SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સાક્ષાત્ પરમાત્મા અત્યારે દૂરસ્થ હોવાથી જ સરળ છે. માત્ર તેમના દાસાનુદાસપણે રહેવાથી કોઈ પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યે આત્મઅર્પણતાનો દાવ પોતાનું બહિરાત્મપણારૂપ અસ્તિત્વ ઓગળતું જાય લગાવીએ તો તેમાં સહજપણે લઘુત્વભાવ અને છે. તેમના સ્વરૂપનું અચિંત્ય માહાભ્ય આવવાથી દૈન્યતાનો ભાવ આવવાથી અહંકારને ચોટ લાગે તેમના પ્રત્યે સ્વાભાવિકપણે અપૂર્વ ભક્તિ ઊપજે છે. આતમ અર્પણતા એટલે “આણાએ ધમ્મો, છે, જેના ફળસ્વરૂપે ભક્ત પણ ભગવાન થવા આણાએ તવો.” બહિરાતમતા તજી અંતરાત્મામાં તરફના ડગ માંડી શકે છે. આનંદઘનજીએ બોધેલા સ્થિર થઈ અને અંતે પરમાત્મા બનવાનો આ ‘આતમ અર્પણ દાવ', એક એવો દાવ છે કે દઢનિશ્ચયી સાધક, તે માટેના સર્વોચ્ચ ઉપાય તરીકે જેનાથી બધાં પાસા પોબાર અને જીવ સંસારને આત્મઅર્પણતાને સ્વીકારી તન, મન, ધનથી જ્યારે કિનારે આવી જાય છે. આ દાવ જો એકવાર જીવ સદૂગુરુદેવની આજ્ઞા પ્રમાણે ચાલે છે, ત્યારે સદૂગુરુ લગાવે તો અનંતભવનું સાટું આ ભવમાં જ વળે પણ તેના દોષો બતાવી, તે ટાળવાના સચોટ છે. ઉપાયો બતાવી તેના જીવનમાં ક્રાંતિ સર્જે છે. આવા ભક્તિમાર્ગથી જ્ઞાનમાર્ગ કેવો ખુલ્લો સદ્ગુરુનું સાન્નિધ્ય તેના અહંકારના ચૂરેચૂરા કરી થાય છે અને તેનું કેવું અલૌકિક ફળ મળે છે તેની નાખે છે. વાત હવે અંતમાં આનંદઘનજી કરે છે : - શ્રી રામકૃષ્ણ પરમહંસના એક ભક્ત જે આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ‘માસ્ટર’ તરીકે ઓળખાતા, તે જ્યારે શરૂઆતમાં ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની; શ્રી રામકૃષ્ણને મળ્યા ત્યારે પોતાની વિદ્યાનો પરમ પદારથ સંપત્તિ સંપજે, અહંકાર લઈને આવ્યા હતા. શ્રી રામકૃષ્ણ તેનામાં પાત્રતા જોઈ એટલે તુરત તેના અહંકાર પર ઘા આનંદઘન રસ પોષ, સુજ્ઞાની. મારવા માંડ્યા – આ રીતે બોલીને કે : “અરે ! - સુમતિ ૬. તમે લગ્ન કરી નાખ્યા છે? અરેરે ! તમને છોકરાં શબ્દાર્થ: આત્મઅર્પણતા એ વસ્તુનો વિચાર પણ છે? – “તમારી પત્ની શું ભણી છે ? (જવાબ કરીએ તો ભ્રાંતિરૂપ મતિનો દોષ ટળી જાય. - તે અભણ છે) - “તો શું તમે મોટા ભણેલા ? શુદ્ધાત્મારૂપ પરમ પદાર્થની સંપત્તિ સંપ્રાપ્ત થાય, કોરે પસ્તકિયું જ્ઞાન શું કામનું ?” - આમ અનેક જેથી આનંદથી ભરપૂર આત્મસ્વરૂપના રસનું વેધક વચનો સાંભળતા “માસ્ટર' નો અહંકાર પોષણ મળે. (ભરમ = ભ્રમ, ભ્રાંતિ; મતિદોષ = ઓગળતો ગયો, પછી શ્રી રામકૃષ્ણ જ્યારે સાકાર- બુદ્ધિનો દોષ, કુમતિ; પરમ પદારથ = પરમ પદાર્થ, નિરાકાર બ્રહ્મના ગૂઢ રહસ્યો સમજાવ્યા ત્યારે શુદ્ધાત્મા; સંપજે = પ્રાપ્ત થાય; પોષ = પોષણ) તેમને લાગ્યું કે હું કંઈ જ જાણતો નથી અને શ્રી ભાવાર્થ : આત્મઅર્પણતાના સ્વરૂપનો રામકૃષ્ણ અભણ છતાં ‘બધું જ જાણે છે અને બરાબર વિચાર કરી જીવ જો તે પ્રમાણે પુરુષ તેમને અર્પણ થઈ ગયા. પ્રત્યે અપૂર્વ ભક્તિથી નિષ્કામપણે અર્પણ થાય સદ્ગુરુને આત્મ-અર્પણતા એ જ તો છે તો મતિજ્ઞાનનાં બધા દોષો ટળી જતાં બુદ્ધિ નિર્મળ ભક્તિમાર્ગ; જેમાં બહુ બુદ્ધિની જરૂર નથી, માટે થાય છે. કુમતિજ્ઞાન સુમતિજ્ઞાનમાં પલટાઈ જતાં | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ . ૨૦
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy