SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે અને એટલે અરિહંતો જે રીતે મોક્ષે પુરુષોએ ત્યાગ કરવો જોઈએ. કારણ કે એ બધાના ગયા અને એમણે ત્યાર પહેલાં જે ઉપદેશ અભિપ્રાયો સમ્યગ્ગદર્શનથી વિરુદ્ધ અથવા આપ્યો તેને સમ્યગ્દષ્ટિ જીવ પૂરેપૂરો અટકાવનારા હોય છે. જેમ સમુદ્રનું ખારું પાણી અપનાવવા પ્રયત્ન કરે છે. ગંગાના શુદ્ધ જળને ખરાબ કરે છે તેમ. આમ, ચારે આ નવ તત્ત્વોનું જ્ઞાન અને આચરણ એ પહેલી પ્રકારની શ્રદ્ધા એ અડસઠ બોલ (સજઝાય) ની પહેલી શ્રદ્ધા છે. ચાર છે. હવે બીજી શ્રદ્ધા વિષે કહે છે : જેમણે સમકિત હવે ત્રણ લિંગ વિષે કહે છે : લિંગ એટલે પ્રાપ્ત કરીને પોતાના આત્માને શુદ્ધ કર્યો છે અને ચિહ્ન - સમકિતીમાં કેવાં કેવાં કેવાં ચિહ્નો-સ્વભાવ બીજાના આત્માઓને શુદ્ધ કરવાના રસ્તા બતાડે છે વગેરે હોય છે તેની વાત આવે છે. એવા મુનિરાજોની સેવા સમકિતી જીવ કરે છે. એમને પહેલું લિંગ શ્રત અભિલાષા કહ્યું છે. એટલે વંદન કરે છે અને એમની પાસેથી ઉપદેશ પામી પોતે કે સાચા સમકિતીને તીર્થકર ભગવંતોએ કહેલી પણ એવા થવા પ્રયત્ન કરે છે. મુનિરાજ જેવા અન્ય વાણીની વાતો-શાસ્ત્રો જાણવાની તીવ્ર ઇચ્છા હોય જ્ઞાનીઓને પણ એ માન આપે છે અને સેવા કરે છે. છે, જેથી તે તેમના જેવા થવા પ્રયત્ન કરે. શ્રુત પ્રત્યે હવે ત્રીજી શ્રદ્ધા અંગે કહે છે : અપાર પ્રીતિને લીધે એ એમાં ડૂબેલો રહે છે. પરિણામે સમ્યગદર્શનમાંથી ભ્રષ્ટ થયેલી હોય તેવી વ્યક્તિઓનો મોક્ષ સુધીનો માર્ગ એને સમજાય છે. સાથ અન્યને પણ ભ્રષ્ટ કરે છે. અન્ય મતથી કે બીજી સાચા સમકિતીને સાચા ધર્મનું સ્વરૂપ રીતે સમ્યગદર્શનથી વંચિત થઈ જાય તે પોતાના જાણવાના અત્યંત ભાવ હોય છે, એને ધર્મ પ્રત્યે આત્માનું નુકસાન તો કરે છે અને સાથે સાથે અન્ય અતૂટ રાગ હોય છે. આ બીજાં લિંગ – ધર્મ પ્રત્યેના આત્માઓને પણ શુદ્ધ માર્ગમાંથી ખસેડી અશુદ્ધ માર્ગે રાગનું ચિહ્ન છે. જેમ ભૂખ્યા માણસને સારું ખાવાનું અજ્ઞાનને માર્ગે લઈ જાય છે અને જિનેશ્વર ભગવાન મળે અને, જેવા ભાવ જાગે તેવા ભાવ આ લિંગથી પ્રત્યેના પૂજ્યભાવને છોડાવી નાખે છે. માટે ધર્મ પ્રત્યે જાગતા હોય છે. સમ્યગદર્શન પ્રાપ્ત કરેલા અથવા પ્રાપ્ત કરવાની હવે ત્રીજા લિંગ વિષે કહે છે કે સાચા ઇચ્છાવાળાઓએ આવા જીવોથી દૂર રહેવું જોઈએ, સમકિતીને સાચા દેવ-ગુરુ પ્રત્યે અત્યંત આદરભાવ એમ કહ્યું છે. સમકિતથી ભ્રષ્ટ થયેલા જીવો કેવા હોય છે એટલે એમની વૈયાવચ્ચ - સેવા કરવાનો હોય છે? તો કહ્યું છે કે તેઓ પરિગ્રહથી અસંતુષ્ટ, ઈન્દ્રિયોના વિષયોમાં લોલુપ, મદ્ય-માંસનું સેવન મોકો મળે ત્યારે તે અત્યંત આનંદિત થાય છે. એમનાં ચરણકમળને વંદન કરી એમની દરેક પ્રકારે સેવા કરનારા, લુચ્ચા, હૃદયમાં દુષ્ટ ભાવવાળા, મોંઢે મીઠાં અને અંતરમાં કપટી, દુષ્ટ બુદ્ધિવાળા, મમત્વવંત, કરવા એ પ્રયત્ન કરે છે. એમાં આળસ કે પ્રામાદ કદાગ્રહી વગેરે વગેરે દુર્ગુણોથી આવી ભ્રષ્ટ વ્યક્તિ કરતો નથી. ગુરુને માટે આહાર-વિહારની વ્યવસ્થા હોય છે એટલે એનાથી ચેતતા રહેવું એમ કહે છે. કરવામાં હરખથી એ રચ્યોપચ્યો રહે છે, અને સાચા દેવના ચરણકમળની પૂજા-વંદન કરીને એમના હવે ચોથી શ્રદ્ધા વિષે કહે છે : જૈન દર્શન | ઉપદેશને ગ્રહણ કરવા માટે સદાય તત્પર રહે છે. સિવાયના બીજા દર્શનોનો ત્યાગ કરવાનો કહે છે – જેવા કે બૌદ્ધમત, સાંખ્યમત, જૈમીનીય, નૈયાયિક, - આમ કુલ સાત બોલ - સઝાય વિષે આપણે વિશેષિક. ચાર્વાક વગેરે અને તાપસ. કલિંગી વગેરે અત્રે જોયું. બાકીના બોલ વિષે હવે પછી વિચારીશું. - જૈન દર્શનથી વિપરીત એવા બધા સંગનો ઉત્તમ (ક્રમશઃ) | દિવ્યધ્વનિ જન્યુઆરી - ૨૦૧૧ ૧૦.
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy