SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ક િદુર્લભ માનવભવ . : વી ક ક ક ક મંજુલાબેન બોટાદરા ક ક ક ક ક રી છે પારસમણિ - કામધેનુ - કલ્પતરુ વા આત્મસાતુ થાય છે. પાંચ ઈન્દ્રિયોના વિષય-વિકાર બાગ હોય આંગનમે. પણ ચેત પર જ્ઞાનની લગામ આવતા જ માનવભવને સફળ ચતુરા નરા, તેનું ના હોય જ્ઞાન, બનાવવાનો પાવન પંથ – પ્રભુનો રાજમાર્ગ પ્રાપ્ત થાય છે. જ્યાં દયા, સેવા, તપ, જપ-સ્વાધ્યાય, સંવર, તો સબ ગયો બૂલમેં, દાદરકા દરિદ્ર હી રહા. સામાયિક, ગુરુભક્તિ, પરોપકારના કાર્યો વગેરેના પારસમણિ સમાન માનવભવ, કામધેનુ સમાન દિવ્ય રત્નો પ્રાપ્ત થાય છે. ભોગ માટે તો અનેક પ્રભુનું શાસન, વિશ્વવાટિકામાં જીવતા – જાગતા જાતિઓ છે પરંતુ કર્મોને બાળવાનો સુઅવસર તો ગુરુભગવંતોના ત્રિવેણીમાં અવગાહન કરી પ્રભુના શાસનમાં જ પ્રાપ્ત થાય છે. માનવભવની માનવભવને સફળ બનાવવાનું જ્ઞાન ન હોય તો દુર્લભ મહત્તા બતાવવા પ્રભુએ શ્રી સૂયગડાંગ સૂત્રમાં ફરમાવ્યું માનવભવ વ્યર્થ જાય છે. વિશ્વના ખજાનાના ધનથી છે કે અહો બુદ્ધિમાન, તમે બોધ પામો, શા માટે બોધ પણ અધિક ધન પ્રાપ્ત થયું છે. બેજોડ સામગ્રી પ્રાપ્ત પામતા નથી ? શું આ માનવભવ તમને વારંવાર થઈ છે. અજ્ઞાનની અંધેરી અટવીમાં અથડાતાં મળવાનો છે? તો ભલા આળસ કેમ કરો છો ? શ્રી આત્માઓને દુર્ગતિના દ્વાર બંધ કરવાનો અને ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ ફરમાવ્યું છે કે જે જે રાત્રિ સદ્ગતિના દ્વાર ખોલવાનો માર્ગ ગમતો નથી. જાય છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની સંસારરૂપી અટવીમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરામાં રાત્રિ નિષ્ફળ જાય છે, પરંતુ ધર્મ કરનારની રાત્રિ અસંખ્યાત કાળ અને વનસ્પતિમાં અનંતો કાળ વિતાવ્યો સફળ થાય છે. સમય અમૂલ્ય છે, પરંતુ અજ્ઞાનવશ છે. પાંચ સ્થાવરમાં દારુણ દુ:ખો ભોગવ્યાં છે. અસહ્ય ‘દુનિયા કે લોગ ચક્કર ખાયા કરતે હૈ પરંતુ કુછ લોગ વેદના ભોગવતાં અકામ નિર્જરા થતાં ક્રમશઃ બેઈન્દ્રિય, ઐસે હોતે હૈ જો ઈતિહાસ બનાયે કરતે હૈ.' જીવનમાં તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, નારકી, ઈતિહાસ બનાવવા, માનવભવને સફળ બનાવવા દેવતા, તિર્યંચ વગેરેના અસંખ્ય ભવ વિતાવતાં અમૂલ્ય કામ-ભોગ-મોજ-શોખ-વૈભવ-વિલાસ-પરિગ્રહ પર માનવભવ, પ્રભુનું શાસન પ્રાપ્ત થયું છે. પરંતુ ભૌતિક સંયમની લગામ રાખી, અહિંસા, સંયમ, દાનના માર્ગે ચકાચૌંધ, સાંસારિક પ્રલોભનો, મોજ-શોખ વૈભવ આગળ વધતા રહીએ તો દુર્ગતિના દ્વાર બંધ થઈ જશે. વિલાસમાં તેનું મૂલ્ય સમજાતું નથી. મોહ - મમતાને પ્રભુના શાસનમાં, ગુરુભગવંતોના ચરણોમાં અને માયાના બંધનમાં જીવ એટલો મોહાંધ બની જાય છે ! છે જ્ઞાનીઓની અમૃત-વાણીમાં જીવન જીવવાની કળા કે જીવનમાં આત્મવિકાસ પ્રત્યે લક્ષ જતું જ નથી. પ્રાપ્ત થતી રહેશે. સમય-શક્તિ-સંપત્તિ પર વર્ચસ્વ સાપ-વીંછીનો ડર લાગે છે. પરંતુ પાપનો ડર લાગતો છે, ત્યાં સુધીમાં તેનો સદુપયોગ કરી લો. તો દુર્લભ નથી. પાપના ભારા આત્મા પર હાવી થતા જાય છે માનવભવને સફળ બનાવવાનો રાજમાર્ગ પ્રાપ્ત થશે તેના દેણા ચુકવવા ફરી દુર્ગતિના દ્વારે દંડાવું પડે છે. તેમાં કોઈ શક નથી તો ચાલો સત્સંગમાં, જ્ઞાનીઓના ચોરાસી લાખ યોનીમાં અનંતકાળ રખડ્યા બાદ અમૂલ્ય રંગમાં તો અહીં પણ આનંદ અને ભવાન્તરે પણ માનવભવ પ્રાપ્ત થયો છે. તેનું મૂલ્ય પ્રભુના આનંદના અમી. આનંદના અમીઝરણામાં દુર્લભ ગુરુભગવંતો જ સમજાવી શકે છે. સતસંગમાં જ માનવભવ સફળ કરીએ. અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે. જ્ઞાનનો આલોક | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૩૦.
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy