્માનો અવાજ સાંભળવાની ફુરસદ ઉચ્ચ અધિકારી હોય, આ બધાંનાં કાર્યો ભિન્ન આપણી પાસે છે ખરી ? કે પછી આપણું મન હોવા છતાં સહુના મનની દોડ સમાન હોય છે. એણે જન્માવેલા તરંગોમાં એટલું બધું ડૂબેલું છે કે સામાન્ય માનવીને પૂછશો તો કહેશે કે મન ખૂબ એને આત્માનો અવાજ વિશે સાંભળવાની તો શું, ઠેકડા મારે છે અને કેટલાય ઘોડા દોડાવે છે. કોઈ કિંતુ એ વિશે વિચારવાની ય ફુરસદ નથી. શું આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે સરળ છે, પણ મનને વશ કરવું મહાકઠિન છે. આપણા પોતાના અવાજને આપણે સાંભળી શકતા નિરક્ષરને કે સાક્ષરને, સામાન્ય કે અસામાન્યને, નથી ? મનમાં વારેવારે જાગતા જુદા જુદા પ્રકારના ગરીબને કે અમીરને – બધાને મન મૂંઝવતું હોય તરંગોને યોગ્ય દિશામાં વાળવાની શક્તિ આપણા છે, કારણ કે એમાં એક પછી એક આવતા ભૂતકાળ આત્માનો અવાજ ધરાવે છે. આવો આત્માનો અને ભવિષ્ય વિષયક તરંગો સહુને પરેશાન કરતા અવાજ ભગવાન બુદ્ધ કે મહાત્મા ગાંધીએ હોય છે. સાંભળ્યો હતો અને એમણે પ્રવર્તમાન મારા કુટુંબના એક વડીલને મારે વિશે સતત વિચારધારાથી સાવ વિરુદ્ધ એવા પોતાના આત્માના એ દુઃખ રહે છે કે એમના પુત્રની સગાઈના અવાજને નિર્ભીક્તાથી પ્રગટ કર્યા હતાં. આજથી પ્રસંગમાં હું હાજર રહી શક્યો નહોતો. આ દુ:ખનું એકસો વર્ષ પહેલાં લખાયેલા ‘હિંદ સ્વરાજ' માં સ્મરણ એમને વધુ વેદનાદાયી એ માટે લાગે છે કે ગાંધીજીએ જે વિચારો આપ્યા, તે એમના તેઓ એ પૂર્વે મારા પુત્રની સગાઈ વખતે ઉપસ્થિત આત્માના અવાજને અનુસરીને લખ્યા હતા. રહ્યા હતા. એ પછી તો વર્ષોનાં વહાણાં વાઈ મનના તરંગોમાં અથડાતી, ફંગોળાતી અને ગયાં. જેમની સંગાઈ થઈ, એમનાં લગ્ન થયાં ઉછળકૂદ કરતી વ્યક્તિને આત્માના અવાજની અને એમને ત્યાં સંતાનો પણ થયાં, પરંતુ હજી કલ્પના પણ આવતી નથી. મન નચાવે તેમ પેલા વડીલ સગાઈના પ્રસંગની ગેરહાજરી ભૂલ્યા નાચનારને પોતાના આત્માના અસ્તિત્વનો નથી અને જયારે જયારે મળે ત્યારે એ દુ:ખ પ્રગટ અહેસાસ પણ થતો નથી. એનું મન જુદાં જુદાં કર્યા વિના રહી શકતા નથી. એમનું મન વિચારોમાં, એક વક્ષ પરથી બીજા વૃક્ષ પર વાનર ભૂતકાળની એ ઘટનામાંથી બહાર નીકળી શકતું કૂદકો મારે આ રીતે, કુદકા, લગાવતું હોય છે નથી. એક અર્થમાં કહીએ તો એમને સતત એ અને અંતે હારી-થાકી જતું હોય છે. આવે સમયે દુ:ખદ પ્રસંગનું સ્મરણ કરવાની ‘આસક્તિ થઈ મારે તમને પૂછવું છે કે આજકાલ તમે કેટલા મનના ગઈ છે. તરંગોમાં વ્યસ્ત છો? કે પછી વિચારોમાં, ધંધોમાં, વ્યક્તિની ઉંમર જેમ વધતી જાય છે, તેમ તર્ક-કુતર્કોમાં અને સંકલ્પ-વિકલ્પમાં વ્યસ્ત રહેવું તેમ એ ભૂતકાળમાં વધુ ને વધુ જીવતો રહે છે. એ તમારી આદત બની ગઈ છે ? બગીચામાં લટાર મારશો, ત્યારે વાતો કરતાં વૃદ્ધો એકધારી રીતે ચીલાચાલુ કારકુની કરતો એમના જુવાનીના દિવસોની જ વાતો અને | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuu ૧૩. Page #17 -------------------------------------------------------------------------- ________________ ઘટનાઓ વર્ણવતા હોય છે. જે નોકરીમાંથી નિવૃત્ત ઘટનાને તમે યાદ કરો છો, એ જ રીતે ઘણી વાર થયાને વર્ષો વીતી ગયાં, એ નોકરીના અતીતની માણસને ભૂતકાળની પ્રથાઓ અને જીવનશૈલીનું વાત ચાલતી હોય છે. કોઈને ભૂતકાળની ઘેલું લાગે છે. એ આજના યંત્રોનો આંધળો વિરોધ સોંઘવારીનું સતત સ્મરણ થાય છે, તો કોઈને કરે છે અને પ્રાચીન પરિસ્થિતિનો પૂર્ણ રૂપે પુરસ્કાર ભૂતકાળમાં ખરી ખાનદાની દેખાય છે. આવી કરે છે. એ જમાનો અત્યંત સારો, સુખી, ઉત્કૃષ્ટ વ્યક્તિ વર્તમાનમાં શ્વાસ લેતી હોય છે, પણ જીવતી હતો અને આ જમાનો દરેક રીતે ખોટો, દુઃખમય ભૂતકાળમાં હોય છે. અને નિકૃષ્ટ છે એમ સતત માને છે. જોકે એના ભૂતકાળની આ સ્મૃતિઓ એમના ચિત્ત પર જીવનવ્યવહારમાં જોઈએ તો આધુનિક એવી સવાર થઈ જાય છે કે સવારથી રાત સુધી ટેકનોલોજીનો એ વિરોધ કરતો હોવા છતાં શાહી સતત એ સ્મૃતિઓને વાગોળતા રહે છે. એમને અને કલમને બદલે એ પેન વાપરતો હોય છે. આસપાસની દુનિયા દેખાતી નથી અને દેખાય છે. શીતળાની રસી લેતો હોય છે અને ગાડાંને બદલે તો પણ એ અત્યંત દુઃખી દુનિયા લાગે છે. આવા વાહનમાં મુસાફરી કરતો હોય છે. ભૂતકાળનો બોજ લઈને જીવનારા લોકો એક જ આ બધું હોવા છતાં એનું પ્રાચીનતા-પ્રિય ઘરેડમાં જીવન વ્યતીત કરતા હોય છે. એમના ચિત્ત તો સતત એમ કહ્યા જ કરશે કે ભૂતકાળ ચિત્ત પર ભૂતકાળ છવાયેલો હોય છે. વર્તમાનમાં સારો હતો અને આ વર્તમાનકાળમાં તો આખી બનતી ઘટના વિશે વિચારવાને બદલે ભૂતકાળમાં દુનિયા વંઠી ગઈ છે. આમ, જીવન અને વિચાર બનેલી એ પ્રકારની ઘટનાનું ક્રમબદ્ધ સવિસ્તૃત બંનેમાં ભૂતકાળ ઘેરી વળે છે, ત્યારે વ્યક્તિ નવા વર્ણન-સ્મરણ કરે છે. વિચારો કે મૌલિક ચિંતનથી દૂર ચાલ્યો જાય છે. ચિત્તની આજુબાજુ ભૂતકાળ ઘેરો ઘાલે છે, (ક્રમશઃ) તેવી સ્થિતિમાં વર્તમાન વિસરાઈ જાય છે અને ( રત્નકણિકાઓ. ભવિષ્ય શૂન્ય બની જાય છે. આને કારણે વ્યક્તિનું જીવનમાં નાપાસ ભલે થાઓ, પણ નાસીપાસ ચિત્ત નવા વિચારોને ગ્રહણ કરી શકતું નથી અને ક્યારેય ન થતા. નવી પરિસ્થિતિને પામી શકતું નથી. કોઈ પ્રણયની એક વાત નિશ્ચિત છે કે આ જગતમાં બધું | ઘટના બને તો વર્તમાનની એ ઘટનાને વખોડીને અનિશ્ચિત છે. (અનિત્ય ભાવના) પોતાના ભૂતકાળના સમયમાં બનેલી પ્રણયકથાનું આપવું-લેવું એ જગતનો વ્યવહાર છે, આપણે મહિમાગાન કરશે. એવું આપવું કે પાછું આવે ત્યારે ગમે. હસતા રમતા જીવો, જગત બદલાઈ જશે, આવી અતીતની અવિરત સ્મૃતિ વ્યક્તિના માથે ભાર લઈ ફરશો, તો જીવન કરમાઈ જશે. જીવનની તાજગીનો નાશ કરે છે અને નવા વિચારો • જીવનમાં વિશ્વાસ એવા પર મૂકજો કે એ મૂક્યા આવતાં અટકાવે છે. ભૂતકાળની આ સ્મૃતિઓને પછી તમારો શ્વાસ અધ્ધર ન રહે. બહુ પંપાળવાનું છોડી દો. જે સમય વીતી ગયો શરીર માટે બે ફેકટરી ફાયદાકારક - મગજમાં છે, તે સમયને સંઘરવાનું અને સ્મરવાનું છોડી આઈસ ફેકટરી અને મોઢામાં સુગર ફેકટરી. દો. જેમ ભૂતકાળમાં તમારા જીવનમાં બનેલી સંકલનઃ ગુલાબચંદ ધારશી રાંભિયા દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu) ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મનંદિ આચાર્ય રચિત આ “એકqસમતિ'નું આચમન (ક્રમાંક-૬) ( 8 કે છે , & પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાદ) ક ક ક ક ક છે કે આ “અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુ:ખ સ્વભાવને પામે. હવે શ્લોક ચોસઠમાં સામ્ય પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ, તથા પ્રિય શબ્દના એકાર્યવાચક શબ્દો આચાર્યદેવ આપે છે. છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ સાર્થ દ્વાચ્યું સમાધિશ યોજાશેતો નિરોધનમા માટે પ્રાણીમાત્રનું પ્રયત્ન છે. પ્રાણીમાત્રનું એવું શોષયો રૂતે મવન્વેવાર્થવારા: II૬૪il. પ્રયત્ન છતાં પણ તેઓ દુઃખનો અનુભવ કરતાં અર્થાત્ : સામ્ય, સ્વાથ્ય, સમાધિ, યોગ, દૃષ્ટિગોચર થાય છે. કવચિત્ કંઈક સુખના અંશ ચિત્તનિરોધ, શુદ્ધોપયોગ આ બધા શબ્દ એક જ કોઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તોપણ અર્થના વાચક છે. એક શબ્દના અનેક અર્થો થાય દુઃખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે. છે તેમ એક અર્થ માટે અનેક શબ્દો મળે છે. જેમ પ્રાણીમાત્રને દુ:ખ અપ્રિય હોવા છતાં, વળી તે કમળ શબ્દ માટે અનેક સમાનાર્થી શબ્દો છે - મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં તે દુ:ખ મટતું પંકજ, જલજ, નીરજ, કજ, પદ્મ વગેરે તેવી રીતે નથી, તો પછી તે દુઃખ ટળવાનો કોઈ ઉપાય જ સમતાભાવ વાચક અનેક શબ્દો છે. જેમ સર્વ નહીં એમ સમજાય છે; કેમ કે બધાનું પ્રયત્ન સરિતા સાગરમાં સમાય, બધા જ પ્રેમ “મા” ના નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ, પ્રેમમાં સમાય, બધાના પગલા હાથીના પગલામાં એમ અત્રે આશંકા થાય છે. તેનું સમાધાન આ સમાઈ જાય તેમ બધા આત્મવાચક શબ્દો શુદ્ધ પ્રમાણે છે : દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી, આત્મભાવમાં સમાઈ જાય છે. બધા અર્થો આત્માર્થ તે થવાનાં મૂળ કારણો શું છે અને તે શાથી મટી પ્રેરક બની રહે છે. શકે તે યથાર્થ ન સમજાવાથી, દુ:ખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોવાથી શબ્દોના અર્થો - ભાવ અને તેમાંથી દુ:ખ મટી શકતું નથી.” પરમકૃપાળુ દેવે પત્રક પૂર્ણપ્રચુર રુચિ સાથે ભાવભાસન રૂપ થાય. અંતે અનુભવમાં સમાય તે વિચારીએ. પ્રથમ સાયમ્ ૭૫૯ માં દુ:ખનું સ્વરૂપ અને તેનું સમાધાન અને પ્રયત્નમાં અયથાર્થતા વગેરેની સ્પષ્ટતા આ અપૂર્વ અર્થાતુ સમતાભાવ. સમ્ સાથે ભાવવાચક નામ વાણીમાં કરી છે. બનતા સામ્ય શબ્દ બને છે. આત્મસ્થિતિમાં રહેનાર ઉપાસક સમત્વ-સામ્ય ભાવે છે. શ્રીમદ્ શ્રી “પદ્મનંદિ પંચવિંશતિઃ' ગ્રંથના ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના શ્લોક-૪૮ માં એ ક–સપ્તતિ પ્રકરણની આશિક સૂક્ષ્મ સમત્વ-સામ્યભાવને યોગ કહ્યો છે - વિચારણાથી અંતર્મુખદશાની વિશેષતા જીવ અનુભવી શકે છે. શ્લોક ત્રેસઠમાં કહ્યું કે આત્મા योगस्थ कुरु कर्माणि सङ्ग त्यक्ता धनज्जय । આરાધનાનો ઉપાય એક માત્ર સામ્યભાવ છે. સિધ્ધસિદ્ધયો: સમો ભૂત્વા સમવં યોજા: ૩nતે | આત્મધર્ય રાખવું અથવા કેળવવું, જેથી આત્મા હે ધનંજ્ય ! તું આસક્તિનો ત્યાગ કરીને | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ uuuuuuuuuuuuuuuuuuuu ૧૫ | Page #19 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિ પ્રાપ્ત થાય કે અસિદ્ધિ પ્રાપ્ત થાય – બંનેમાં ૩ર૪ માં કહે છે “ચો તરફ ઉપાધિની જવાલા સમતાભાવ રાખીને યોગમાં સ્થિત થઈ કર્મ કર. પ્રજવલિત હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ સમત્વ તે યોગ છે. જે કંઈ કર્મ કરવામાં આવે પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમજ્ઞાની તેનું ફળ અનુકૂળ મળે કે પ્રતિકૂળ મળે – બંનેમાં વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ સમભાવ રહેવો તે સમતા કહેવાય છે. આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, સ્વાસ્થં - સ્વાશ્રયતા, આત્મનિર્ભરતા અર્થ એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય થાય છે. આત્મા સ્વાશ્રિત છે. સ્વતંત્ર છે. અને છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય સ્વાધીન છે. સ્વભાવમાં પરાધીનતા હોઈ શકે નહિ છે.” પત્રાંક ૩૨૯ ના આ શબ્દો ઘણા જ શ્રી સહજાનંદ સ્વામીના કવિત્તમાં છે - પ્રયોગશીલ છે, “જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દેખા આતમરામ. કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે ; તથાપિ હોતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા કયા કામ, અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે દૂર હટો પરકૃત પરિણામ, સહજાનંદ રહું અભિરામ. ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે.” આ સમાધિ તે સામ્યભાવ છે. આત્મા નિષ્કામ, નિશ્ચલ છે. જ્ઞાતાદેષ્ટા રૂપે સદા બિરાજમાન આત્મનિર્ભર તત્ત્વ છે. યુન્ ધાતુ પરથી યોજ: શબ્દ બન્યો છે. સ્વાશ્રયતામાં આનંદ, આનંદ અને આનંદ છે. હું આત્મા સાથે સંબંધ જોડાઇ જાય તે યોગ છે. કેવળ પૂર્ણાનંદનો નાથ છું. છલોછલ, લબાલબ પરમકૃપાળુદેવે પત્રાંક ૮૧૪ માં સમજાવ્યું છે કે શાશ્વતસુખનો સાગર છું. સહજ અને નિરૂપાધિક “શ્રી હરિભદ્રાચાર્યે “યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ આનંદનો નાથ છું. પરમ પ્રકૃષ્ટ, પ્રચૂર, પાવન, સંસ્કૃતમાં રચ્યો છે. “યોગબિંદુ’ નામે યોગનો બીજો પૂર્ણ, પરિપૂર્ણ સુખકંદ અવિનાશી આત્મા છું. ગ્રંથ પણ તેમણે રચ્યો છે. હેમચંદ્રાચાર્યો પરાધીનને સ્વપ્નમાં સુખ નથી. જ્યારે સ્વાધીન ‘યોગશાસ્ત્ર' નામે ગ્રંથ રચ્યો છે. શ્રી હરિભદ્રત પદાર્થમાં દુઃખસુખના દ્વન્દ નથી. યોગદષ્ટિસમુચ્ચય” ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં સમાધિ શબ્દ સમ્ + X + થ થી બન્યો શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. છે. સ્વમાં સ્થિતિ તેને સમાધિ કહે છે. યોગશાસ્ત્રમાં શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્વતની ભૂમિકાઓમાં અષ્ટાંગ કહ્યો છે. યમ-નિયમ-આસન-પ્રાણાયામ બોધતારતમ્ય તથા ચારિત્ર સ્વભાવનું તારતમ્ય પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પતંજલિ મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર ઋષિએ પણ યમનિયમસંયમસનWTUTયામ કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી પ્રત્યાદરથારVITધ્યાનમાઉથતિમw: કહ્યાં છે. તે ગ્રંથમાં પ્રકાર્યું છે. યમથી માંડીને સમાધિ પર્યત ક્રમિક માર્ગે જીવાત્મા આગળ વધે છે. પરમ અષ્ટાંગ યોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ કપાળ દેવ પટાંક પ૬૮ માં લખે છે કે નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘યોગદષ્ટિસમુચ્ચય' માં આત્મસ્વભાવપરિણામરૂપ સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા શ્રી તીર્થકર ‘અસમાધિ' કહે છે.” તથા પત્રાંક - યોગ્ય છે.” પરમકૃપાળુદેવ લખે છે, “શ્રી તીર્થકર | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ : ૧૬. Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્માને સંકોચવિકાસનું ભાજન યોગદશામાં માને ઉપયોગે ધર્મ, ક્રિયાએ કર્મ અને પરિણામે છે તે સિદ્ધાન્ત વિશેષે કરી વિચારવા યોગ્ય છે.” બંધ. નિમિત્તાધીન વૃત્તિ ફરી કરી ચલિત થઈ જાય વ્યાખ્યાનસાર – ૨ આંક ૧૧ માં કહે છે, “કષાયથી છે. અચળ અને ગંભીર ઉપયોગ રાખ. - અહીં યોગનું ચલાયમાનપૂર્ણ થાય છે. યોગનું શુદ્ધ ઉપયોગની આચાર્યદેવ વાત કરે છે. તેથી ચલાયમાનપણું તે “આસ્રવ', તેથી ઉલટું તે આત્મસ્થ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. સંવર'.” ત્રિકાળ આત્માની શુદ્ધતા તે શુદ્ધ ઉપયોગમાં સમાવેશ પામે છે. રેતનિરોધનમ્ - ચિત્તનિરોધ. શ્રી પતંજલિ ઋષિએ પ્રથમ સૂત્ર આપ્યું – વિત્તવૃત્તિનિરોધ: તિ એ કાર્યવાચક શબ્દોને સ્વીકારીને યોગ : 1 ચિત્તની વૃત્તિને સમજણપૂર્વક રોકવી તે સમતાભાવને વિસ્તૃત અર્થમાં સ્વીકારવાની દૃષ્ટિ યોગ છે. ચેતનિરોધનમ્ - અર્થાત્ ચિત્તમાં થતાં આચાર્યદેવની છે એવું પ્રતિભાસિત થાય છે. પૂજ્ય વિકારીભાવો તેને અટકાવવાં. સમજણપૂર્વક જે જે બેનશ્રી ચંપાબેન કહે છે, “આત્મારૂપી પરમપવિત્ર ભાવો ચિત્તમાં ઉપસ્થિત થાય છે તેને અટકાવવાં. તીર્થ છે. તેમાં સ્નાન કર. આત્મા પવિત્રતાથી ભરેલો છે. તેની અંદર ઉપયોગ મૂક. આત્માના ગુણોમાં પ્રિય કે અપ્રિય, નિંદા કે સ્તુતિ, સુખ કે દુ:ખ જે જે તરબોળ થઈ જા....... શુદ્ધોપયોગથી બહાર ભાવો વિભાવદશામાં ઉત્પન્ન થાય છે તેને દમનથી આવીશ નહીં. શુદ્ધોપયોગ તે જ સંસારથી ઉગરવાનો નહિ, શમનથી પણ નહિ પણ દહનના રૂપે માર્ગ છે. શુદ્ધોપયોગમાં ન રહી શકે તો પ્રતીત તો સ્વીકારવા. ચિત્તની વૃત્તિને સૂક્ષ્મતાથી જોઈને, યથાર્થ રાખજે જ. જો પ્રતીતમાં ફેર પડ્યો તો સંસાર જાણીને, વિચારીને તે વૃત્તિનો વિરોધ કરવો. તેમાં ઊભો છે.” સમજણ હોવાથી સાક્ષીભાવે જીવ રહી જાય અને કર્મક્ષય થઈ જાય - મોક્ષદશામાં જીવાય જાય, એવી સંસારનો નાશ કરવો હોય તો સમતારસનું વિશિષ્ટતા ચિત્તનિરોધમાં સમજાય છે. રસપાન, તેમાં જ વૃત્તિ-રુચિ રહ્યા કરે. આત્મામાં જ રતિ-પ્રીતિ અને પ્રતીતિની ભાવના રહે, આત્મા શુદ્ધોપયોગ : - શુદ્ધ ઉપયોગ. આત્માનો પ્રત્યે વલણ અને ખેંચાણ રહ્યા કરે, આત્માની જ શુદ્ધ ભાવ. જે આત્માના આશ્રયે થાય છે તેને સાચવણીના ભાવ સેવ્યા કરાય, સર્વત્ર આત્મસમત્વ શુદ્ધોપયોગ કહેવાય છે. ઉપયોગ બે પ્રકારે કહ્યાં. પ્રતિ ભાવ સહજપણે વળ્યા જ કરે તો સમતાભાવ (૧) દ્રવ્ય ઉપયોગ, (૨) ભાવ ઉપયોગ. દ્રવ્યજીવ, સધાય છે. પત્રાંક - ૩પરમાં પરમકૃપાળુદેવની ભાવજીવ. દ્રવ્યજીવ તે દ્રવ્ય મૂળપદાર્થ છે. ભાવજીવા અધ્યાત્મગિરા કહે છે, “કંટાળાનું કારણ આપણું તે આત્માનો ઉપયોગ ભાવ છે. આ વાત ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત ઉપદેશછાયા અંક પાંચમાં સમજાવી છે. પત્રાંક - થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય ૭૮ માં કૃપાળુદેવ લખે છે, “શુદ્ધ ઉપયોગની જો છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત અને ઉપાર્જન કર્યા ન હોય એવાં કર્મ ભોગવવામાં મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદૃષ્ટિ પ્રવચન છે.” પત્રાંક - ૩૭ માં લખે છે, “ઉપયોગ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે.” ચરણકમળ છે; તે પણ કહી જાઉં છું.” (ક્રમશઃ) દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૧૭. Page #21 -------------------------------------------------------------------------- ________________ ક8િ શ્રી આનંદઘન ચોવીશી કડક ક ર ક ટ ક : અશોકભાઈ પી. શાહ ક ક લોક દ ક ક ક , (ગતાંકથી ચાલુ) ભવ્ય, જો ! તું તો સિંહનું બચ્ચું છે – પરમાત્માની શ્રી સુમતિનાથ સ્તવન નાતનો છે અને અજ્ઞાનવશ આ બહિરાત્મણારૂપ ઘેટાંઓના ટોળામાં કેમ ભળી ગયો છે ? અનંત યોગીશ્વર આનંદઘનજીએ બહિરાત્મા, ઐશ્વર્યનો સ્વામી આમ અજ્ઞાન-અંધકારવાળી દરિદ્ર અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું, પણ અવસ્થામાં કેમ રખડી રહ્યો છે? હવે જાગૃત થા સાધક જીવ એટલેથી કેમ સંતોષ માને ? એ તો અને રાગ-દ્વેષ-વિકારોની મલિનતા છોડીને, આનંદઘનજી જેવા મહાપુરુષ પાસેથી એ પણ અત્યંત શાંત થઈ તારા સ્વરૂપમાં સ્થિરભાવ કર. અપેક્ષા રાખે જ કે મારે તો અંતરાત્મા બની ત્યાગ-વૈરાગ્ય-ઉપશમના બળે બહિરાત્મપણાને પરમાત્મપદ પ્રાપ્ત કરવું છે અને આપની જેમ તજી દે, બહારની દોડ થંભાવી દે અને આનંદના ઘન બનવું છે, તો કૃપા કરી એ માટેનું અંતરાત્મામાં સ્થિર થા, તો તું અનંત સુખનો સ્વામી માર્ગદર્શન કરાવો. આવા અત્યંત ઉત્સાહી અને થશે. સંવેગને પામેલા મુમુક્ષુને હવે આનંદઘનજી તે અંતરાત્મામાં સ્થિર થવા માટેના બે ઉપાય પદપ્રાપ્તિની વિધિ બતાવતાં કહે છે : હવે આનંદઘનજી બતાવે છે, જેમાં ધ્યાનમાર્ગ અને બહિરાતમ તજી અંતર આતમા - ભક્તિમાર્ગનો સુમેળ કર્યો છે. એક તો છે - રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; “પરમાતમનું આતમ ભાવવું” . પરમાત્માની પરમાતમનું હો આતમ ભાવવું, ભાવના, ધ્યાન અને બીજું – “આતમ અર્પણ આતમ અર્પણ દાવ સુજ્ઞાની. સુમતિ ૫ દાવ” - સદ્ગુરુ પ્રત્યે આત્મસમર્પણરૂપી દાવ શબ્દાર્થ : બહિરાત્મપણાને તજી દઈ અંતર લગાવવો. આત્મસ્વરૂપમાં સ્થિર થઈ, પરમાત્મપદની સાધક જીવની સાધના પૂર્ણતાના લક્ષે, આત્મામાં ભાવના ભાવવી, જે માટે પરમાત્મપદના લક્ષે હોય છે, કારણ કે એ તેનું આત્મઅર્પણતાનો દાવ લગાવવો, ઉપાય કરવો. અંતિમ ધ્યેય છે. પૂર્ણતાના લક્ષે તેનો અંશ એવું (થિરભાવ = સ્થિર ભાવ, દાવ = ઉપાય, સાધન) અંતરાત્મપણું પ્રગટે છે. તે લક્ષને સાધવા પરમાત્માનું ધ્યાન, પરમાત્માના સ્વરૂપની ભાવના ભાવાર્થ: સ્વાભાવિક સમજાય એવી વાત તેની સાધનાનું એક અગત્યનું અંગ બને છે. તે છે કે ઊંચા પદની પ્રાપ્તિ માટે નીચા પદને છોડવું ધ્યાન પરમાત્માની શાંત મુદ્રાનું કે તેમના ગુણોના પડે. પરમાત્મપદ માટે પહેલાં અંતરાત્મા બનવું ચિંતવનરૂપે, તેમના નામસ્મરણરૂપે કે તેમના પડે અને તે માટે બહિરાત્મપણું છોડવું જ પડે. ચરિત્રપ્રસંગોનું થઈ શકે. જિનપદ-જિનપદજ્ઞાની પુરુષો અત્યંત કરુણા લાવી આપણી જિનપદની એકલશે, અત્યંત ભક્તિસહિત, નિરંતર સહજ જ્ઞાનાનંદ સ્વરૂપ તરફ જવા પ્રેરે છે કે હે ભાવના કરવાથી નિજપદમાં લીન થઈ જવાય છે. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuu ૧૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના સવિકલ્પ ધ્યાનના વારંવારના અભ્યાસથી ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી કોઈ ધન્ય પળે નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે. શકતો નથી.” ગીતા, ધ્યાન, વ્યવના ભેદ મટી જતા ભવ્ય જીવ બસ, આ ‘સત્પષના ચરણકમળની નિજસ્વરૂપમાં સરકી જઈ અંતરાત્મા બને છે, વિનયોપાસના” તે જ છે “આતમ અર્પણતારૂપ સમ્યક્દષ્ટિ જ્ઞાની બને છે. પ્રભુધ્યાનનું અવલંબન દાવ' - અંતરાત્મા બનવાનો સરળ ઉપાય, જે આમ સાધનામાં અતિ ઉપયોગી હોવાથી શ્રીમદ્જીના વચનામૃત પ્રમાણે પરમાત્મધ્યાવન આનંદઘનજી કહે છે “પરમાતમનું હો આતમ કરતાં પણ વધુ અગ્રસ્થાન પામે છે. આનંદઘનજીએ ભાવવું” અનેક મહાત્માઓએ આ જ વાતનું સ્તવનની શરૂઆત “સુમતિ ચરણકજ આતમ સમર્થન કર્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજી હાથનોંધ ૨/૨ અરપણા” થી કરી હતી અને હવે અંતમાં પણ માં કહે છે : “સર્વજ્ઞપદનું ધ્યાન કરો.” તો શ્રી એને જ આત્મસ્થિરતાના ઉપાય તરીકે બતાવે છે. દેવચંદ્રજી મહારાજ કહે છે : પરમાત્માના ધ્યાન વડે નિર્વિકલ્પ ધ્યાનનો (૧) “પ્રભુજીને અવલંબતા, અભ્યાસ કરીએ, પરંતુ તે જો સપુરુષના આશ્રય નિજ પ્રભુતા હો પ્રગટે સુખરાય.” વિના હોય તો ધ્યાન તરંગરૂપ થઈ પડે અથવા તો (શ્રી ઋષભજિન સ્તવન) કોઈ કલ્પિત ધ્યાન, કંઈક પ્રકાશ, કંઈક જયોતિના (૨) “ઈણીપરે વિમલ જિનરાજની વિમલતા, દર્શન કે શરીરમાં થતાં કંઈક રોમાંચને પણ ધ્યાનમન મંદિરે જેહ ધ્યાવે, આત્માનુભવ માનવાની ભૂલ જીવ કરી બેસે. સ્વછંદ અને અહંકાર મોક્ષમાર્ગમાં સૌથી મોટા ધ્યાન પૃથકૃત્વ સવિકલ્પતા રંગથી, વિનો છે, જે જીવને નિજકલ્પનાથી “હું જ્ઞાની ધ્યાન એકત્વ અવિકલ્પ આવે.” છું, હું જાણું છું, હું સમજુ છું” એ આદિ અહંકાર | (ગતચોવીશી-શ્રી વિમલ જિન સ્વતન) કરાવી સંસારમાં વધુ રખડાવે છે. આ અહંકારરૂપી આ જ પરમાત્મધ્યાન વડે શબરીના હૃદયમાં મહાશત્રુનો નાશ કરવામાં કોઈ અમોઘ શસ્ત્ર હોય તો રામ પહેલેથી જ વસી ગયા હતા, ભલે દર્શન તો તે છે, “આતમ અર્પણતા” – એટલે શ્રીમદ્જીએ વર્ષો પછી આપ્યા. આ જ પરમાત્મ ભાવનાથી કહ્યું છે તેમ સટુરુષ પ્રત્યે પરમ દૈન્યત્વ, પરમ મીરાં માટે પરોક્ષ શ્રીકૃષ્ણ ગોપીઓની જેમ પ્રત્યક્ષ વિનય પૂર્વક તેમના ચરણકમળની સેવના. થયા હતા અને આ જ પરમાત્મ ભાવનાથી ક્રિકેટના સારા ખેલાડી થવા માટે તેના કોચને આનંદઘનજીએ ભક્તિસભર હૃદયે તીર્થંકર અર્પણ થવું જ પડે. ધનવાન થવું હોય તો ધનિકને ચોવીશીની રચના કરી. અર્પણ થવું જ પડે. જે પી.એચ.ડી. થયા હોય તેના હવે આનંદઘનજી જે “આતમ અર્પણ દાવ' ગાઈડન્સ વગર યુનિવર્સિટી પણ તમને પી.એચ.ડી. ની વાત કરે છે તેના સંદર્ભમાં શ્રીમદ્જીએ આંક- ની ડીગ્રી ન આપે. જો દુન્યવી કામોમાં અર્પણતાનું ૬૨ માં આપેલ વચનામૃત અહીં ધ્યાનમાં લેવા આટલું મહત્ત્વ હોય તો સર્વોત્કૃષ્ટ એવા યોગ્ય છે કે, “પરમાત્માને ભાવવાથી પરમાત્મા પરમાત્મપદની પ્રાપ્તિ માટે એક સદ્ગુરુને અર્પણ થવાય છે; પણ તે ધ્યાવન આત્મા પુરુષના થવું જ પડે એ સ્વાભાવિક સમજાય એવી વાત છે. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuu ૧૯. Page #23 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત્ પરમાત્મા અત્યારે દૂરસ્થ હોવાથી જ સરળ છે. માત્ર તેમના દાસાનુદાસપણે રહેવાથી કોઈ પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યે આત્મઅર્પણતાનો દાવ પોતાનું બહિરાત્મપણારૂપ અસ્તિત્વ ઓગળતું જાય લગાવીએ તો તેમાં સહજપણે લઘુત્વભાવ અને છે. તેમના સ્વરૂપનું અચિંત્ય માહાભ્ય આવવાથી દૈન્યતાનો ભાવ આવવાથી અહંકારને ચોટ લાગે તેમના પ્રત્યે સ્વાભાવિકપણે અપૂર્વ ભક્તિ ઊપજે છે. આતમ અર્પણતા એટલે “આણાએ ધમ્મો, છે, જેના ફળસ્વરૂપે ભક્ત પણ ભગવાન થવા આણાએ તવો.” બહિરાતમતા તજી અંતરાત્મામાં તરફના ડગ માંડી શકે છે. આનંદઘનજીએ બોધેલા સ્થિર થઈ અને અંતે પરમાત્મા બનવાનો આ ‘આતમ અર્પણ દાવ', એક એવો દાવ છે કે દઢનિશ્ચયી સાધક, તે માટેના સર્વોચ્ચ ઉપાય તરીકે જેનાથી બધાં પાસા પોબાર અને જીવ સંસારને આત્મઅર્પણતાને સ્વીકારી તન, મન, ધનથી જ્યારે કિનારે આવી જાય છે. આ દાવ જો એકવાર જીવ સદૂગુરુદેવની આજ્ઞા પ્રમાણે ચાલે છે, ત્યારે સદૂગુરુ લગાવે તો અનંતભવનું સાટું આ ભવમાં જ વળે પણ તેના દોષો બતાવી, તે ટાળવાના સચોટ છે. ઉપાયો બતાવી તેના જીવનમાં ક્રાંતિ સર્જે છે. આવા ભક્તિમાર્ગથી જ્ઞાનમાર્ગ કેવો ખુલ્લો સદ્ગુરુનું સાન્નિધ્ય તેના અહંકારના ચૂરેચૂરા કરી થાય છે અને તેનું કેવું અલૌકિક ફળ મળે છે તેની નાખે છે. વાત હવે અંતમાં આનંદઘનજી કરે છે : - શ્રી રામકૃષ્ણ પરમહંસના એક ભક્ત જે આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ‘માસ્ટર’ તરીકે ઓળખાતા, તે જ્યારે શરૂઆતમાં ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની; શ્રી રામકૃષ્ણને મળ્યા ત્યારે પોતાની વિદ્યાનો પરમ પદારથ સંપત્તિ સંપજે, અહંકાર લઈને આવ્યા હતા. શ્રી રામકૃષ્ણ તેનામાં પાત્રતા જોઈ એટલે તુરત તેના અહંકાર પર ઘા આનંદઘન રસ પોષ, સુજ્ઞાની. મારવા માંડ્યા – આ રીતે બોલીને કે : “અરે ! - સુમતિ ૬. તમે લગ્ન કરી નાખ્યા છે? અરેરે ! તમને છોકરાં શબ્દાર્થ: આત્મઅર્પણતા એ વસ્તુનો વિચાર પણ છે? – “તમારી પત્ની શું ભણી છે ? (જવાબ કરીએ તો ભ્રાંતિરૂપ મતિનો દોષ ટળી જાય. - તે અભણ છે) - “તો શું તમે મોટા ભણેલા ? શુદ્ધાત્મારૂપ પરમ પદાર્થની સંપત્તિ સંપ્રાપ્ત થાય, કોરે પસ્તકિયું જ્ઞાન શું કામનું ?” - આમ અનેક જેથી આનંદથી ભરપૂર આત્મસ્વરૂપના રસનું વેધક વચનો સાંભળતા “માસ્ટર' નો અહંકાર પોષણ મળે. (ભરમ = ભ્રમ, ભ્રાંતિ; મતિદોષ = ઓગળતો ગયો, પછી શ્રી રામકૃષ્ણ જ્યારે સાકાર- બુદ્ધિનો દોષ, કુમતિ; પરમ પદારથ = પરમ પદાર્થ, નિરાકાર બ્રહ્મના ગૂઢ રહસ્યો સમજાવ્યા ત્યારે શુદ્ધાત્મા; સંપજે = પ્રાપ્ત થાય; પોષ = પોષણ) તેમને લાગ્યું કે હું કંઈ જ જાણતો નથી અને શ્રી ભાવાર્થ : આત્મઅર્પણતાના સ્વરૂપનો રામકૃષ્ણ અભણ છતાં ‘બધું જ જાણે છે અને બરાબર વિચાર કરી જીવ જો તે પ્રમાણે પુરુષ તેમને અર્પણ થઈ ગયા. પ્રત્યે અપૂર્વ ભક્તિથી નિષ્કામપણે અર્પણ થાય સદ્ગુરુને આત્મ-અર્પણતા એ જ તો છે તો મતિજ્ઞાનનાં બધા દોષો ટળી જતાં બુદ્ધિ નિર્મળ ભક્તિમાર્ગ; જેમાં બહુ બુદ્ધિની જરૂર નથી, માટે થાય છે. કુમતિજ્ઞાન સુમતિજ્ઞાનમાં પલટાઈ જતાં | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ . ૨૦ Page #24 -------------------------------------------------------------------------- ________________ અનાદિની દેહાધ્યાસરૂપ ભ્રાંતિ ટળે છે અને ઈન્દ્ર-નરેન્દ્ર પણ જેના માટે તલસે છે તેવો સમ્યજ્ઞાનનો પ્રકાશ ઉદય થાય છે. ભક્તિમાર્ગથી સ્વરૂપના અનુભવમાંથી ઝરતો નિજાનંદની આ રીતે જ્ઞાનમાર્ગ ખુલ્લો થાય છે. તેથી જ મીઠાશથી ભરપૂર રસનો સ્વાદ ઈન્દ્રિયાતીત શ્રીમદ્જીએ ભક્તિને સર્વોપરી માર્ગ કહ્યો છે અને હોવાથી તે વાણીનો વિષય નથી, તેમ છતાં સંતોએ કહ્યું છે : તે અનુભવરસને યથાશક્તિ આ રીતે વાણીમાં પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે; મૂક્યો છે : સબ આગમભેદ સુઉર બસે ” છે એવો અજર અમીરસ જે પીયે. તેના નેણ ને વેણ પલટાય, અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે હરિરસ પીજીયે ..... (પ્રીતમ) આત્મઅર્પણ દાવથી ભ્રાંતિ ટળી જતાં ભવનિવૃત્તિરૂપ બને છે. આવા અંતરાત્માને “પરમ પસલી ભરીને રસ પીધો, પદારથ સંપત્તિ સંપજે” - પરમ પદાર્થ એવો જે હરિનો રસ પૂરણ પાયો, શુદ્ધાત્મા, તેના અનંત શુદ્ધ ગુણોની સંપત્તિ સંપ્રાપ્ત રામસભામાં અમે રમવાને ગ્યા'તાં થાય છે. કેવી છે આ સંપત્તિ ! (નરસિંહ) - “ખરચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન છે રસ દેવ નિરંજન કો પિવહી, દિન બઢત સવાયો.” (મીરાં). ગહિ જોગ જુગજુગ સો જીવહી. લાખ વિનાના લેખા નહિ, ને પાર (શ્રીમદ્ રાજચંદ્ર) વિનાની છે પૂંજી; યોગીશ્વર આનંદઘનજીએ અનંત ઉપકાર કરી બહિરાત્મામાંથી અંતરાત્મા અને ક્રમશઃ હોરવું હોય તો હોરી લેજો, કસ્તૂરી છે સુંઘી; પરમાત્મા બનવાનો માર્ગ કંડારી આપ્યો. આપણી અમે તો રામનામના વેપારી ....... અંદર જ પડેલી આત્મ-સંપત્તિનું ભાન કરાવ્યું. (નરસિંહ મહેતા) એમણે બતાવેલ માર્ગે ચાલી, આનંદઘન સ્વભાવનું આનંદઘન રસ પોષ” રસપાન કરી આપણા આત્માને શુદ્ધતાનું પોષણ આનંદના પીંડ એવા આત્મસ્વરૂપના આપતા રહીએ એવી દૃઢ ભાવના સહિત આ અનુભવરસના ઘૂંટ પીને આ જ્ઞાનીપુરુષને - સ્તવનની વિચારણા અહીં વિરામ પામે છે. આત્મસ્વસ્થતાને વધારનારું એવું દિવ્ય પોષણ મળે સ્તવનના અર્થ-ભાવાર્થમાં ક્યાંય પણ છે કે તેનું વીર્યબળ સંયમમાર્ગે પ્રવર્તી થોડા જ આ જ આનંદઘનજીના આશયથી કંઈપણ વિપરીત લખાયું ભવોમાં કેવળજ્ઞાન અને અનંત સુખરૂપ સંપત્તિને હોય તો અનંત પુરુષોની સાક્ષીએ મન, વચન, તો ઉપલબ્ધ કરે છે, જેની આગળ ત્રણ લોકની સંપદા કાયાથી ક્ષમાયાચના કરું છું. પણ તુચ્છ ભાસે છે. આ આનંદઘન રસ કંઈ “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” જીભથી ચખાય તેવો નથી તે તો માત્ર અતીન્દ્રિય અનુભવ છે – “રસસ્વાદત સુખ ઊપજૈ, અનુભવ (ઈતિ શ્રી સુમતિનાથ સ્તવન) યાકો નામ.” etty દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ કત્રિ વ્યવસ્થાની અવ્યવસ્થા પણ એક જ છે ક ક ક ર છેક ચંદ્રહાસ ત્રિવેદી ૯ થી હs હ હ હ હ હ હા, થૉમસ આલ્વા ઍડિસન વીસમી સદીના તો તે આખા ઘરમાં ઊડતી રહે અને ઍડિસન તેને અગ્રણી વિજ્ઞાની તો ખરા જ પણ સાથે સાથે મોટા શોધતા કેટલીય વસ્તુઓને ઊંચી-નીચી કરી વિચારક હતા. એક વાર તેમના મનમાં કોઈ પ્રશ્ન ફંગોળતા રહે. ક્યારેક મહત્ત્વની કોઈ ચબરખી ન પકડાઈ જાય પછી જ્યાં સુધી તેનો ઉકેલ ન મળે મળે તો ઍડિસન પરેશાન થઈ જાય. તેમનું આ ત્યાં સુધી તેમનું મન તેની જ ગડમથલમાં રહેતું દુ:ખ ન સહેવાતાં એક વાર તેમની પત્ની ઍડિસન હતું. દરમિયાન તેમને કંઈ વિચાર આવે કે કોઈ માટે ડાયરી લઈ આવ્યાં. તેમાં જુદાં જુદાં વિષયો કંઈક કહે તો તેને તે એક કાગળની ચબરખીમાં માટે અલગ વિભાગીકરણ થયેલું હતું અને સામાન્ય લખીને આમતેમ ક્યાંક મૂકી દેતા. જો તે ખુરશી- | બાબતો લખવાનાંય કેટલાંક પાનાં હતાં. તેમણે ટેબલ પર બેઠેલા હોય તો ટેબલ ઉપર કોઈક ઍડિસનને આ ડાયરી આપીને કહ્યું, “હવે તમે ચોપડીની નીચે કે તેની બેવડમાં તે ચબરખી મૂકી આ ડાયરી હંમેશાં હાથવગી રાખો અને તેમાં જ દે. ક્યારકે ટેબલના ડ્રોઅરમાં ચિઠ્ઠી નાખી દે. લખતા રહેજો, જેથી તમને ચિઠ્ઠી-ચબરખી પથારીમાં હોય તો ઓશિકા નીચે ચબરખી ખોવાયાની મૂંઝવણ ન થાય.” દબાવી દે. આ યોજના પ્રમાણે થોડાક દિવસો તો બધું આ ટેવ તેમને એટલી બધી ફાવી ગઈ હતી બરોબર ચાલ્યું, ઍડિસન ખુશ થઈ ગયા. તેમની કે હરતાં-ફરતાં કે અન્ય સાથે વાતચીત કરતાં પત્ની માટે પણ કામ સરળ થઈ ગયું. પરંતુ તેમને કંઈ પણ યાદ આવે કે સૂઝે તો તુરત જ તે યોગાનુયોગ એવું બન્યું કે એક દિવસ આખી ડાયરી ટપકાવી દેતા અને પછી જ્યાં ત્યાં તે આ નોંધો જ ઍડિસને ક્યાંક મૂકી દીધી. તેમાં કેટલાય મૂકી દેતા. પરિણામે તેમના આખા ઘરમાં ચિઠ્ઠીઓ- દિવસની નોંધો હતી કે જે ઍડિસને જોવાની હતી. ચબરખીઓ આમતેમ ઊડતી જ રહેતી હતી. ડાયરી જડે નહીં. ઍડિસન પરેશાન થઈ ગયા. તેમની પત્ની અવારનવાર આ બધી ચબરખીઓ ડાયરી શોધવા માટે આખું ઘર ઉપર-તળે કરી ભેગી કરી પછી તેનું વર્ગીકરણ કરીને અલગ પાડે. નાંખ્યું. દરમિયાન કેટલીય ભાંગફોડ થઈ. વિજ્ઞાનની મહત્ત્વની લાગતી નોંધોને અલગ એટલામાં ઍડિસનની પત્ની આવી પહોંચ્યાં. તારવીને ટેબલ ઉપર મૂકે, અન્ય બાબતની નોંધો ઍડિસને પોતાનો બધો ગુસ્સો તેમના ઉપર ઠાલવતાં ટ્રમાં મૂકે. સામાન્ય વ્યવહારને લગતી ચબરખીઓ કહ્યું કે આ ડાયરી જ મારી મુશ્કેલીઓનું કારણ પુસ્તક નીચે દબાવી રાખે અને તદ્દન નિરર્થક છે. ડાયરી ન હોત તો બેચાર ચબરખીઓ ખોવાઈ લાગતી ચબરખીઓને ફાડી નાંખે. હોત. પણ આ ડાયરીમાં તો કેટલીય નોંધો હતી. જો ઍડિસનની પત્ની થોડાક દિવસ માટે તારું માનીને હું પસ્તાયો. હું જેમ કરતો હતો તેમ બધી ચિઠ્ઠીઓ અને ચબરખીઓને સંભાળી ન શકે મને કરવા દીધું હોત તો આવી દશા ન થાત. દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૨. Page #26 -------------------------------------------------------------------------- ________________ પત્નીએ શાંતિથી ડાયરી શોધી કાઢી અને રહેવાય એવો આગ્રહ રાખવા જતાં તમે દુઃખી તે ઍડિસનના હાથમાં મૂકતાં કહ્યું, “હવે હું ક્યારેય થશો અને અન્યને દુઃખી કરી મૂકશો. તમારા તમારા કામમાં સલાહ-સૂચન નહીં આપું. તમને સ્વજનોને તે જેવા છે તેવા સ્વીકારી લેશો તો જે ઠીક લાગે તેમ કરતા રહેજો. અવ્યવસ્થા એ જ તમને અને તેમને આનંદ આવશે. તમારી જીવનરીત છે. વ્યવસ્થા તમને નહીં ફાવે.” તેનો અર્થ એ નથી કે પરિવર્તન નિરર્થક કહે છે કે ત્યારપછી ઍડિસનની પત્નીએ છે. પરંતુ પરિવર્તન આવશ્યક હોય ત્યાં જ તેનો ઍડિસનની અંગત બાબતોમાં ક્યારેય રસ લીધો આગ્રહ રાખવો. જે પરિવર્તનથી જીવન કૃત્રિમ નહીં અને તેણે પોતાની આગવી રીતે જીવન બની જાય, જેને કારણે વ્યક્તિનું વ્યક્તિત્વ જ જીવવાનું શરૂ કરી દીધું. મરી જાય તે પરિવર્તનને શું કરવાનું ? કોઈનાય માણસ જે છે તે જ તે છે. તે જ રીતે જીવતો નિર્દોષ આનંદને ક્યારેય છીનવી લો નહીં. બાળક હોય તે રીત જ તેને પસંદ આવે છે અને તે રીતે જેમ રમે છે તેમ તેને મોટે ભાગે રમવા દો તો તેને તે વધારે સુખી રહે છે. તેની રીતથી અન્ય કોઈને વધારે આનંદ આવશે. સ્વજનોને પણ ઝાઝી નુકસાન ન થતું હોય તો તેને બદલવા તમે કોશિશ રોકટોક ન કરશો. તેમ કરવા જતાં તમે અપ્રિય ન કરો. તેને બદલવા જતાં તમેય દુઃખી થશો થઈ પડશો. આજે માણસ આંતરિક રીતે દુઃખી છે અને તેય દુ:ખી થશે. તમારી સોના જેવી વાત કારણ કે તે તેના સ્વભાવમાં જીવતો નથી. સ્વભાવ પણ તેને માટે ત્રાસજનક થઈ પડે. જે તમારે માટે એટલે સ્વચ્છંદ નહીં. સ્વભાવ એટલે સહજ જીવન. ઈષ્ટ છે તે અન્ય માટે બોજારૂપ બની શકે. આ પ્રકૃતિ પ્રસન્ન છે કારણ કે તે તેના સ્વભાવમાં પ્રવર્તે જગતમાં અને જીવનમાં બધું સાપેક્ષ છે એ વાત છે. જ્ઞાનીઓએ તો સ્વભાવને ધર્મ કહ્યો છે. ક્યારેય ન ભૂલો. આમ જ જીવાય અને તેમ જ ( ભલે કરજે) પૈસો મેળવો તો ભલે મેળવજો, પણ નીતિથી મેળવજો. સમૃદ્ધિ ભેગી કરો તો ભલે કરજો, પણ સેવા કરુણાની કરજો. ભજન કરો તો ભલે કરજો, પણ ભાવપૂર્વક કરજો. ફરજ બજાવો તો ભલે બજાવજો, પણ નિઃસ્વાર્થ ભાવે બજાવજો. મોહ ઉપજે તો ભલે ઉપજે, પણ તે પર અંકુશ રાખજો. હિંસા કરો તો ભલે કરજો, પણ હિંસાની જ હિંસા કરજો. ભૂતકાળ ગયો તે ભલે ગયો, ભૂતકાળના દુઃખો ભૂલી જજો. વર્તમાન જીવો છો તો ભલે જીવજો, ભવિષ્યને સુધારવા જીવજો.. “કમલકાન્ત’ પ્રેષકઃ કાંતિલાલ જોઈતારામ પટેલ દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu) ૨૩. Page #27 -------------------------------------------------------------------------- ________________ કભિ તો તમે ચોક્કસ સુખી છો... 8 : : : : : : : ધૂની માંડલિયા : ક ક ક ક ક ક ક ક ) જો દુ:ખ છે તો સુખ પણ છે જ. સુખને દયા આદિથી પ્રફુલ્લિત હોય ત્યારે સાત્ત્વિક સુખનો શોધો નહીં, દુ:ખનો અભાવ જ સુખની અનુભૂતિ અનુભવ થાય છે. જ્યારે હૃદય, પ્રેમ-કરુણાથી છે. જેણે સુખનું રહસ્ય જાણી લીધું તે પરમાત્માનો છલકવા માંડે ત્યારે તેને તમામ વ્યવહારોમાં સુખ આનંદલોક પામી લે છે. રાત અને દિવસ અલગ જ દેખાવા માંડશે. આ ઉચ્ચતમ અવસ્થા છે. પ્રેમઅલગ નથી. બંને એક જ છે. અલગ દેખાય છે કરણા કોઈ એક જ વ્યક્તિ પ્રતિનો ઉષ્માભર્યો એ આભાસ છે. સત્ય એ છે કે પ્રકાશની ગેરહાજરી વ્યવહાર નથી - એ અવસ્થામાં તમામ માટે એ એ અંધકાર છે અને અંધકારનો અભાવ જ પ્રકાશ સરવાણી વહેતી રહે છે જ્યારે ભીતર પ્રેમમય છે. કારણ કે પ્રકાશનો સ્ત્રોત - મૂલાધાર તો સતત | હશે ત્યારે પરમાત્માની ચોવીસે કલાક હાજરી હશે. પ્રકાશમય જ છે. સૂર્યલોકમાં પ્રકાશ જ પ્રકાશ છે. એવો પ્રેમ એ મોહ નથી કે કોઈ આસક્તિ નથી. તમે જ્યારે પણ દુ:ખી હોવાનો અનુભવ કોઈ સૂક્ષ્મ સ્વાર્થ પણ નથી કે કોઈ બંધન નથી. કરો છો ત્યારે તમે મોટેભાગે દુ:ખ નિવારવાના કેવળ પરમાત્માની કૃપાનો ઓચ્છવ હશે. ઉપાયો વિશે જ વિચારો છો પણ ક્યારેય દુ:ખ જયારે આપણે બાળક હતા ત્યારે મુગ્ધતા, વિશે કે દુ:ખના મૂળગત કારણો વિશે વિચારો વિસ્મય, સહજતા જ આપણી મૂડી હતી. બીજી છો ? તમે જન્મ્યા ત્યારે દુ:ખી હતા ? કેવળ કોઈ મૂડી હોઈ શકે તેવો વિચારશુદ્ધાં નહોતો. નચિંતતા હતી. કોઈ દુ:ખ નહોતું - કોઈ શત્રુ કે સ્પર્શનું ગણિત અકળ હતું. સ્પર્શ સહજ હતો. મિત્ર નહોતો. માત્ર તમે હતા અને તમારું સુખ આનંદના મહિનામાં તેનું સ્થાન પણ નહોતું. હતું. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ “મારું શું વિકાર, આકાર ન લેતો. આજે વિકારનાં બધાં જ અને મારે શું” નો ભાવ ભીતરમાં ઘૂંટાવા લાગ્યો. બારણા ખુલ્લાં છે પરંતુ પ્રેમાળ સ્પર્શનો અવકાશ શત્રુ જન્મથી નથી હોતા. શત્રુ આપણે ઊભા કર્યા. નથી. ઉંમર વધતાં આપણે મેળવવા જેવું ગુમાવતા અન્ય શત્રુ તો એટલું નુકસાન નથી પહોંચાડતો જઈએ છીએ અને રાખ જેવું સાચવતા રહીએ જેટલું નુકસાન આપણે જ આપણને પહોંચાડીએ છીએ. દુઃખ નિવારવાના ઉપાયો શોધવાને બદલે છીએ. આનંદનું સૌથી સૂક્ષ્મરૂપ સુખ છે. સુખના આવી પડેલાં દુઃખનાં બીજ શું છે તે શોધવાનો પણ બે સ્તર છે - તનસુખ અને આત્મસુખ. તનનું સુખ બાહ્ય છે, જેમાં શરીર ઉપરાંત આપણી અને ભગવાનની વચ્ચે આપણી શરીર સાથે જોડાયેલ ધનની ભૂખ, સન્માનની અસરળતા ઊભી રહી જાય છે. આપણા દુ:ખોનું ઇચ્છા, પુત્ર-પૌત્ર, સુખ-દુઃખનો અનુભવ આદિનો મૂળ કારણ આ છે. અસરળ હોવું એટલે કપટી સમાવેશ થાય છે. આત્મસુખ એ ભીતરની સમૃદ્ધિ હોવું. શબરી રામની કૃપા પામી તેનું રહસ્ય એની છે. જ્યારે મન સંતોષથી તૃપ્ત હોય, પ્રેમ, કરુણા, ઋજુતામાં સમાયેલું છે. બીજાને છેતરવાની દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૨૪. Page #28 -------------------------------------------------------------------------- ________________ ભૌતિકવચ અને સારા સોના માણસની ક્ષમતા જેમ જેમ વધવા માંડે તેમ તેમ દુઃખનું ઘાસ ફૂટવા અને ફાલવા માંડે છે. નરસિંહ વિચારબિંદુ ) મહેતાએ ‘કપટરહિત” એવા વૈષ્ણવજનનો મહિમા રાહ અનેક હૈ, કિંતુ મંઝિલ તો એક હૈ, એટલે જ ગાયો છે. ઋજુ માણસ માટે સત્યાચરણ વિશ્વાસ અનેક હૈ, કિંતુ દેવ તો એક હૈ; પ્રયત્નસાધ્ય નહીં, સહજસાધ્ય હોય છે. કોઈ કિતના હી ભટકે, અન્જાન રાહો પર, સુખી બનવાની પહેલી શરત એ છે કે માન્યતા અનેક હૈ, કિન્તુ સત્ય તો એક હૈ. આપણા સુખમાં સમાજનો પણ ભાગ છે એમ વિચારવું. તે જો કોઈ ચીજ આપણી થઈને આપણી | પાની કા યે બુદબુદા કીસી સમય ફૂટ જાયેગા, પાસે રહેલી હોય તો તે છે બીજાને આપણે જે ઔદારિક શરીર હૈ યહ, ન જાને કબ છૂટ જાયેગા; આપ્યું છે. સ્વાર્થી બની પોતાના જ સુખની ચિંતા સંસારકી કોઈ ચીજમેં ન લુભાના મેરે પ્યારે ભાઈ, કરવી એ દુઃખી થવાનો સારામાં સારો રસ્તો છે. યે બસાયા સંસાર છોડ, તુજે કાલ લૂંટ જાયેગા. માનવીય સંવેદનાને એક બાજુ મૂકી માત્ર ભૌતિક સમૃદ્ધિ મેળવવાના ઝાવા નાખતો માણસ વીતરાગ તારો રાગ, મુજને વીતરાગી બનાવશે, પ્રેત જેવો ભાવશૂન્ય અને લાગણીશૂન્ય જ ગણાય જિનરાજ તારો જય, મુજને જગદીશ બનાવશે; - એ દુ:ખી જ હોય. સાદા અને સાત્ત્વિક જીવનનો પરમાત્મા તારો પંથ, મુજને પરમપદ અપાવશે, ધૂળિયો માર્ગ જ સાચો માર્ગ, બાકી સોનાનો- ગુરુકૃપાનું ગુંજન, મુજને મોક્ષપદ અપાવશે. સંપત્તિનો માર્ગ લાંબા ગાળે ખોટનો માર્ગ છે. સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા | ફૂલોને અત્તરનું પદ પામવાને ભાગના આપણા સંબંધો કાચના હોય છે. એને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે, નંદવાઈ જતાં વાર નથી લાગતી. દુઃખનું મૂળ થવા બાંસુરી વાંસના ટુકડાને કારણ આપણો આપણી જાત સાથેના બટકણો આખા શરીરે વિંધાવું પડે છે; સંબંધ છે. જે માણસ પાસે પોતાનું કશુંક હોય | | પથ્થરને પણ પ્રતિમા બનવાને એને બહારના કશાય પર ઝાઝો મદાર બાંધવો તીક્ષ્ણ ટાંકણાથી ટોચાવું પડે છે, પડતો નથી. સમાધિનો સ્વાદ લેવા સાધકને કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે ટાટા સંયમની સાધનામાં જોડાવું પડે છે. છો. ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે બિરલા છો – હા, તમે સુખી કહેવાઓ, ચોક્કસ. | આપણું જ્ઞાન દરેક પ્રસંગમાં સમાધાન કરતું રહે, આપણું દર્શન દૃષ્ટાભાવને દઢ કરનારું બને, વસંત આને પર પુષ્પ કી કલી ખીલ જાતી હૈ, આપણું ચારિત્ર સંચિત કરેલા કર્મનો યદિ ચાહ હૈ તો સચ્ચી રાહ ભી મીલ જાતી હૈ; આતમ કી શક્તિ કો કૌન નહીં જાન સકતા, ક્ષય કરવામાં ઉપયોગી થાય, આતમ કે શુદ્ધ અધ્યવસાયસે, આપણું તપ કર્મની ભેખડ તોડવામાં નિમિત્ત બને. | મોહકી દીવાલ ભી તૂટ જાતી હૈ. ) - પ્રેષક : ભાવિકા રજનીભાઈ પારેખ | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૨૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ ક8 ધર્મધ્યાન ભટ્ટ ક ક ક ક ક ક ક ક ક મધુભાઈ પારેખ ક ક ક ક ક ક ક ક શીક “જ્યાં લાગી આત્મા તત્ત્વ ચિન્યો નહીં, દેહમાં જેની સ્થિતિ છે તે આત્મા-ચૈતન્ય આ બધી જ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” પ્રવૃત્તિ, દેહ દ્વારા કરે છે. આટલી પ્રાથમિક સમજ સૌરાષ્ટ્રની ભૂમિનાં સંતકવિ શ્રી નરસિંહ સાથે ધર્મધ્યાન કરવું જરૂરી છે – અનિવાર્ય છે. બીજો મહેતાએ ધર્મધ્યાનમાં પ્રવૃત્ત પ્રત્યેક સાધકને પ્રશ્ન સાધકને એ થવો જોઈએ કે આ ધર્મધ્યાન કર્યાથી લાલબત્તી ધરીને ચેતવ્યા છે. ધર્મધ્યાન પ્રાય, પ્રત્યેક લાભ કોને થશે? અર્થાતુ દેહને કે આત્માને ? જો મનુષ્ય શ્રદ્ધાથી કરતો જોવા મળે છે. પછી તે ગમે દેહના લાભ માટે આવી ક્રિયા થતી હશે તો આત્માને તે જાતિ કે ક્ષેત્ર (પ્રદેશ) નો હોય. પોતાની માન્યતા લાભ થવાનો નથી. જેમ કે કેટલાક યોગના વર્ગમાં અનુસાર કોઈ એક સંપ્રદાય, ગચ્છ કે મતના અમુક પ્રકારે આસન, મુદ્રા, શ્વાસોચ્છવાસનું નિયમન આશ્રયે ધર્મક્રિયા સ્વેચ્છાએ કરે છે. ભલે પ્રત્યેક કરતા શરીરનાં અંગ-ઉપાંગ સ્વસ્થ રહે છે - દુ:ખાવો ગચ્છ-મતની ધર્મપ્રવૃત્તિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય મટે છે – રોગ દૂર થાય છે વગેરે સમજ સાથે ક્રિયા પરંતુ લક્ષ તો ‘તમસો મા, જ્યોતિર્ગમયો’ નું જ થાય છે ત્યારે સાધકનું લક્ષ દેહ ઉપર છે. છે. સૌ કોઈ અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશામાં જવા આત્મહિતના લક્ષથી પણ યોગમાર્ગમાં ઇચ્છે છે. આ બધું જ યોગ્ય છે, પરંતુ જે લક્ષ ઉપરોક્ત આસનસિદ્ધિ, મુદ્રા વગેરે જ કરવાનાં સિદ્ધ કરવાનું છે તેનું વિસ્મરણ થઈ જાય અને છે. પરંતુ ત્યારે દૃષ્ટિ દેહ ઉપર નહીં રહેતા પોતાના લક્ષસિદ્ધિનાં સાધનો પ્રત્યે આગ્રહ બંધાઇ જાય આત્મા ઉપર સ્થિર કરવામાં આવે છે. અર્થાત્ ક્રિયાકાંડ યંત્રવત્ થયા જ કરે ત્યારે તે આટલું સમજ્યા પછી સાધકે વિવેક કરવાનો સાધક દિશા ભૂલ્યો છે તેમ સ્વીકારવું જ પડે. છે કે મહત્ત્વ દેહનું છે કે આત્માનું? દેહ તો ગમે આવું ન થાય તે માટે પ્રત્યેક ધર્મધ્યાનના આરાધક- ત્યારે છોડવાનો જ છે. તે ગમે તેવો હૃષ્ટ-પુષ્ટ હશે સાધકે નિત્ય પ્રત્યે સ્વ-નિરીક્ષણ કરવું જ જોઈએ તો પણ આયુષ્ય પૂર્ણ થયે છૂટી જ જવાનો છે, તો અને તે પણ કેવળ પ્રમાણિકપણે, ન્યાયયુક્ત થવું પછી તેનું મહત્ત્વ કેમ કરી માનવું ? સામા પક્ષે ઘટે. પ્રત્યેક ક્રિયા કંઈ ને કંઈ પરિણામ આપે જ ચૈતન્ય-આત્મા તો પોતે સ્વયં છે, દેહ તો મારો છે તે સૌનો અનુભવ છે. તે ન્યાયે પોતે આજ પડોશી છે, તેની ચિંતા કરવી અને સ્વયંને ભૂલી સુધી જે ધર્મક્રિયા કરી તેનું પરિણામ શું આવ્યું તે જવો તે કેવી બુદ્ધિમત્તા ? ચોક્કસ વિચારવું જોઈએ. આટલો વિવેક કર્યા પછી જે ધર્મધ્યાનની ધર્મધ્યાનની પ્રવૃત્તિ જે કરે છે તે કોણ છે ? પ્રવૃત્તિ થશે તે આત્માર્થે થશે અને કલ્યાણકારી આ પ્રશ્ન સર્વ પ્રથમ સાધકને થવો જોઈએ. જે હશે. દેહમાં રહીને આ પ્રવૃત્તિ થઈ રહી છે તે દેહ તો બીજી ભૂલ, ધર્મધ્યાનનું લક્ષ સુખ, સગવડ, જડ છે. તે સ્વયં કંઈ જ કરી શકતો નથી, પરંતુ સંપત્તિ, સત્તા પ્રત્યે હોવામાં છે. અહીં પણ આત્મલક્ષ | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૨૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિસરી જવાય છે. વર્તમાનમાં જે કંઈ સુખ-સંપત્તિ જેવા પરિણામ પ્રાપ્ત ન થાય તો ધર્મ-ધ્યાનનો કોઈ આદિનો સંયોગ થાય છે તેમાં મુખ્યતાએ પુર્વકર્મ અર્થ નથી. આધારિત પ્રારબ્ધ કારણરૂપ છે તે વાતને ગૌણ કરીને સંસારમાં સુખ અને દુઃખ તો એક જ રથના ધર્મધ્યાનને પ્રાધાન્ય આપવામાં ભૂલ થઈ રહી છે તે બે પૈડા છે. કોઈપણ એક જ પૈડા ઉપર રથ સ્થિર સમજવું જરૂરી છે. નોકરી, વેપાર, ઉદ્યોગમાં સારી થતો નથી. જેમને આપણે આરાધ્ય દેવ માનીએ સફળતા મળશે તો પોતાના ઈષ્ટદેવને કિંમતી છીએ. જેમના મંદિરો બંધાવીએ છીએ, જેમની આભુષણો કે મોટી રકમ અર્પણ કરવાની ટેક, બાધા કથાવાર્તા-કીર્તન કરીએ છીએ તેમના જીવનમાં રાખવામાં એક પ્રકારે વેપાર થઈ રહ્યો છે અને શ્રદ્ધા પણ સુખ-દુઃખ હતા જ. ભગવાન રામનો ઘટી રહી છે તે સમજાવું જોઈએ. જો સાચી શ્રદ્ધી વનવાસ, શ્રી કૃષ્ણની સુવર્ણ દ્વારિકાનો નાશ, હોય તો માનતા-બાધાની શી જરૂર ? શુદ્ધ હૃદયની મહાત્મા બુદ્ધનો દેહત્યાગનો પ્રસંગ, સ્વામિ શ્રદ્ધા એ નિષ્કામ ભક્તિનું સ્વરૂપ છે અને એ ભક્તિ રામકૃષ્ણ અને રમણમહર્ષિનો અસાધ્ય રોગ શું જ શ્રેયનું કારણ બને છે. ઘડીભર માની લઈએ કે આપણી જાણમાં નથી ? આ મહાપુરુષોને આવા માનતા-બાધા થકી મોટી સંપત્તિ મળી તો પણ તેનો પ્રસંગો દુઃખરૂપ નહોતા લાગ્યા કેમકે તેમનો ભોગવટો પ્રારબ્ધને આધીન નથી ? તેની સુરક્ષા પુરુષાર્થ આત્માર્થે જ હતો. પ્રારબ્ધને આધીન નથી? અને જો પ્રારબ્ધ પ્રતિકૂળ થતાં પ્રાપ્ત થયેલી સંપત્તિ ચાલી જશે તો કેટલું દુઃખ થશે? અને શ્રદ્ધા પણ કેટલી ટકશે ? છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જાણ્યું છે કે સત્તા પ્રાપ્ત કરવા માટે કરવા જેવું...) આપણા કેટલાક નેતાઓએ તાંત્રિકોનો | નિંદા કરવી હોય તો... પોતાના ખરાબ સ્વભાવની કર. આશ્રય લઈ કહેવાતી ધર્મક્રિયાઓ કરી ઈર્ષા કરવી હોય તો... પોતાના અવગુણની કર. અને એમાંના કેટલાકને સત્તા મળી પણ પ્રશંસા કરવી હોય તો... બીજાના ગુણોની કર. ખરી, પરંતુ તે સત્તાએ તેમને કેટલું ભલાઈ કરવી હોય તો... દીન દુઃખી જીવોની કર. સુખ આપ્યું? તેમના જીવનનો અંત દુઃખદ શા માટે થયો ? આ પ્રશ્નો બુરાઈ કરવી હોય તો... પોતાના દોષોની કર. સાધકે પોતાને જ પૂછીને સમાધાન | હિંસા કરવી હોય તો... હિંસક વિચારોની કર. મેળવવું પડશે, અને પછી જ વિવેક દયા કરવી હોય તો... અબોલ જીવની કર. જન્મશે. દાન-પુણ્ય કરવું હોય તો... નાણાનો સદ્વ્યય કર. ધર્મધ્યાનમાં એકમાત્ર હેતુ | કદર કરવી હોય તો... કોઈના સકાર્યોની કર. આત્માર્થ હોવો જરૂરી છે. જો | ભક્તિ કરવી હોય તો... પ્રભુ અને ગુરુની કર ! આત્મશાંતિ, સમાધિ, ચિત્તની સ્થિરતા - સંજય જીતેન્દ્રભાઈ દોશી, દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૭. Page #31 -------------------------------------------------------------------------- ________________ કાશ અહો ! શ્રી પુરુષના વચનામૃત છે ? : : : : : : : : પૂર્ણિમાબેન શાહ ક , લ ક ક ક ક ક , વર્તમાન અવસર્પિણી કાળને અનંતકાળ પછી જીવ જેટલો રત બને તેટલી હિંસાદિ પ્રવૃત્તિઓ ઓછી ભાગ્યે જ આવનારો ‘હુંડાવસર્પિણી” નામનો કાળ થતી જાય છે, અને ધર્મમાં પ્રવૃત્તિ વધે છે. તેનામાં શ્રી તીર્થંકર દેવે કહ્યો છે. પરંતુ બીજા અર્થમાં જોઈએ સુવિચારણા જાગે છે, અને તેને મોક્ષમાર્ગ સમજાય તો આપણા માટે ખરેખર જ આ દુષમકાળ ભાગ્યેજ છે. ચાર ગતિરૂપ સંસારમાં જીવ અનાદિકાળથી મળે એવો સાબિત થયો છે. કારણ કે આપણને આ પરિભ્રમણ કરે છે. તેમાં જ્યારે મનુષ્યપણું પ્રાપ્ત થાય કાળમાં સપુરુષનો જોગ થયો છે, સદ્ગુરુદેવ મળ્યા છે ત્યારે જીવની વિચારશક્તિ ખીલે છે. તેનામાં છે ! ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે કહ્યું સારાસારનો વિવેક ઉત્પન્ન થાય છે. ‘શું કરવાથી હું છે તેમ - સુખી થઈશ? શું કરવાથી હું દુઃખી થઈશ?' એવું આરો સારો રે મુજ પાંચમો, સભાનપણે તેને આવે છે. દેહનું સંચાલન કરનાર જિહાં તુમ દરિશણ દીઠ; કોઈ અગમતત્ત્વ છે, એમ તેને લાગે છે. એના મનનું સમાધાન કરે એવી ઉત્તમ વ્યક્તિનો જોગ તે ઇચ્છે તે મભૂમિ પણ સ્થિતી સુરતરુ તણી, છે, અને જો મહાન પુણ્યનો ઉદય હોય તો એને એવા મેરૂ થકી હુઈ ઈઠ - પુણ્યશ્લોકી પુરુષનો સમાગમ પ્રાપ્ત થાય છે. મલ્લિજિનેસર મુજને તુમ મિલ્યા રે જીવને સંસારપરિભ્રમણથી છૂટવાનો ભાવ પંચમકાળે રે તુમ મેલાવડે, હોય પરંતુ જો કોઈ છોડવનાર ન હોય તો તે છૂટી રૂડો રાખ્યો રે રંગ: શકતો નથી અને માનવભવ પૂરો થતાં ફરી પાછો ચોથો આરો રે ફિર આવ્યો ગણું, ચારગતિના ચક્કરમાં તે અટવાઈ જાય છે. પરંતુ જો એને કોઈ પુરુષનો જોગ બને અને એને એમ થાય વાચક યશ કહે ચંગ - કે હું જેને શોધું છું તે આ જ વ્યક્તિ છે તો એને મલ્લિજિનેસર મુજને તુમ મિલ્યા રે. સત્પરષમાં પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ ઉત્પન્ન થાય છે. આવો ઉત્તમ જોગ મળતાં પાંચમો આરો રખડતા-રઝળતા જીવને શાસ્તા પુરુષના વચનો આપણા માટે ચોથો આરો બન્યો છે - મહા સુખ સાંભળવાનો યોગ મળતાં અપૂર્વ સુખ અને શાંતિની આપનારો બન્યો છે. મહાન પુણ્યના ઉદયથી આપણું પ્રાપ્તિ થાય છે. એનામાં પાત્રતા આવે છે અને આવું મહાન ભાગ્ય જાગ્યું છે. આટલું જો આપણે સપુરુષના વચનોનો મર્મ પકડવાની શક્તિ પ્રાપ્ત થાય સમજીએ તો આ મનુષ્યજન્મ આપણો સફળ થઈ છે. સાચી સમજણ આવતા અત્યાર સુધીની જે અવળી દોટ હતી તે અટકે છે, પોતાના ધ્યેયની, માર્ગની સ્પષ્ટ પ્રભુકૃપાનો પરિચય થાય ત્યારે પ્રભુ મારું પ્રતીતિ થાય છે. પોતાના આત્માના અસ્તિત્વની તેને કલ્યાણ કરે છે એવો ભાવ ઉત્પન્ન થાય છે. પોતાના ઝાંખી થાય છે. આ બધું પરિવર્તન લાવનાર આત્માનો વિચાર આવે છે. આત્માની આરાધનામાં સત્પષના વચનામૃત છે. જાય. | દિવ્યધ્વનિ ાન્યુઆરી - ૨૦૧૧ | ૨૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ સપુરુષના હૃદયમાં બધા જીવો સુખ પામે, ન બિંદુમાં “સાગર' કલ્યાણ પામે એ ભાવ ખૂબ ઘૂંટાયો હોય છે. તેથી એ મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને પૂર્વકાળથી ભાવ જ્યારે વાણીમાં અવતરે છે, ત્યારે તેની અસર જે દુઃખદાયક વિષયોનું સેવન કરતો આવ્યો છે તેને જ પાત્ર જીવો પર થાય છે. અનાદિના અંધકારમાં સૂર્યનો | ભોગવવા માંડે છે, છતાં વાસ્તવિક સુખ કે સંતોષ આ પ્રકાશ પ્રગટવાની શરૂઆત થાય છે. સર્વ જીવો | ભોગોમાંથી તેને પ્રાપ્ત થતાં નથી. ઉલટો અનેકવિધ પ્રત્યેનો મૈત્રીભાવ એમના હૃદયમાંથી વહે છે અને | દુઃખોનો જ અનુભવ કરવામાં આયુષ્ય ગુમાવે છે અને જીવ આ અમૃતને પીને કૃતાર્થ થાય છે. સપુરુષના અંતે મરણદશાને પ્રાપ્ત થાય છે. મરણ પછી પણ પાછો મન-વચન-કાયા એ ત્રણે એકરૂપ હોય છે. જેવા | તે જન્મે છે, જન્મ-મરણ અને વિષયદુઃખોના પ્રવાહમાં તેમના વિચાર હોય છે તે પ્રમાણે જ તેમના વચનો વહ્યા કરે છે. આવા મહાચક્રમાં અનંતવાર ભમવા છતાં તેને કદી પણ ખરી શાંતિ મળતી નથી. કેમ કે જગતના નીકળે છે અને તેમની પ્રવૃત્તિ પણ તે જ પ્રમાણે થતી સર્વે પદાર્થો પરસ્પર કાંઇપણ સંબંધ ધરાવતા નથી. કિંતુ હોય છે. તેઓની આંખ સામે નજર કરતાં એક મન દ્વારા તેની સાથે કલ્પિત જ સંબંધ બંધાયેલો છે. પ્રકારના તેજનો, વાણી સાંભળતા અપૂર્વતાનો અને આ મન પોતે અસત (અનિત્ય) હોવા છતાં પણ તેણે તેમના શરણમાં સર્વ સમર્પણનો ભાવ જાગે છે. | જગતને સત્સદેશ મનાવીને મનુષ્યને અનેકવિધ અસત સપુરુષના શરણમાં જ રહેવાની અદમ્ય ઝંખના જાગે પદાર્થોમાં મોહિત કરી દીધો છે! આ કારણને લીધે જો છે. સપુરુષનું ઉત્તમજીવન અવલોકતાં જીવને પોતે | મનનું મિથ્યાત્વ સમજી લેવાય, તો પછી જગતમાં કેમ વર્તવું જોઈએ એનો લક્ષ આવે છે. તેના કોઈપણ પદાર્થ સત્ય રહેશે નહીં. આ જગતનાં પદાર્થો અંતઃકરણમાંથી એવા શબ્દો નીકળે છે, “અહો | તરફ આપણે આંધળી દોટ લગાવીએ છીએ. સપુરુષ ! અહો તેમના વચનામૃત !” વારંવાર લક્ષ્મીની પ્રાપ્તિથી કાંઈ સત્ય સુખ પ્રાપ્ત થતું અહો ! અહો ! નથી. પણ શમથી જ પરમસુખની પ્રાપ્તિ થાય છે. શુભાશુભ પદાર્થોના શ્રવણ, સ્પર્શ, દર્શન, ભોજનકિંવા આવું શરણ અને આવા ભાવ તેને મોક્ષના સંગ કરવા છતાં અંતઃકરણમાં જે હર્ષને પ્રાપ્ત થતો નથી પરમસુખ તરફ વાળે છે. સંસાર તરફની તેની અને શોકને પણ પ્રાપ્ત થતો નથી તે જ પુરુષ શાંત કહેવાય આસક્તિ હવે ઘટતી જાય છે. કર્મના આવરણ ઓછા | છે. આવા શાંત પુરુષો જ પરમપદની પ્રાપ્તિ કરી શકે થતાં જાય છે અને વિશુદ્ધિ વધતી જાય છે. તેનું જીવન | છે. પરિવર્તન પામવા માંડે છે, અને તે કલ્યાણના માર્ગે - | હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું મોક્ષના માર્ગે આગળ વધવા માંડે છે. આ કાર્યમાં | ખરું? આ સંસાર શું છે? એ કેવી રીતે ઉત્પન્ન થયો? જીવની જેટલી મહેનત-જેટલો પુરુષાર્થ તેટલું ઝડપી ઇત્યાદિ વિષયોનું વારંવાર ચિંતન કરવામાં આવે તેનું કાર્ય થાય છે. સપુરુષના વચનામૃત એની સુષુપ્ત નામ “વિચાર” કહેવાય. ચેતનાને જાગૃત કરે છે. એમની આજ્ઞા પ્રમાણે અપ્રાપ્ત વસ્તુની ઇચ્છાનો ત્યાગ કરવો અને ચાલવાથી પોતાના સ્વરૂપની પ્રતીતિ, અપ્રમત્તતા અને | પ્રાપ્ત વસ્તુમાં સમબુદ્ધિ રાખવી, હર્ષ-વિષાદથી રહિત થવું અને ચિત્તને આશાથી વિવશ ન થવા દેવું, એનું નિર્વિકલ્પ અનુભવની પ્રાપ્તિ થાય છે અને અંતે સમ્યક નામ સંતોષ. જ્ઞાન-દર્શન-ચારિત્રની એકતારૂપ પરમપદને પામી સાધુ સમાગમ - સંત સમાગમ એ તો વળી શાશ્વત સુખમાં લીન થાય છે. સંસાર સમુદ્રને તરવાની નૌકા જ છે. અહો ! શ્રી સત્પરુષના વચનામૃત ! | - સંકલનઃ શ્રી ભરતભાઈ ડી. ઠાકર (સાબરમતી) દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૯. Page #33 -------------------------------------------------------------------------- ________________ ક િદુર્લભ માનવભવ . : વી ક ક ક ક મંજુલાબેન બોટાદરા ક ક ક ક ક રી છે પારસમણિ - કામધેનુ - કલ્પતરુ વા આત્મસાતુ થાય છે. પાંચ ઈન્દ્રિયોના વિષય-વિકાર બાગ હોય આંગનમે. પણ ચેત પર જ્ઞાનની લગામ આવતા જ માનવભવને સફળ ચતુરા નરા, તેનું ના હોય જ્ઞાન, બનાવવાનો પાવન પંથ – પ્રભુનો રાજમાર્ગ પ્રાપ્ત થાય છે. જ્યાં દયા, સેવા, તપ, જપ-સ્વાધ્યાય, સંવર, તો સબ ગયો બૂલમેં, દાદરકા દરિદ્ર હી રહા. સામાયિક, ગુરુભક્તિ, પરોપકારના કાર્યો વગેરેના પારસમણિ સમાન માનવભવ, કામધેનુ સમાન દિવ્ય રત્નો પ્રાપ્ત થાય છે. ભોગ માટે તો અનેક પ્રભુનું શાસન, વિશ્વવાટિકામાં જીવતા – જાગતા જાતિઓ છે પરંતુ કર્મોને બાળવાનો સુઅવસર તો ગુરુભગવંતોના ત્રિવેણીમાં અવગાહન કરી પ્રભુના શાસનમાં જ પ્રાપ્ત થાય છે. માનવભવની માનવભવને સફળ બનાવવાનું જ્ઞાન ન હોય તો દુર્લભ મહત્તા બતાવવા પ્રભુએ શ્રી સૂયગડાંગ સૂત્રમાં ફરમાવ્યું માનવભવ વ્યર્થ જાય છે. વિશ્વના ખજાનાના ધનથી છે કે અહો બુદ્ધિમાન, તમે બોધ પામો, શા માટે બોધ પણ અધિક ધન પ્રાપ્ત થયું છે. બેજોડ સામગ્રી પ્રાપ્ત પામતા નથી ? શું આ માનવભવ તમને વારંવાર થઈ છે. અજ્ઞાનની અંધેરી અટવીમાં અથડાતાં મળવાનો છે? તો ભલા આળસ કેમ કરો છો ? શ્રી આત્માઓને દુર્ગતિના દ્વાર બંધ કરવાનો અને ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવ્યું છે કે જે જે રાત્રિ સદ્ગતિના દ્વાર ખોલવાનો માર્ગ ગમતો નથી. જાય છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની સંસારરૂપી અટવીમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરામાં રાત્રિ નિષ્ફળ જાય છે, પરંતુ ધર્મ કરનારની રાત્રિ અસંખ્યાત કાળ અને વનસ્પતિમાં અનંતો કાળ વિતાવ્યો સફળ થાય છે. સમય અમૂલ્ય છે, પરંતુ અજ્ઞાનવશ છે. પાંચ સ્થાવરમાં દારુણ દુ:ખો ભોગવ્યાં છે. અસહ્ય ‘દુનિયા કે લોગ ચક્કર ખાયા કરતે હૈ પરંતુ કુછ લોગ વેદના ભોગવતાં અકામ નિર્જરા થતાં ક્રમશઃ બેઈન્દ્રિય, ઐસે હોતે હૈ જો ઈતિહાસ બનાયે કરતે હૈ.' જીવનમાં તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, નારકી, ઈતિહાસ બનાવવા, માનવભવને સફળ બનાવવા દેવતા, તિર્યંચ વગેરેના અસંખ્ય ભવ વિતાવતાં અમૂલ્ય કામ-ભોગ-મોજ-શોખ-વૈભવ-વિલાસ-પરિગ્રહ પર માનવભવ, પ્રભુનું શાસન પ્રાપ્ત થયું છે. પરંતુ ભૌતિક સંયમની લગામ રાખી, અહિંસા, સંયમ, દાનના માર્ગે ચકાચૌંધ, સાંસારિક પ્રલોભનો, મોજ-શોખ વૈભવ આગળ વધતા રહીએ તો દુર્ગતિના દ્વાર બંધ થઈ જશે. વિલાસમાં તેનું મૂલ્ય સમજાતું નથી. મોહ - મમતાને પ્રભુના શાસનમાં, ગુરુભગવંતોના ચરણોમાં અને માયાના બંધનમાં જીવ એટલો મોહાંધ બની જાય છે ! છે જ્ઞાનીઓની અમૃત-વાણીમાં જીવન જીવવાની કળા કે જીવનમાં આત્મવિકાસ પ્રત્યે લક્ષ જતું જ નથી. પ્રાપ્ત થતી રહેશે. સમય-શક્તિ-સંપત્તિ પર વર્ચસ્વ સાપ-વીંછીનો ડર લાગે છે. પરંતુ પાપનો ડર લાગતો છે, ત્યાં સુધીમાં તેનો સદુપયોગ કરી લો. તો દુર્લભ નથી. પાપના ભારા આત્મા પર હાવી થતા જાય છે માનવભવને સફળ બનાવવાનો રાજમાર્ગ પ્રાપ્ત થશે તેના દેણા ચુકવવા ફરી દુર્ગતિના દ્વારે દંડાવું પડે છે. તેમાં કોઈ શક નથી તો ચાલો સત્સંગમાં, જ્ઞાનીઓના ચોરાસી લાખ યોનીમાં અનંતકાળ રખડ્યા બાદ અમૂલ્ય રંગમાં તો અહીં પણ આનંદ અને ભવાન્તરે પણ માનવભવ પ્રાપ્ત થયો છે. તેનું મૂલ્ય પ્રભુના આનંદના અમી. આનંદના અમીઝરણામાં દુર્લભ ગુરુભગવંતો જ સમજાવી શકે છે. સતસંગમાં જ માનવભવ સફળ કરીએ. અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે. જ્ઞાનનો આલોક | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૦. Page #34 -------------------------------------------------------------------------- ________________ gી અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?_R (ક્રમાંક - ૫) B B B B B B B B B વલભજી હીરજી “કેવલ' B B B B B B B B B સંયમના હેતુથી યોગપ્રવર્તના, જાય છે. મનના પરિણામનું ક્ષણે ક્ષણે ઘટવું અને સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; અંતરમાં સ્થિરતા સ્વરૂપ રમણતાનું વધવું થાય છે. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો” એ અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. | વિકલ્પનું પણ અવલંબન છૂટી જાય અને એકલી અપૂર્વ ૫ જ્ઞાનસ્વરૂપ સમાધિમાં સ્થિરતા રહે એવો અપૂર્વ અવસર ક્યારે આવશે એ ભાવના અહીં ભાવી છે. સંયમના હેતુથી યોગપ્રવર્તના' આવી આવી આત્મસ્વરૂપની સ્વકાળદશા, નિગ્રંથ વીતરાગ ભાવના બીજી ગાથામાં હતી. ઈન્દ્રિય દમન માટે, સ્થિતિધારક મુનિપદ, આ દેહે પ્રાપ્ત થાય એવો પૂર્વના શુભાશુભ સંસ્કારની અસ્થિરતા ટાળવા માટે, અપૂર્વ અવસર ક્યારે આવશે ? પોતાના શુદ્ધ પૂર્ણ શુદ્ધ અકષાય દૃષ્ટિના લક્ષ, શુભ પરિણામરૂપ સ્વરૂપની ભાવના ભાવનાર કાળ ક્ષેત્રને ન જુએ, ઉપયોગમાં છઠ્ઠા ગુણસ્થાનમાં વર્તવું હોય છે. તેમાં પોતાની યોગ્યતા જુએ. પૂર્ણતાના લક્ષે શરૂઆત શ્રવણ, શિષ્યને ઉપદેશ, આહાર, વિહાર, દેવ છે. અહીં પૂર્ણ ઉપર મીટ છે. જેમાં ઉત્કૃષ્ટ રુચિ ગુરુ-ધર્મની ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન વગેરે સંયમના હોય તેમાં ક્ષણ માત્રનો વિલંબ સહ્યો ન જાય. હેતુએ થાય છે. હું સ્થિર છું, જ્ઞાતા છું, કેવળ અસંગ આત્માનો સ્વભાવ આનંદસ્વરૂપ છે તેથી આનંદની છું એ દૃષ્ટિએ તેમાં વર્તવાનો પુરુષાર્થ વર્તે છે. તેની લહેરો આવે તેમાં એકલો આત્મા જ ઘોળાય. સાથે શુભયોગની પ્રવર્તન થાય તે પણ વીતરાગ આત્મસ્થિરતા અને તે સ્થિરતાનો પુરુષાર્થ ભગવાનની આજ્ઞાને આધીન વર્તે છે. જિનઆજ્ઞાના પોતાને સ્વાધીન છે, પણ મન-વચન-કાયાના યોગનું વિચાર વડે મારો સાધક સ્વભાવ કેમ વધે એ ભાવના સ્થિર રહેવું કે પલટાવું તે ઉદયાધીન છે. સર્વથા તે યોગનો અભાવ - અયોગીપણું તો ચૌદમે ગુણસ્થાને “સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો” અહીં થાય છે. સાતમે ગુણસ્થાને અપ્રમત્ત દશામાં હું મને ગુણ પ્રગટાવવાની વાત છે. જેટલા અંશે મન જાણનાર-દેખનાર આદિ સર્વ વિકલ્પ છૂટીને સંબંધીના જિનઆજ્ઞા વિચારાદિ આલંબન છૂટે તેટલી આત્મસ્વરૂપમાં સ્થિરતા વર્તે છે, તેમાં બુદ્ધિપૂર્વક સ્વરૂપની સ્થિરતા સહેજે વધતી જાય અને તેટલા કોઈ વિકલ્પનો અવકાશ નથી. તેમાં થતાં અતિ અંશે આજ્ઞા આદિના આલંબનનો વિકલ્પ છૂટી જાય સૂક્ષ્મ વિકલ્પ કેવળજ્ઞાન ગમ્ય છે. સાધકને તે વિકલ્પભેદોનું લક્ષ નથી. અપૂર્વ અવસરની બારમી “તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં” ગાથા સુધી સાતમાં ગુણસ્થાનક સુધીની ભાવના તેનો અર્થ એ છે કે જ્ઞાનમાં જેમ અંતર સ્થિરતા સમજવી. અહીં મુખ્યપણે મુનિપણાની નિગ્રંથદશાને વધતી જાય તેમ નિમિત્તનો વિકલ્પ તૂટી જાય છે. અવસર ગણ્યો છે. સાતમે ગુણસ્થાને આજ્ઞાનું આલંબન સહેજે છૂટી દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ II Shri Paran Knpalu Devay Namah II YUVA TIMES Hame Jeena Sikha Diya Inspired by PUJYA ATMANANDJI CHAL... CHAL RE NAU JAWAAN One day a young lady was driving along with her father. They came upon a storm, and the young lady asked her father, "What should I do?" He said "Keep driving". Cars began to pull over to the side, the storm was getting worse. "What should I do?" The young lady asked "Keep driving," her father replied. On up a few feet, she noticed that trucks were also pulling over. She told her dad, "I must stop, I can barely see ahead. It is terrible, and everyone is pulling over!" Her father told her, "Don't give up, just keep driving!" Now the storm was terrible, but she never stopped driving, and soon she could see a little more clearly. After a couple of miles she was again on dry land, and the sun came out. Her father said, "Now you can stop and (FAILURE... WHAT IS IT?) Failure doesn't mean - "You are a failure," It means - You have not succeeded. Failure doesn't mean - "You accomplished nothing," It means - You have learned something. Failure doesn't mean - "You have been a fool," It means - You had a lot of faith. Failure doesn't mean - "You don't have it," It means - You were willing to try. Failure doesn't mean - "You are inferior," It means - You are not perfect. Failure doesn't mean - "You've wasted your life," It means - You have a reason to start afresh. Failure doesn't mean - "You should give up," It means - "You must try harder. Failure doesn't mean - "You'll never make it," It means - It will take a little longer. Failure doesn't mean - "God has abandoned you," It means - God has a better way for you. 32 get out." She said "But why now?" He said "When you get out, look back at all the people that gave up and are still in the storm, because you never gave up your storm is now over. This is a testimony for anyone who is going through "hard times". Just because everyone else, even the strongest, gives up, you don't have to...if you keep going, soon your storm will be over and the sun will shine upon your face again. fecaleasa • Mozil - 2099 21 Page #36 -------------------------------------------------------------------------- ________________ બાળ વિભાગ છે . ' ઉ ક ક ક ક ક ક સંકલનઃ મિતેશભાઈ એ. શાહ ક ક ક ક ક ક હે જી ( પ્રાયશ્ચિત્તા ન્યાયાધીશ એની સત્યવાદિતા પર ખુશ થઈ ગયા. દુઃખી હૃદયે ન્યાયાધીશે સજા તો સંભળાવી, સાથે અમદાવાદના એક ખાનદાન કુટુંબમાં વર્ષો કહ્યું, “મારી જિંદગીમાં આવો સત્યવાદી હું પ્રથમ પૂર્વે ઘટી ગયેલી આ સત્યઘટના છે. એક સજ્જન જોઉં છું. માટે હું સરકારને વિનંતી કરું છું કે કોઈ ભાઈને પોતાની પત્ની સાથે કોઈ વાત પર મતભેદ ખુશીના અવસરે આને દંડમુક્ત કરે.” થઈ ગયો. વાત તો બહુ જ નાની હતી, પણ આક્રોશ વધુ પડતો હતો. ગુસ્સામાં આવીને આ ભાઈને થોડા જ સમયમાં હિંદુસ્તાનમાં એક અવસર પત્નીના માથા પર છૂટી ઈંટનો ઘા કર્યો. આવ્યો. એ અવસર હતો સાતમા એડવર્ડના રાજયાભિષેકનો. આ અવસરનો લાભ લઈ એ શાસ્ત્રોમાં લખ્યું છે : અંધ માણસના ચાર પ્રકારો છે : (૧) જન્માંધઃ જેઓ જનમતાની સાથે ભાઈને દંડમુક્ત કરવામાં આવ્યો. જ પોતાની દષ્ટિ ગુમાવી બેઠા હોય છે. આ ઘટનાની સુગંધ અમદાવાદથી ૫૦૦૦ (૨) લોભાંધ: સંપત્તિના લોભને કારણે જેઓ રાત કિલોમીટર દૂર યુરોપના દેશોમાં ફેલાઈ ચૂકી. દિવસ બધું જ ભૂલી જતા હોય છે. (૩) મોહાંધ: યુરોપિયનો આ ભાઈની સત્યવાદિતા પર અત્યંત પરસ્ત્રી કે પરપુરુષની પાછળ કામુકતાને લીધે પાગલ ખુશ થઈ ગયા. અનેક કંપનીઓએ સામે ચડીને થઈને જેઓ જાત કજાતનો ભેદ ભૂલી જતા હોય પોતાની એજન્સીઓ આ ભાઈને આપી અને થોડા છે. (૪) ક્રોધાંધ: ક્રોધને વશ થઈ જેઓ પોતાના જ વરસમાં તે કરોડપતિ બની ગયો. અને પારકાના ભેદ ભૂલી જતા હોય છે. (સંત પરમ હિતકારી) - ઈંટના ઘાથી પત્ની મૂચ્છિત થઈને મૃત્યુ પામી. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત તુકારામના પૂના ભાઈના પશ્ચાત્તાપનો કોઈ પાર ન રહ્યો. તેમને જિલ્લામાં અનેક ભક્તો હતા. જગતનો આ કાયદો પોતે કરેલી ભૂલ ડંખવા લાગી. તેઓ સામે ચડીને છે... જેની પૂજા થાય એની નિંદા થાય. જેના અનેક પોલીસ સ્ટેશને ગયા. પોલીસે કેસ ચલાવ્યો. ભક્તો હોય, એના વિરોધીઓ પણ હોય. સંત વકીલ અપરાધીને કહ્યું, “આ દુર્ઘટનામાં કોઈ તુકારામનો પણ શિવરામ કંસારો નામનો એક પ્રત્યક્ષ પ્રમાણ નથી માટે તમે એમ કહી દો કે આ વિરોધી હતો. અપરાધ મેં નથી કર્યો, તો તમે નિર્દોષ છૂટી જશો.” એક દિવસ એક ભક્ત તુકારામ પાસે આવ્યો. પેલા ભાઈ નખશીખ સજજન હતા. એમણે એણે કહ્યું, “સંતજી ! માથે દીકરીના લગ્ન આવીને કહ્યું, “મારે અસત્ય બોલીને નિર્દોષ પૂરવાર નથી ઉભા છે, પાસે એક પૈસો ય નથી, તો હું શું કરું ?” થવું. જો કાયદાથી બચાવી શકાતું હોય તો બચાવો, તુકારામે કહ્યું, “તારે મદદ જોઈતી હોય તો તું નહિ તો પછી સજા ભોગવવા હું તૈયાર છું.’ શિવરામ કંસારા પાસે જા. એ તને મદદ કરશે.” કોર્ટમાં કેસ ચાલ્યો. પે'લા ભાઈએ ભક્ત વિચારમાં પડી ગયો. શિવરામ તુકારામનો ન્યાયાધીશની સામે સત્ય હકીકતની રજૂઆત કરી. કટ્ટર શત્રુ હતો એની એને જાણ હતી. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૩૩. Page #37 -------------------------------------------------------------------------- ________________ ભક્ત શિવરામ પાસે પહોંચ્યો. તેણે કહ્યું, જાય. “મને તુકારામજીએ મોકલ્યો છે. મારે ઘરે લગ્નનો શિવરામે તુકારામનું શરણ સ્વીકાર્યું. સળંગ પ્રસંગ છે. તમે મને થોડી મદદ કરશો ?” તુકારામનું છ મહિના સુધી એણે સેવા કરી. પણ અફસોસ ! નામ સાંભળતાં જ શિવરામનો પિત્તો ગયો. એણે તનથી એ સેવા કરતો હતો, પણ એનું મન-એના કહ્યું, “હું શેની મદદ કરું? તારો સુકો તને મદદ નયન તો સતત પારસમણિની ખોજ કરતા હતા. છ કરશે.” એમ કહી ગુસ્સામાં ને ગુસ્સામાં ભક્ત પર મહિના સુધી ખોજ કરવા છતાં પારસમણિ ન શિવરામે એક તાંબાનો રૂપિયો ફેંક્યો. તાંબાના દેખાયો, એટલે એનાથી ન રહેવાયું. એક દિવસ રૂપિયાને મદદ સમજીને ભક્ત એને ઉઠાવી લીધો એણે હિમ્મત કરીને પૂછી જ લીધું, “સંતજી ! તમારી અને સીધો જ તુકારામ પાસે આવ્યો. પાસે પેલો પારસમણિ છે તે બતાવોને.” એણે તુકારામને માંડીને વાત કરી. તુકારામે સંત તુકારામે કહ્યું, “શિવરામ ! મારી પાસે કહ્યું, “ચિંતા ન કર. એ તાંબાના રૂપિયાને તું ભઠ્ઠીમાં પારસમણિ નથી, મારી પાસે તો અખંડ રસમણિ તપાવ.” ભક્ત તેમ કરતા આશ્ચર્ય સર્જાયું. ભઠ્ઠીના છે. જો જોઈએ તો તને આપું.” શિવરામ આ ગૂઢ તાપથી થોડી જ વારમાં તાંબાનો રૂપિયો સોનાની વાતથી મૂંઝાઈ ગયો. એણે કહ્યું, “મને તમારી ગૂઢ ગીની બની ગયો. ભક્ત એ સોનાની ગીની દ્વારા ભાષામાં કાંઈ સમજાતું નથી. જરા માંડીને વાત લગ્નનો પ્રસંગ ધામધૂમથી ઉકેલી લીધો. કરો ને.” તુકારામે કહ્યું, “પ્રભુનું નામ, પ્રભુનું આ બાજુ તાંબાનો રૂપિયો સોનાની ગીનીમાં સ્મરણ, પ્રભુની ભક્તિ એ જ અખંડ રસમણિ છે. પલટાઈ ગયો એવા સમાચાર જોતજોતામાં ચારેબાજ એના પ્રભાવે જ બધું શક્ય બને છે. એના સિવાય ફેલાઈ ગયા. ખુદ શિવરામ કંસારાને પણ જ્યારે મારી પાસે બીજો કોઈ મણિ નથી.” આ સમાચાર મળ્યા ત્યારે તેને પણ અચરજ થયું. શિવરામે સંતના ચરણોમાં પોતાનું મસ્તક એને થયું કે નક્કી તુકારામ પાસે પારસમણિ લાગે ઝુકાવી દીધું. એના હૃદયનું પરિવર્તન થઈ ગયું છે. એના પ્રભાવે રૂપિયો સોનાનો બની ગયો લાગે હતું... જેની ચાડી એની આંખમાંથી વહેતા આંસુઓ છે. હું પણ તુકારામની સેવા કરીને એ પારસમણિ ખાતા હતા. એક વખતનો કટ્ટર દુશ્મન સંત મેળવી લઉં કે જેથી આખી જિંદગી મને નિરાંત થઈ તુકારામનો પરમ ભક્ત બની ગયો. (માનવજીવનમાં ધર્મ કદી ભૂલશો નહીં જન્મ્યા છો જૈનકુળમાં, તો આળસ કદી કરશો નહીં, ગમે તેવા સંજોગોમાં પણ ધર્મને ભૂલશો નહિ, જન્મ્યા જગતમાં પુણ્યના ઉદયથી, એક દિન જવાનું નક્કી, ભવોભવ છે ભટકવાનું, ધર્મને ભૂલશો નહિ! ધનદોલત કુટુંબકબીલા, આ ભવ માટે છે સહી, પણ ધર્મ ભવોભવ સાથે, એ વાતને ભૂલશો નહિ, જગતની મોહજાળ જૂઠી, એમાં ફસાશો નહિ, એ જાળમાંથી છૂટવા ધર્મને ભૂલશો નહિ. જો મોજશોખમાં ફસાયા તો પામવાના કંઈ નહિ, ત્યાગવૃત્તિ પામવાને ધર્મને ભૂલશો નહિ, કાયા કાચી કુંભ જેવી, ફૂટી જવાની નક્કી, માટે જલદી ચેતવા, ધર્મને ભૂલશો નહિ, મહાપુરુષો અનેક થઈ ગયા, ઉપદેશ ગ્રહણ કરી જીવન સફળ બનાવવા, ધર્મને ભૂલશો નહિ, મુક્તયોગીની વિનંતી, ધ્યાનમાં લેજો સહી, આત્માને મુક્ત કરવા, ધર્મને ભૂલશો નહિ. | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ uuuuuuuuuuuuuuuuuuuu ૩૪ ] Page #38 -------------------------------------------------------------------------- ________________ 8 સમાજ-સંસ્થા દર્શન B ВВВВВВВВВВВВВВВВВВВВВВВВВ સંસ્થા દ્વારા આયોજિત આધ્યાત્મિક શિબિર પુજ્યશ્રી આત્માનંદજીના સમ્યગદર્શનદિન (૧૪ ફેબ્રુઆરી) નિમિત્તે સંસ્થા દ્વારા તા. ૧૨-૨૧૧, શનિવાર થી તા. ૧૪-૨-૧૧, સોમવાર દરમ્યાન ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર દરમ્યાન બા.બ્ર.આઇ.શ્રી ગોકુળભાઈ શાહ તથા આત્માર્થી ભાઈશ્રી પ્રકાશભાઈ ડી. શાહના સ્વાધ્યાય, કોબા ભક્તિવૃંદની ભક્તિસંગીત, બા.બ્ર.આઇ.શ્રી સુરેશજી દ્વારા કથાનુયોગ જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩-૨-૧૧ના રાત્રે શ્રી જય અશોકભાઈ શાહ ભક્તિસંગીત પ્રસ્તુત કરશે. સ્વ-પર કલ્યાણ અર્થે શિબિરમાં પધારવા સૌને ભાવભીનું નિમંત્રણ છે. સંસ્થા દ્વારા ધાર્મિક લેખિત પરીક્ષાનું આયોજન આપણી સાધનામાં ઘનિષ્ઠતા આવે તે હેતુથી ધાર્મિક (પારમાર્થિક) લેખિત પરીક્ષાનું આયોજન સંસ્થા દ્વારા નિયમિત ધોરણે કરવામાં આવશે. મહત્તમ સંખ્યામાં મુમુક્ષુઓ ભાગ લઈ શકે તે હેતુથી અને દરેક મુમુક્ષની અંગત સાધનાને વેગ આપવાનું મુખ્ય પ્રયોજન હોવાથી આ કસોટીપત્રનું પ્રારૂપ નીચે પ્રમાણે રહેશે : (૧) મુમુક્ષુ જે સ્થળે રહેતાં હોય ત્યાંથી પરીક્ષા આપી શકશે. (૨) જેમને જરૂર લાગે તેઓ પુસ્તકમાં જોઇને (ઓપન બુક એક્ઝામ) આપી શકશે. (૩) પોતાના જવાબ-પત્રનું મૂલ્યાંકન મુમુક્ષુ પોતે જ કરશે. (જરૂર લાગે તો આ માટે કોઈની મદદ લેવી) આ માટે દરેકને એક મોડેલ જવાબ પત્ર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેના આધારે મુમુક્ષુ પોતે પોતાના માર્ક આપશે. (૪) મુમુક્ષુના માર્કસ ક્યાંય જાહેર કરવામાં નહીં આવે. (૫) વિષયનું સીલેકશન પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અનુસાર રહેશે. (૬) પહેલી પરીક્ષાનો વિષય આ પ્રમાણે નક્કી થયેલ છે : “સાધક-સાથી” પુસ્તકમાંથી ચાર ભાવનાઓ - મૈત્રી, ગુણપ્રમોદ, કરુણા અને માધ્યસ્થ (અનુક્રમે પ્રકરણ નંબર ૨૧, ૩૨, ૧૮, ૪૭) (૭) પરીક્ષાની તારીખ : ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧ સૌને રસપૂર્વક ભાગ લેવાની પૂ. ગુરુદેવની આજ્ઞા છે. વિશેષ માહિતી માટે સંપર્કસૂત્રો : • શ્રી અશોકભાઈ પી. શાહ (મુંબઈ) ૯૮૩૩૯૫૩૩૩૭ ashokchemokraft.com • શ્રી ઉષાબેન શેઠ (કોબા) 6320402649 kishorsheth@aol.com દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધઃ (૧) જેમને email ની સગવડ હોય તેમને પેપર email થી મોકલી શકાશે. (૨) કસોટી આપનાર મુમુક્ષુએ પોતે કસોટી આપી છે તે માહિતી સંપર્કસૂત્રોને જણાવવા વિનંતી. ( શ્રી કુંદકુંદાચાર્ય આચાર્યપદ આરોહણ દિનની સંસ્થામાં ઉજવણી) માગશર વદ આઠમ એટલે અપ્રમત્ત યોગીશ્વર ૧૦૮ શ્રી કુંદકુંદાચાર્યનો આચાર્યપદ આરોહણ દિન. આપણી સંસ્થામાં આ દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સવારે શ્રી કુંદકુંદાચાર્યની દ્રવ્ય-ભાવ પૂજા રાખવામાં આવી હતી. શ્રી કુંદકુંદાચાર્યના જીવન પર આધારિત પૂજ્યશ્રીની વીડિયો કેસેટ મૂકવામાં આવી હતી. રાત્રે બા.બ્ર.આઇ.શ્રી સુરેશજીએ શ્રી કુંદકુંદાચાર્યના જીવનચરિત્ર વિશે સુંદર માહિતી આપી હતી. બા.બ્ર. અલકાબેન તથા બા.બ્ર. જનકબેને શ્રી કુંદકુંદાચાર્યની ભક્તિના પદો લીધા હતા. આઇ. ડૉ. રાજેશભાઈ સોનેજીએ મુનિના ૨૨ પરિષહો પૈકી કેટલાક પરિષહોને પદ્યમાં પ્રસ્તુત કરી સમજાવ્યા હતા. અમદાવાદમાં આચાર્યશ્રી ભરતસાગરજી મહારાજનો | ષષ્ઠીપૂર્તિ જન્મજયંતી સમારોહ સંપન્ન ગુજરાત સંતકેસરી પૂજ્ય ૧૦૮ આચાર્યશ્રી ભરતસાગરજી મહારાજનો ષષ્ટીપૂર્તિ જન્મજયંતી સમારોહ શ્રી દિગંબર જૈન મંદિર, નરોડા, અમદાવાદ મુકામે તા. ૧૫-૧૨-૨૦૧૭ થી તા. ૧૬-૧૨૨૦૧૦ દરમ્યાન ઉજવાઈ ગયો. આપણી સંસ્થામાંથી તા. ૧૬-૧૨-૨૦૧૦ ના દિવસે પૂજ્યશ્રી આત્માનંદજીનો શુભેચ્છા સંદેશ લઈને પૂજ્ય બહેનશ્રી, આઇ.શ્રી જયંતભાઈ શાહ તથા કેટલાક મુમુક્ષુઓ ઉપરોક્ત કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા. સંસ્થા તરફથી પૂજ્ય આચાર્યશ્રીને સસંઘ કોબા પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પૂજ્ય આચાર્યશ્રીએ સમસ્ત કોના પરિવારને ધર્મયાદી અને શુભાશીર્વાદ પાઠવ્યા હતા. ( હિંમતનગરમાં સત્સંગ હિંમતનગર (પુષ્પાંજલી પાર્ક, મોતીપુરા) માં ડિસેમ્બર ૧૭ ના દિવસે પંખીઘરના ઉદ્ઘાટન પ્રસંગે રાખેલ સત્સંગ સમારોહમાં પૂ.શ્રી. આત્માનંદજી (મુખ્યત્વે) અને અન્ય સંતોના સત્સંગ (સવારે ૯ થી ૧૨) રાખેલ. પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયતને લીધે તેમની ગેરહાજરીમાં કોબાથી યુવાસાધકોત્યાગીઓ (સુરેશજી, અલકાબેન, જનકબેન) અને અન્ય મુમુક્ષુઓ (પ્રફુલભાઈ લાખાણી, મહેન્દ્રભાઈ ખંધાર, જીવણભાઈ) અર્ધા દિવસે માટે ગયા હતા. ત્યાં પૂ. શુકદેવાનંદજી, પૂ. સાધ્વી હંસાબા, પૂ. તુલસીદાસજી, પૂ. લાલજીભાઈ વગેરે સંતોના જીવન ઉપયોગી લોકભોગ્ય સત્સંગ હતા. આદ. બા. બ્ર. શ્રી સુરેશજીએ “મીઠો મીઠો બોલ, તોલ તોલ બોલ” પદ અને તેના અર્થ ઉપરાંત પાંચ યમ (અહિંસા, સત્ય વગેરે) વિષે સરસ સમજાવેલ. આઇ.શ્રી મહેન્દ્રભાઈ ખંધારે સત્સંગ, તેનું સ્વરૂપ, લક્ષણો, માહાભ્ય, ફળવાના કારણો વગેરે વિષે (મોક્ષમાળા-૨૪ તથા પત્રાંક-૬૦૯ના આધારે) પ્રાસંગિક વાતો કરેલ. પંખીઘરમાં સંસ્થા તરફથી સારું યોગદાન આપેલ. આપણા મુમુક્ષુ શ્રી જયંતીભાઈ - કમળાબેનને ત્યાં આહાર આતિથ્ય હતું. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવ્યાપી ઓનલાઈન માહિતી-સંદર્ભ આપતી જેનપીડિયાનો લંડનમાં પ્રારંભ. ઈન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી દ્વારા તૈયાર થયેલા જૈનપીડિયા એક્ઝીબીશન અને જૈનપીડિયા ઓનલાઈન ડીજીટલ રિસોર્સને નિહાળીને ઈંગ્લેન્ડના હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ઓફ ચાર્લ્સ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ ૧૮મી નવેમ્બરે લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં યોજવામાં આવ્યો હતો. આ અગાઉ ૧૯૮૩ માં જૈનદર્શનના પ્રસાર માટે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા ઈ.સ. ૧૯૯૦ માં થૂક ઓફ એડિનબરો પ્રિન્સ ફિલિપને બકિંગહામ પેલેસમાં જૈન ડેક્લેરેશન ઓન નેચર” અર્પણ કરવામાં આવ્યું હતું અને એ સમયે વિશ્વના ધર્મોની સૂચિમાં જૈન ધર્મને આઠમા ધર્મ તરીકે સ્થાન મળ્યું હતું તેમજ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (w .w F)માં જૈન ધર્મ મહત્ત્વનો ધર્મ બન્યો હતો. તાજેતરમાં ઈન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજીએ તૈયાર કરેલો જૈનપીડિયાનો પ્રોજેક્ટ એ જૈન હેરિટેજ દર્શાવતો ઓનલાઈન સર્વોપયોગી માહિતી અને સંદર્ભો આપતો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જે ઈંગ્લેન્ડ અને અન્ય દેશોના હસ્તપ્રત સંગ્રહો પરથી તૈયાર કરવામાં આવ્યો છે. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ અને વેલકમ ટ્રસ્ટમાં એ છેલ્લાં ત્રણ વર્ષથી પ્રદર્શિત થઈ રહ્યો છે અને હવે પછી એ ઓક્સફર્ડની બોડેલિયન લાયબ્રેરીમાં પણ દર્શાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની વિશેષ માહિતી w w w .jaiia.ng. પરથી અથવા જૈનપીડિયા ટીમનો સંપર્ક : Bansri.mehtadjaipedia.org, ૦૨૦ ૮૨૩૬૧૦૦ પરથી કરવાથી મળી રહેશે. ન સંથારો (સલ્લેખના) . ભાવનગર મુકામે શ્રીમતી તારાબેન બળવંતરાય કામદારે પૂજ્યશ્રી રાજેશમુનિ અને ચતુર્વિધ સંઘની હાજરીમાં આજીવન સંથારાના પચ્ચખાણ લીધા હતા. તા. ૨૭-૧૧-૧૦ ના શનિવારે સવારે ૬-૦૦ કલાકે સંથારો સીજી ગયો. ગુણાનુવાદ સભામાં પૂ. રાજેશ મુનિ આદિ ઠાણા-૪, પૂ. સાધનાબાઈ મ.સા. આદિ ઠાણા-૫, પ્રમુખશ્રી કાંતિભાઈ ગોસલિયા તથા ધર્મપ્રેમી જનતાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વૈરાગ્ય સમાચાર [૧] પૂજ્ય જનકમુનિનો સંથારો સીઝયો : ગોંડલ સંપ્રદાયના મુનિ, આગમ દિવાકર તથા રાષ્ટ્રીય સંતના બિરુદથી વિભૂષિત પૂજ્ય જનકમુનિ મહારાજ ઘાટકોપર (મુંબઈ) મુકામે હિંગવાલા લેન ઉપાશ્રયમાં તા. ૩૦-૧૨-૨૦૧૦ના દિવસે સવારે ૯-૦૯ વાગ્યે ૭૯ વર્ષની વયે કાળધર્મ પામ્યા છે. તે પહેલા તેઓને સંથારાના પચ્ચખાણ અપાયા હતા. તેઓશ્રીએ ૩૨ આગમોનો ગહન અભ્યાસ કર્યો હતો તેમજ દસ પુસ્તકો લખ્યા હતા. તેઓએ હજારો લોકોને ધર્માનુરાગી બનાવી એમની જીવનદિશા બદલી નાખી હતી. હજારો ભાવિકો તેઓના અંતિમ દર્શન માટે આવ્યા હતા. સમગ્ર કોબા પરિવાર પૂ. જનકમુનિના ગુણાનુવાદ કરી તેઓ પૂર્ણ મોક્ષપદને પ્રાપ્ત કરે તેવી પરમાત્માને પ્રાર્થના કરે છે. | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૦. Page #41 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય જ્યોતિબાનો દેહવિલય | [૨] આધ્યાત્મિક સાધનાની જીવંત મૂર્તિ સમા અને અનેક સગુણોની સુવાસથી જેઓનું જીવન ધબકતું તેવા પૂજ્ય જ્યોતિર્બાળા કલ્યાણભાઈ શાહનું તા. ૧૬-૧૨-૨૦૧૦ ના દિવસે ૮૨ વર્ષની વયે દેહાવસાન થયું છે. પિતા લાલભાઈ અને માતા માણેકબેનના લાડકવાયા એક માત્ર સંતાન એવા પૂજ્ય જ્યોતિબાનો જન્મ તા. ૨૮-૮-૧૯૨૮ ના દિવસે થયો હતો. ગર્ભશ્રીમંત પરિવાર અને માતા-પિતાના એક માત્ર સંતાન હોવાથી તેમનો ખૂબ લાડકોડમાં ઉછેર થયો હતો. નાનપણથી જ તેઓ ભણવામાં ખૂબ હોંશિયાર અને નિયમિત હતા. સિવણકામ, ભરતગૂંથણ ને રંગોળી તેમના શોખ હતા. પ્રભુભક્તિ, દેવદર્શન, જપ, તપ - આ બધું તો બાળપણથી જ તેમના જીવનમાં વણાઈ ગયું હતું. તેઓના પિતાશ્રી પ્રસંગોપાત પોળના દરેક મકાનમાં સ્લેટ-પેન, નોટ-પેન્સિલ અને જન્મદિવસે ખાંડના પેકેટ વહેંચતા - તેનો વહીવટ પૂજય જ્યોતિબા આનંદપૂર્વક કરતા. સમભાવ, પ્રેમ, વાત્સલ્ય જેવા ગુણો બાળપણથી જ તેઓશ્રીમાં દૃષ્ટિગોચર થતા. પંડિતજી તથા સાધ્વીભગવંતો પાસેથી તેઓએ ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. માતા-પિતાની પણ તેઓએ સારી સેવા કરી હતી. પ્રબળ પુણ્યોદયે પૂજ્ય જ્યોતિબાના લગ્ન સુખી અને ધાર્મિક પૂજ્ય ભાઈશ્રીના પરિવારમાં થયા. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી સાથેનો કોઈ ભવનો ઋણાનુબંધ જાગૃત થયો. તેઓના જીવનની દિશા જ બદલાઈ ગઈ, વીતરાગ ભગવંતોએ પ્રરૂપેલા સિદ્ધાંતો તથા વચનામૃતનું ચિંતન-મનન-નિદિધ્યાસન અને પ્રયોગ એ તેમના જીવનનું લક્ષ્ય બની ગયું. સદેવ-ગુરુ-ધર્મના રંગથી તેઓનું જીવન રંગાઈ ગયું. જ્યોતિબા એટલે સાક્ષાત જ્યોતિસ્વરૂપ, બધાના પ્રેમાળ ભગિની, વાત્સલ્યની મૂર્તિ, શ્રદ્ધાની જ્યોત, અણિશુદ્ધ આચરણના પ્રતીક, માનવસેવાના ભેખધારી તેમજ તપ-નિયમ-સંયમના અનુરાગી. તેઓનું જયણા (યત્ના) પૂર્વકનું જીવન, જીવદયાની ભાવના, સમાજસેવા તથા રાષ્ટ્રસેવા યુક્ત જીવન આપણને પ્રેરણાદાયી છે. વ્યવહાર અને અધ્યાત્મનો સુભગ સમન્વય તેઓના જીવનમાં દૃષ્ટિગોચર થતો. સૌ સાથે પ્રેમભર્યો અને નમ્રતાભર્યો તેઓનો વ્યવહાર ખરે જ સરાહનીય છે. સફાઈકામ કરવા આવતી બાઈ હોય કે રખડતા કૂતરા હોય - સૌ સાથે તેમનો વાત્સલ્યપૂર્ણ વ્યવહાર હતો. સાધુસાધ્વીની સેવા અને સુપાત્રદાન એ ઉડીને આંખે વળગતી તેમની વિશિષ્ટતા હતી. તેમના લખેલા પત્રો સરળ ભાષામાં તત્ત્વજ્ઞાનને પ્રસ્તુત કરતાં સુંદર હસ્તાક્ષરમાં અને છેકછાક વગરના જોવા મળે. જેવો પ્રસંગ કે સમસ્યા હોય તેનો વ્યવહાર અને ધર્મ અનુસાર ઉકેલ આપતા. ફળસ્વરૂપે ઘણા લોકોનાં જીવનને ઊર્ધ્વગામી બનાવવામાં તેઓ નિમિત્ત બન્યા હતા. તેઓના અંગત જીવનમાં સાદગી વણાઈ ગઈ હતી. ગાંધીવિચારસરણીને અનુરૂપ તેઓએ ખાદીને અપનાવી હતી. તેઓ રેંટિયો ચલાવતા અને ખાદીના કપડાં સીવી સ્વઉપયોગમાં લેતા. | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ ૩૮. Page #42 -------------------------------------------------------------------------- ________________ આશરે ૪૦ જેટલા વર્ષો તેઓએ ઈડર આશ્રમમાં રહીને આત્મસાધના કરી હતી. સાથે સાથે ઈડર આશ્રમમાં આવતા સાધકોની પણ ખૂબ સેવાભક્તિ કરી હતી. વડીલોનો આદર, વિનય, વિવેક, ફરજનિષ્ઠા, અતિથિસત્કાર, વગેરે સદ્ગુણોથી તેઓનું જીવન વિભૂષિત હતું. માનવસેવા, અબોલ જીવોની સેવા અને છકાયના જીવોની રક્ષામાં તેઓ સદા તત્પર રહેતા. તેઓ વિનય-વિવેકથી પૂજ્ય સસરાજી ને વડીલો પાસેથી માર્ગદર્શન લેતા અને ધર્મમય જીવનમાં આગળ વધતા. સત્સંગ અને સ્વાધ્યાયના તેઓ તીવ્ર ચાહક હતા. આત્મિક ઉન્નતિ સાથે વ્યવહારશુદ્ધિ અને ફરજશુદ્ધિની પણ ચીવટ રાખતા. અંધશાળામાં બ્રેઈલ લિપિ શીખી પ્રજ્ઞાચક્ષુને તેઓ ભણાવતા. તેઓ સ્વાશ્રયી હતા. સામાયિક, પ્રતિક્રમણ, ક્ષમા અને શ્રીઆત્મસિદ્ધિના રટણમાં તેઓની ચિત્તવૃત્તિ પરોવાતી. આત્મા છું, શરીર તે હું નહીં. હે જીવ! દેહનો મોહ ના કર અને આત્મામાં રમણતા કર” તેવો અંતરનાદ જ્યોતિબા ગુંજતો મૂકી ગયા. પૂજ્ય જ્યોતિબાનો પૂજ્યશ્રી આત્માનંદજી સાથે લગભગ ૪૦ વર્ષથી ધર્મ-વાત્સલ્યથી આત્મીય સંબંધ રહ્યો હતો. સને ૧૯૭૦ થી ૧૯૮૦ની સાલ દરમ્યાન પૂજ્યશ્રી શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, પંચભાઈની પોળ (અમદાવાદ)માં દર્શન-સ્વાધ્યાય કરી પાછા વળતા ઘણીવાર ઘાંચીની પોળ જતા અને પૂજ્ય જ્યોતિબા સાથે સત્સંગ કરતા, તથા વિશેષ સાધના અંગે ચર્ચા-વિચારણા કરતા અને માર્ગદર્શન પણ મેળવતા. ઈડરમાં તો તેમની સાથે ઘણું રહેવાનું થતું ત્યારે તેઓની સેવા-સાધના-પ્રેમ અને કર્તવ્યનિષ્ઠા જોઈ ખૂબ આનંદ થતો અને પ્રેરણા મળતી. છેલ્લાં થોડા વર્ષો જ્યારે તેઓ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબામાં રહ્યા ત્યારે તેમના સાદાસાત્ત્વિક, શુદ્ધ આચરણવાળા જીવનથી સૌને અને વિશેષ કરીને મહિલાભવનમાં સાધક બહેનોને ખૂબ પ્રેરણા મળતી. મહિલાભવન જાગૃત રહેતું. તેઓના દેહવિલયથી કોબાની જ્યોતિ જતી રહી છે, એવું પૂજ્યશ્રીથી બોલી જવાયું. તેમના પરિવારે તથા ડૉ. માલવભાઈએ તેમની જે સેવા કરી છે તે માટે તેઓને પૂજ્યશ્રી તથા સમગ્ર કોબા પરિવાર વતી ખૂબ ખૂબ ધન્યવાદ. જ્ઞાનમંદિર, પાલડી મુકામે બા.બ્ર. શ્રી ગોકુળભાઈના ‘સમયસાર' પરના સ્વાધ્યાયનું શ્રવણ કરતાં કરતાં, ‘સમયસાર’ ના બોધને આત્મસાત્ કરી જાગૃતિપૂર્વક પૂજય જ્યોતિબાએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. સમગ્ર કોબા પરિવારે બે મિનિટ મૌન પાળી પૂજય જ્યોતિબાને શ્રદ્ધાંજલી અર્પી હતી. તેઓની અંતિમયાત્રામાં તેમજ પાલડી મુકામે યોજાયેલ ગુણાનુવાદ સભામાં પૂજ્ય બહેનશ્રી સહિત સંસ્થાના કેટલાક મુમુક્ષુઓ ઉપસ્થિત રહ્યા હતા. માત્ર કોબા પરિવારને જ નહીં, સમગ્ર રાજપરિવારને આવા સાચા સાધકની ખોટ પડી છે. આપણે તેમનામાં રહેલા ઉત્તમ ગુણોને યાદ કરી તેવા ગુણો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું તો તેમને સાચી સ્મરણાંજલિ આપી ગણાશે. જ્યોતિબાનો આત્મા જલ્દી જલ્દી પરમપદને પ્રાપ્ત કરે એવી સમગ્ર કોબા પરિવારની પરમકૃપાળુ પરમાત્માને પ્રયાચના. દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૯. Page #43 -------------------------------------------------------------------------- ________________ [3]અમદાવાદઃ અમદાવાદ-વડવા-ઈડરના શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવન ટ્રસ્ટના માનનીય પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ માણેકલાલ શાહનું તા. ૧૮-૧૨-૧૦ના રોજ ૮૪ વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નાસિક મુકામે દેહાવસાન થયેલ છે. “મનુકાકા'ના હુલામણા નામથી જાણીતા મહેન્દ્રભાઈ સ્વભાવે અત્યંત સરળ, પ્રેમાળ અને પરોપકારી હતા. સરળ વાણી, સ્પષ્ટ રજૂઆત, પ્રસન્ન વદન, શબ્દોમાં છલકાતી નિખાલસતા, ઉદાર ચરિત્ર, દઢ મનોબળ એ એમના વ્યક્તિત્વના પાસાઓ હતા. જૈફ ઉંમરે પણ યુવાનને શરમાવે એવી એમની છટા અને ધગશ હતા. તેઓશ્રીને ધાર્મિક સંસ્કારો ગળથૂથીમાં મળ્યા હતા. તેઓના પિતાશ્રી માણેકલાલ પ્રેમચંદ શાહ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે અનન્ય શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ ધરાવતા હતા. પરમકૃપાળુદેવની મૃતિને ચિરંજીવ બનાવનાર સૌ પ્રથમ નિવૃત્તિ-સ્થાન, વડવા-નિજાભ્યાસ મંડપની સ્થાપનામાં તેઓનું અમૂલ્ય યોગદાન હતું. શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહારભવન ટ્રસ્ટના છેલ્લા ૪૫ વર્ષથી ટ્રસ્ટી તરીકે તેમની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. છેલ્લા ૩ વર્ષથી પ્રમુખ તરીકે અને તે અગાઉ સતત ૨૨ વર્ષ સેક્રેટરી તરીકે તેઓએ ખૂબ ચીવટ અને નિષ્ઠાપૂર્વક કાર્યવાહી સંભાળી હતી. અત્યંત બાહોશ, દીર્ઘદૃષ્ટા અને કોઠાસૂઝ ધરાવનાર મનુકાકાએ નખશીખ પ્રામાણિકતા, ખંત અને તન-મન-ધનથી સંસ્થાની સેવા કરીને સૌનો આદર તથા પ્રેમ પ્રાપ્ત કરેલ છે. શ્રીમદ્જીની અન્ય સંસ્થાઓના હોદેદારો તથા કાર્યકરો સાથે તેમનો સતત સંપર્ક અને પ્રેમભર્યા સંબંધો રહ્યા છે. દીન-દુઃખી પ્રત્યે અનુકંપા, સાધર્મિક વાત્સલ્ય તથા જીવદયા તેમના જીવનમાં વણાયેલા હતા. આઝાદી બાદ તેઓએ કોંગ્રેસ સેવાદળમાં આગળ પડતો ભાગ લીધો હતો. શિવણશાળા, સસ્તા અનાજની દુકાન વિ. અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા. વેપારી સમાજમાં અતિસન્માનીય સંસ્થા એવી મસ્કતી માર્કેટ મહાજન તથા ન્યુ ક્લોથ માર્કેટ મહાજનમાં હોદેદાર રહી ઘણા વર્ષો સેવા આપી હતી. આવા ધર્મપ્રેમી, સેવાભાવી અને સંસ્થાની જીવનપર્યત તન-મન-ધનથી સેવા કરનાર મનુકાકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, પાલડી ખાતે તા. ૨૩-૧૨-૧૦ના રોજ ગુણાનુવાદ સભા યોજાઈ હતી, જેમાં મહાનુભાવો તથા હોદ્દેદારોએ ભવ્ય સ્મરણાંજલિ અર્પણ કરી હતી. સદૂગત આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી સમસ્ત કોના પરિવારની પ્રભુને ભાવપૂર્વકની પ્રાર્થના છે. [૪] લક્ષ્મીપુરા (તા. ખેડબ્રહ્મા) : લક્ષ્મીપુરા નિવાસી પટેલ માધુભાઈ બેચરભાઈનું તા. ૩૦-૧૨-૨૦૧૦ના દિવસે ૮૫ વર્ષની વયે દેહાવસાન થયું છે. શરૂઆતના ૪૦ વર્ષ તેઓએ ખેડૂત તરીકે સાદુ જીવન વીતાવ્યું. ત્યારબાદ પૂજય જીતા બાપજીના સંપર્કમાં આવતા તેઓ આધ્યાત્મિક જીવન જીવવા લાગ્યા. જીવદયાની અનહદ ભાવના હોવાથી તેઓ નિયમિત પંખીઓને ચણ તથા કૂતરાઓને રોટલા નાખતા. પૂજ્ય જીતા બાપજી સાથે તેઓ અવારનવાર કોબા પધારી પૂજ્યશ્રી આત્માનંદજીના સત્સંગનો લાભ લેતા હતા. સદ્ગતના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી કોબા પરિવારની પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. દિવ્યધ્વનિ , જીન્યુઆરી - ૨૦૧૧ ૪૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ રમી રહ્યો છે રામ . (દોહરા) સંકલન, પ્રેષક : ગુલાબચંદ ધારશી રાંભિયા રસ, રૂપ ને ગંધ નહીં, નહીં સ્પર્શનું નામ, મૂર્ત નહીં પણ દેહમાં રમી રહ્યો છે રામ. આંખોથી દેખાય નહીં તો પણ પ્રગટ જણાય, થાય કદાપિ ધ્યાનથી, ચિંતન જો મનમાંય. સ્વરૂપ સાચું સમજીને, મોહ કરું હું દૂર, ગુરુવાણીથી આજ હું, ભાંગુ ભ્રાન્તિ જરૂર. | નિશ્ચય મનથી દેખતા, વિશુદ્ધ મારો રામ, રામ મહીં હું જોડતો, ઈન્દ્રિયો તણા કામ. સ્મરણ કથિી જેહનું, જ્ઞાન જ્યોત ઝલકાય, મોહતિમિર અદૃશ્ય થતાં, ઉર આનંદિત થાય. આત્મરામનો વાસ તો, દેહ મંદિરે હોય, અન્ય સ્થળે શોધું નહીં, શોધું દેહની માંય. ક્રોધાદિક સંયોગથી, પામું નહીં વિકાર, મેઘ વિકારી હોય પણ, નભતો નહીં તલભાર, પરમ જ્ઞાન તે આત્મા છે, નિર્મલ દર્શન તેજ, ગણું તેજ ચારિત્ર્યને, નિર્મળ તપ પણ એજ. નમન કરવા યોગ્ય છે, એકજ મારો રામ, સજનનું પણ શરણ છે, મંગલ ઉત્તમ રામ. સંસારી સર્વ વ્યાધિઓ, મને દેતી દુઃખ, શીતળ જળ મંદિર આ, આત્મા આપે સુખ. સચ્ચિદાનંદ સ્વરૂપને, ધરતો હું નિઃશંક, બીજા આનંદો બધા, ક્ષણભંગુર ને રંક. કર્મબંધનથી બલ્બ પણ, બંધન કરે નહિ કર્મ, રાગદ્વેષથી યુક્ત પણ, નિર્મળ સમજો મર્મ. આત્મસ્વરૂપે લીન તે, પરમયોગી કહેવાય, આત્મવત્ સૌ જીવને, ગણે હૃદયની માંય. ભિન્ન ભિન્ન સંયોગથી, મુખ વિકારી થાય, પણ દર્પણ નિર્મળ સદા, મુખ જોયે શું થાય ? Page #45 -------------------------------------------------------------------------- ________________ Registered under RNI NO. : GUJGUJ/2008/25883 Permitted to post at Ahmedabad PSO on 15th of every month under Postal Regd. No. : GAMC - 309/2009-11 issued by SSP Ahmedabad valid upto 31-12-2011 Licence to post without prepayment No. CPMG/GJ/36/2009-11 Valid upto 31-12-2011 પ્રિન્સ ચાર્લ્સને જૈનપીડિયા વિશે સમજૂતી આપતા વિક્ટોરીયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ક્યુરેટર નિક બર્નાડ અને જૈનપીડિયાના નિષ્ણાત યુનિવર્સિટી ઓફ પેરિસના પ્રાધ્યાપક ડો. નલીની બલબીર હિંમતનગર મુકામે યોજાયેલ સત્સંગ સમારોહની વેળાએ (તા. 17-12-2017) આ અંકના વિશિષ્ટ સહયોગી દાતા દિવ્યધ્વનિ' જાન્યુઆરી-૨૦૧૧ ના અંક માટે રૂા. ૧૧,૦૦૦/-નો આર્થિક સહયોગ સ્વ. સમતિચંદ્ર દોશીના આત્મશ્રેયાર્થે હસ્તે આદ. શ્રી નયનાબેન સુમતિચંદ્ર દોશી (ઘાટકોપર, મુંબઈ) તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ “જ્ઞાનદાન’ની અનુમોદના કરે છે. Printed & Published by Smt. Dr. Sharmisthaben M. Soneji on Behalf of Shreemad Rajchandra Adhyatmik Sadhana Kendra, Koba - 382 007. Dist. Gandhinagar (Gujarat). Printed at Bhagwati Offset, 16/C, Bansidhar Estate, Bardolpura, Ahmedabad - 380 004. Editor : Shri Mitesh A. Shah