________________
કરો.
મUTU તવો ગુરુની આજ્ઞા લઈને આપણે જે કંઈ વિચાર થાય છે કે આ ચોક મારો છે. તેનો રંગ તપ કરીએ છીએ તે ઘણું ફળ આપનાર થાય છે. બહુ સારો છે અથવા તેનો રંગ મને નથી ગમતો
સુવિચાર : હંમેશાં સારા વિચારો કરી, વગેરે. જગતના જીવોને જગતના પદાર્થો જોતાં ખરાબ વિચારો ઓછા થાય તે માટે જીવનની જ અજ્ઞાનને લીધે રાગ-દ્વેષ થાય છે. પણ રહેણીકરણી બદલી નાખો. કુસંગ, ખરાબ વાંચનને જ્ઞાની પુરુષોને તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન હોવાને કારણે જાકારો આપો. અનંત તૃષ્ણાને દૂર કરી સંતોષ તેવા ભાવ થતા નથી અથવા તો તદ્દન ઓછા ધારણ કરો. સારા વિચાર માટે જીવનને પવિત્ર થાય છે.
જગતના જીવો જડ પદાર્થોને એટલે કે કરુણા, કોમળતાદિ ગુણો : કોઈપણ જીવને
શરીરને જીવ માને છે. જીવની ન તો તેમને ખબર મારે દુઃખ દેવું નથી એવો અંદરમાં ભાવ રાખવો
છે, ન તો એમને શ્રદ્ધાન છે તો અનુભવ તો હોય જો ઈએ. આપણે કીડી, મકોડા, વંદાને તો
જ ક્યાંથી? આપણે કોઈને પૂછીએ કે ‘ભાઈ કેમ
છો ?' તો કહે કે “લીલાલહેર છે !” સદ્ગુરુ કહે બચાવીએ પણ દુકાને આવેલા ઘરાક પાસેથી જો
છે કે ‘ભાઈ તું કોણ છે?” તો કહે છે કે “છગનભાઈ ચાર ગણા પૈસા લઈએ તો આપણે તેનું ખૂન કર્યું
મગનભાઈ શેઠ, આ મારા પાંચ દીકરા’ - એમ કહેવાય ! કેમ કે ભગવાન પરિણામ (ભાવ) જોવ બધાની ઓળખાણ આપે છે પણ પોતાની સાચી છે. આપણે બને તેટલી અહિંસા પાળવી.
ઓળખાણ તો આપતો જ નથી ! આમ, જગતના અનાદિકાળથી જગતના જીવો પોતાના જીવો શરીરરૂપી જડ પદાર્થને આત્મા માને છે. સ્વરૂપને ન જાણતા દુ:ખી છે તો તેઓ કેવી રીતે મહાવીર ભગવાન કહે છે કે “ભાઈ ! તું આત્મા સુખી થાય ? તો સદ્ગુરુ કહે છે કે આત્મજ્ઞાન છો’ પણ આપણે તેવું માનતા નથી અને કહીએ દ્વારા. જીવ અજ્ઞાન અને રાગદ્વેષ દ્વારા પોતાના છીએ કે ગામમાં જઈને પૂછી આવો કે હું કોણ આત્માની ક્ષણે ક્ષણે હિંસા કર્યા કરે છે તે ન કરવી છું ? તો તમને ખબર પડશે ! પણ ભાઈ તેને નિશ્ચય કરુણા કહે છે.
ગામવાળાઓ તારા જેવા જ છે ! આપણી જાતને (૨) સમ્યકજ્ઞાનને પ્રાપ્ત કરો :
છગનભાઈ શેઠ ન માનવા પણ ‘હું પંચપરમેષ્ઠિ
ભગવાનનો સેવક છું' એમ વ્યવહારથી માનવું “પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર અને નિશ્ચયથી તો હું અજર અમર અવિનાશી અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર.” આનંદઘન શુદ્ધસ્વરૂપી આત્મા છું’ એમ માનવું.
મિથ્યાત્વને તોડવા માટે પ્રથમ તત્ત્વજ્ઞાન આવું જ્યારે કોઈ જીવ વારંવાર યાદ રાખે અને તે (ભેદજ્ઞાન) ને પ્રાપ્ત કરો. મૂઢ જીવ કહે છે કે
પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરે ત્યારે તેનું મિથ્યાત્વ સાહેબ ! મારું જ્ઞાન તો બરાબર જાણે છે. હું નષ્ટ થાય. પરમકૃપાળુદેવે જ્ઞાન પ્રગટાવવા માટે કાળાને કાળું ને લાલને લાલ જ કહું છું.' તો
શ્રી આસિ. શાસ્ત્રમાં આત્માર્થી લક્ષણ ગાથાજ્ઞાની કહે છે કે ભાઈ ! તારું જ્ઞાન ખોટું છે. ૪૧ માં કહ્યું છે, બૌદ્ધિક સ્તરે વિચારતાં તો તારું જ્ઞાન સાચું છે પણ “જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; ‘આ ચોક છે' તેમ જાણતાં જ તારા મનમાં એવો જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.”
| દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuu ૬