SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ગીયરમાં, તો શું કરવું? ભાઈ, ‘જાગ્યા ત્યારથી હવે આપણી પાસે થોડા જ દિવસો છે. સવાર.” જે દિવસથી પ્રભુ-ગુરુની વાણી સાંભળી માટે મનુષ્યભવને સફળ કરવા માટે શરીરથી થતાં તે દિવસથી નહિ, તે કલાકથી નહિ, પણ તેજ પાપ ઘટાડી દો, ખરાબ વચન બોલી બીજાને દુઃખ ક્ષણથી અંતરમાં ગાંઠ વાળવી કે અવશ્ય પ્રભુ હું ન દો તથા પોતાના આત્માને મલિન ન કરો, આપના માર્ગે જ ચાલીશ અને જીવનને સફળ મનથી પણ કોઈનું બૂરું ન ઇચ્છો. જગતના સર્વ કરીશ. આપણે અત્યાર સુધી જે કર્યું તે હવે કરવાનું જીવો સુખી થાઓ, મારે કોઈને દુ:ખ દેવું નથી. નથી, જે નથી કર્યું તે કરવાનું છે. માટે ધર્મમાં કોઈની સંપત્તિ જોઈ અંતરમાં ઈર્ષા કરવી નહિ આદરબુદ્ધિ કરવી. સત્સંગનો યોગ કરતા રહેવું. કેમ કે તેનાથી તેના પુણ્યનો ઉદય રોકાશે નહિ ધાર્મિક પુસ્તકો, સંપુરુષોના જીવનચરિત્રોને જાગૃત પણ તારા આત્મામાં આગ લાગશે ! દૃષ્ટિ રાખી વાંચવાં, મનન કરવાં. સર્વે સુશ્વિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયા : I “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા વેશ:9માનુથા ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” અર્થ : જગતના સર્વ જીવો સુખી થાઓ, [૪] કષાય અને પ] યોગ : નિરંતર સર્વને આરોગ્યાદિની પ્રાપ્તિ થાઓ, સર્વેને આત્મજાગતિ રાખવી અને તેને અનુરૂપ જ સંગ કલ્યાણની પ્રાપ્તિ થાઓ. કોઈ જીવ દુ:ખી ન કરવો. એ.સી. ચાલુ કર્યું તે વિષયની પ્રવૃત્તિ છે થાઓ. અને પછી હાશ.... ઠંડુ (મઝા) લાગે છે તે ખોટી માન્યતા, અસંયમ, ઊંઘ, આળસ કષાયની પ્રવૃત્તિ છે. માટે જગતના પદાર્થોમાં આ અને ધર્મમાં અનાદરબુદ્ધિ, વિકારભાવો અને મન, સારું છે, આ ખરાબ છે તેમ વિભાવભાવ કરવાં વચન, કાયાના દુષ્કાને છોડીને તેનાથી વિપરીત નહીં. પ્રથમ કષાયને ઘટાડવા પ્રયત્ન કરવો. તે પ્રકારના આત્મજ્ઞાન, સંયમ, આત્મજાગૃતિ, ઘટે ઘટે અને પછી ધીરે ધીરે નાશ પામે. કષાય સમાધિ વગેરે ભાવોને જીવનમાં લાવવા. આમ ઘટાડવા માટે ઉદય આવેલા કષાયોને ઉપશમાવવાં કરીશું તો સર્વતોમુખી આત્મવિકાસની પ્રાપ્તિ થશે. તથા આ મનુષ્યભવની દુર્લભતા વિશે વિચારવું. જે ધર્મ કરે છે તે તરે છે, આ ભવમાં સુખી પરમકૃપાળુદેવ કહે છે, થાય છે, મૃત્યુ સુખરૂપ આવે છે, આગલા ભવમાં બહુ પુણ્યકેરા પુંજથી, શુભદેહ માનવનો મળ્યો, પણ સુખ મળે છે અને પછી છેલ્લે મનુષ્યભવમાં તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; દાન, શીલ, તપ, ભાવ સેવતાં પાપને છોડશે સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો. તથા સદ્ગુરુદેવ અને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાને માનશે તે આત્મા પરમ આનંદને પામશે. શાશ્વત ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો?” આનંદને પામવો એ જ આપણા જીવનનું ધ્યેય આવો દુર્લભ મનુષ્યભવ મળ્યો છે ને વળી છે. આ ઉત્કૃષ્ટ ધ્યેયને પ્રાપ્ત કરવા ધર્મપંથ પર પાછું સાથે બોનસ પણ મળ્યું સંતો કહે છે, સદ્દગુરુ આજ્ઞા અનુસાર ચાલીએ તે જ આપણા “માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો; જીવનની કૃતાર્થતા છે. આવો સંયોગ નહિ આવે ફરીવાર, નહિ આવે ફરીવાર.” | ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ || | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu/૮
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy