SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રય સમ્યગ્દર્શન (ક્રમાંક - ૮) ક ક ક ક 2 ક ક ક મણિભાઈ ઝ. શાહ ર % 8? : હા, હા, હા, હe Se (ગતાંકથી ચાલુ) રજકણો આત્મા જોડે ભળી જાય છે અને પછી સમ્યગદર્શન માટે રપ દોષરહિત શી રીતે યોગ્ય સમયે ફળ આપી ખરી જાય છે. થવાય તે આપણે જોઈ ગયા. હવે સમ્યગદર્શન વિષે કષાય એટલે ક્રોધ, માન, માયા કે લોભ. પૂ. યશોવિજયજી મહોપાધ્યાયે “સમકિતના અડસઠ નોકષાય એટલે હાસ્ય (મશ્કરીના રૂપમાં), રતિ બોલ” એ વિષે જે લખેલું છે તેની વિગતો જોઈ (ગમો), અરતિ, શોક, ભય, જુગુપ્સા (ચીતરી સમકિત- સમ્યગદર્શન વિષે પૂરી જાણકારી પ્રાપ્ત ચઢવી), પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. કરીએ. શરૂઆતમાં એમણે ૪ પ્રકારની શ્રદ્ધા વિષે (૫) પુણ્યતત્ત્વ: શુભ ફળ આપે તેવું કર્મ બંધાય તે કહ્યું છે તે જોઈએ. પુણ્યતત્ત્વ છે. પહેલી શ્રદ્ધા છે જે જિનેશ્વર ભગવાને નવ (૬) પાપતત્ત્વ : અશુભ ફળ આપે તેવું કર્મ બંધાય તત્ત્વો વિષે કહ્યું છે તેની ઉપર પૂર્ણ શ્રદ્ધા હોવી અને તે પાપતત્ત્વ છે. તે પ્રમાણે આચરણ કરવું. આ નવ તત્ત્વો વિષે અગાઉ ) સંવરતત્ત્વ : કર્મોને આવતાં રોકવાં એટલે કે આપણે આખી લેખમાળા દ્વારા જોઈ ગયા છીએ. મન-વચન-કાયાની ક્રિયા કે કષાય-નોકષાયને અત્રે એના વિષે ટૂંકાણમાં જોઈએ. રોકવાથી કર્મો આવતાં અટકી જાય છે. એને (૧) જીવતત્ત્વ : જેનામાં ચેતના છે, જેને સુખ- સંવર કહે છે. આ માટે સમિતિ, ગુપ્તિ વગેરે દુઃખનો અનુભવ થાય છે તે આત્મા. કર્મો સાધનો શાસ્ત્રમાં કહ્યાં છે. લાગ્યાં હોય ત્યાં સુધી એને વ્યવહારમાં જીવ નિર્જરા : આત્માને લાગેલાં કર્મો ખરી જાય કહીએ છીએ. તેને નિર્જરા કહે છે. સામાન્ય રીતે કર્મ ફળ (૨) અજીવતત્ત્વઃ જીવ સિવાયના બીજા બધાં દ્રવ્યો આપીને ખરી જાય છે, પણ ફળ આવતાં પહેલાં અજીવ છે. જો કે એનામાં સ્પર્શ, રસ વગેરે તપ વગેરે દ્વારા એ કર્મોને ખેરવી શકાય છે. ગુણો છે અને તે આત્માને ચોટે - ખરેખર આત્મા (જો સમ્યગુદર્શન થયું હોય તો. અમુક ચીકણાં જોડે ભળી જાય ત્યારે એ કર્મ બને છે. કર્મો તો ભોગવવાં જ પડે છે.) અથવા એની (૩) આસ્રવ: કર્મનાં રજકણો – પુદ્ગલોનું આત્મા સ્થિતિ અને તીવ્રતા તપ દ્વારા ઓછી કરી શકાય તરફ આવવું – આકર્ષવું તેને આસ્રવ કહે છે. છે. આપણા જેવા સામાન્ય જીવો પણ આ કરી જીવની મન, વચન, કાયની કંઈપણ ક્રિયા થાય શકે છે. ત્યારે આ કર્મનાં રજકણો આત્મા તરફ આકર્ષાય (૯) મોક્ષત : આત્મા ઉપરથી બધાં કર્મો ખરી જાય એટલે એ સીધો સિદ્ધશિલા ઉપર જઈને (૪) બંધતત્ત્વ: કર્મનાં રજકણો આત્મા તરફ આવે અનંત કાળ સુધી પોતાના અંદરના આનંદમાં પણ જો આત્મામાં તે વખતે મિથ્યાત્વ (ઊંધી ડૂબી જાય છે અને સંસારમાંથી કાયમની મુક્તિ માન્યતા), કષાય કે નોકષાય હોય તો જ તે મળે છે. સમ્યગૃષ્ટિ જીવનું આ પ્રાપ્તિનું લક્ષ્ય | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ | ૯ |
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy