________________
છે શાશ્વત આનંદની પ્રાપ્તિનો માર્ગ છે કલાક ક : પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી કરી શકે છે કે , જીવનમાં આપણે શું સાચા
લંબાવવો પડે નહિ. આવી વિશ્વની સુખનો અનુભવ કરી રહ્યા છીએ ?
વ્યવસ્થા છે; જેને શ્રી તીર્થકરે અંગીકાર આપણા જીવનમાં બધી સગવડો છે,
કરી અને તેઓ પૂર્ણ સ્વાધીન સુખને સાહ્યબી છે, સગાં-વહાલાં બધા સારા
| પામી ગયા. અત્યારે આ કાળમાં પણ છે. આ બધું બહારમાં બરાબર છે પણ
જો જીવ યથાર્થ પુરુષાર્થ કરે તો અંતરમાં કેમ છે? અંતરમાં એવું લાગે
યથાપદવી તેનો મોક્ષ થઈ શકે છે. છે કે મને પૂર્ણ આનંદ છે ? વિવેકપૂર્ણ અને ભવિષ્યમાં પણ આવો પુરુષાર્થ કરી અનંત જીવો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો તેનો જવાબ એ શાશ્વત આનંદને પ્રાપ્ત કરશે. ભગવાન છે કે શાંતિ નથી. લોકો કહે છે કે શેઠ બહુ સુખી મહાવીરના કહેવા પરાધીનતા તથા દુ:ખના જે છે પણ શેઠનું અંતર કહે છે કે “મારું મન અંદરથી કારણો છે તેને ટાળીને સ્વાધીન સુખના કારણો બળે છે !” “કેમ બળે છે ?' તો ભગવાન કહે છે આપણે સેવવાનાં છે અને તેના માટે જ આપણને કે જ્યાં સુધી તું પરાધીન છો ત્યાં સુધી તને સાચું આ મનુષ્યભવ મળ્યો છે. શાશ્વત સુખને પ્રાપ્ત સુખ મળી શકે નહીં. માટે તું સાચા સુખ માટે કરવું એ જ મનુષ્યભવનું મુખ્ય કર્તવ્ય છે. ઉદ્યમ કર.
બિંધના કારણો) (મોક્ષના કારણો) શિષ્ય પૂછે છે કે ભગવાન ! મારી પાસે (૧) મિથ્યાત્વ સમ્યકત્વ, આત્મજ્ઞાન બધુંય છે પણ અંતરની શાંતિ, અંતરનો આનંદ (ર) અસંયમ(અવિરતિ) સંયમ કેમ નથી? ત્યારે પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી
| (૩) પ્રમાદ આત્મજાગૃતિ આત્મસિદ્ધિ ગાથા-૯૯ માં કહે છે કે,
(૪) કષાય
મંદ કષાય, વીતરાગતા જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ;
(૫) યોગ
સામાયિક, સમાધિ તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત.”
(મન-વચન-કાયા) આચાર્યશ્રી ઉમાસ્વામીએ શ્રી તત્ત્વાર્થસૂત્રના
[૧] મિથ્યાત્વ : કર્મબંધ થવા માટેનું સૌથી આઠમા અધ્યાયમાં બંધના કારણ દર્શાવતું પહેલું
મોટું અને જવાબદાર કારણ મિથ્યાત્વ છે. પછી સૂત્ર લખ્યું છે કે,
અસંયમ, પ્રમાદ, કષાય અને છેલ્લે યોગ આવે. મિચ્છરનાવિતિપ્રમcaષાયથાવતવા આ બધા કારણો આચાર્ય ભગવંતે ક્રમ પ્રમાણે જ
જે જીવ ઉપરોકત બંધના કારણોથી છૂટે તો મૂકેલા છે. કોઈપણ જીવ જો મોક્ષમાં આગળ વધે તે કર્મોથી છૂટે. કર્મોથી છૂટે તો શરીરથી છૂટે, તો તો પહેલા તેનું મિથ્યાત્વ જાય અને પછીના કારણો જન્મ-મરણથી છૂટે અને તો નિજાનંદને પામે અને ક્રમથી ગુણસ્થાન પ્રમાણે જાય છે. એટલે ભગવાન એને કોઈ પાસે સુખ માટે ભિખારીની માફક હાથ કહે છે કે જીવ ! જો તારે સુખી થવું હોય તો તું
| દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuu૪ .