SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પરમનો સ્પર્શ - ૨૫ છે ભતકાળની કેદ ઉક છે કે છે છે પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ જેમ તોફાની અશ્વને વશમાં લેવા માટે કુશળ સમગ્ર જીવન પર પ્રભુત્વ ભોગવવા માંડે છે. સવાર જુદી જુદી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે, નાનકડા મોહની લહેરમાંથી વાસનાનો એ રીતે તોફાની, બેકાબુ, ચંચળ, અતિ ઉત્પાદક મહાસાગર સર્જાય છે. ક્રોધનાં કેટલાંક બીજમાંથી એવા મન પર સંયમ મેળવવા માટે સાધકે ભિન્ન ગુસ્સાનું વટવૃક્ષ ઊભું થઈ જાય છે. નાનીશી ભિન્ન સાધના-પ્રક્રિયા અપનાવવી પડે છે. લોભની લાલચ મોટાં ષડયંત્ર કે કૌભાંડ સુધી દોરી સામાન્ય માનવી ભાગ્યે જ કોઈ એવો વિચાર કરે જાય છે. આથી અહર્નિશ, હરદમ જાગૃતિ એ છે કે મારે મારા મનને કેળવણી આપવાની સૌથી મહત્ત્વની વાત છે. કોઈ ચોર પેસી ન જાય આવશ્યકતા છે. વાસ્તવમાં જેમ બુદ્ધિની કેળવણી તે માટે ચોકીદાર ચોવીસે કલાક ચોકીદારી કરે છે, જરૂરી છે. તનની કેળવણી જરૂરી છે, ત્યારે મનને એ જ રીતે માણસે મનની ચોવીસે કલાક ચોકીદારી કેળવણી આપવાની તો એ બંને કરતાં વિશેષ કરવી જોઈએ. આવશ્યકતા છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના મનનો વ્યક્તિ પોતાના મનને જોશે અને કેળવશે ઘડવૈયો બની શકે છે, પરંતુ બહુ ઓછી એટલે ખ્યાલ આવશે કે આ મન કેટલું ચંચળ અને વ્યક્તિઓને એવો ખ્યાલ હોય છે કે મારે મારા અસ્થિર છે. મોટાભાગની વ્યક્તિઓનાં મન અતિ મનના શિલ્પી બનવા માટે પુરુષાર્થ કરવાનો છે. ચંચળ હોય છે. એ અમુક કામ કરવાનો વિચાર મારા મનમાં જાગતા ભાવોને વિવેકપૂર્વક આકાર કરે છે અને પછી કામ શરૂ થાય એ પહેલાં એ આપવાનો છે અને એનું આચરણમાં રૂપાંતર અંગે નકારાત્મક, નિરાશાજનક કે વિરોધી વિચાર કરવાનું છે. મનમાં જાગતા મલિન વિચારોને દૂર કરવા લાગે છે અને પ્રારંભ પહેલાં જ કાર્યની રાખવાના છે અને શુભ વિચારોને સર્વ દિશાએથી પૂર્ણાહુતિ કરી દે છે. કેટલીક વ્યક્તિઓ એવી પ્રાપ્ત કરવાના છે. હોય છે કે જે આંખો મીંચીને કામ શરૂ કરી દે છે, કારણ એટલું જ છે કે મન શુભ ભાવને પણ પછી એનું મન એની સામે અનેક તર્ક-કુતર્કનાં ગ્રહણ કરે છે. તેટલી જ ત્વરાથી અશુભ વિચારને બંડ જગાવે છે અને એ અધવચ્ચેથી કામ છોડી દે પકડી લેતું હોય છે. એ વિચાર સારો હોય કે છે. કેટલાક કાર્ય પૂર્ણ કરે છે, પણ સમગ્ર કાર્ય ખરાબ હોય, ઈષ્ટ હોય કે અનિષ્ટકારી હોય, કિંતુ પૂર્ણ કર્યા પછી એનું મન વિચારે છે કે આ કાર્ય જે વિચાર ચિત્ત ગ્રહી લે છે, તે મનમાંથી છૂટતો કરવા જેવું હતું કે નહીં ? અને પછી શેષ આયુષ્ય કે દૂર થતો નથી, મન એ વિચારને પોતાની પાસે આવું કાર્ય કરવામાં જિંદગી વેડફી નાખી એનો રાખીને પંખી જેમ તણખલાં ભેગા કરીને માળો વસવસો અનુભવે છે. રચે છે તેમ એ વિચારોને ઘૂંટે છે અને ધીરે ધીરે - કોઈપણ કાર્ય કે ધ્યેય તરફ જતાં પૂર્વે એના એ વિચાર માત્ર મન પર જ નહીં, કિંતુ એના પ્રારંભ પર્વે સો ગળણે ગાળીને પાણી પીવું જોઈએ. | દિવ્યધ્વનિ , જાન્યુઆરી - ૨૦૧૧ ૧૧.
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy