SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સપુરુષના હૃદયમાં બધા જીવો સુખ પામે, ન બિંદુમાં “સાગર' કલ્યાણ પામે એ ભાવ ખૂબ ઘૂંટાયો હોય છે. તેથી એ મનુષ્ય આ સંસારમાં જન્મ લઈને પૂર્વકાળથી ભાવ જ્યારે વાણીમાં અવતરે છે, ત્યારે તેની અસર જે દુઃખદાયક વિષયોનું સેવન કરતો આવ્યો છે તેને જ પાત્ર જીવો પર થાય છે. અનાદિના અંધકારમાં સૂર્યનો | ભોગવવા માંડે છે, છતાં વાસ્તવિક સુખ કે સંતોષ આ પ્રકાશ પ્રગટવાની શરૂઆત થાય છે. સર્વ જીવો | ભોગોમાંથી તેને પ્રાપ્ત થતાં નથી. ઉલટો અનેકવિધ પ્રત્યેનો મૈત્રીભાવ એમના હૃદયમાંથી વહે છે અને | દુઃખોનો જ અનુભવ કરવામાં આયુષ્ય ગુમાવે છે અને જીવ આ અમૃતને પીને કૃતાર્થ થાય છે. સપુરુષના અંતે મરણદશાને પ્રાપ્ત થાય છે. મરણ પછી પણ પાછો મન-વચન-કાયા એ ત્રણે એકરૂપ હોય છે. જેવા | તે જન્મે છે, જન્મ-મરણ અને વિષયદુઃખોના પ્રવાહમાં તેમના વિચાર હોય છે તે પ્રમાણે જ તેમના વચનો વહ્યા કરે છે. આવા મહાચક્રમાં અનંતવાર ભમવા છતાં તેને કદી પણ ખરી શાંતિ મળતી નથી. કેમ કે જગતના નીકળે છે અને તેમની પ્રવૃત્તિ પણ તે જ પ્રમાણે થતી સર્વે પદાર્થો પરસ્પર કાંઇપણ સંબંધ ધરાવતા નથી. કિંતુ હોય છે. તેઓની આંખ સામે નજર કરતાં એક મન દ્વારા તેની સાથે કલ્પિત જ સંબંધ બંધાયેલો છે. પ્રકારના તેજનો, વાણી સાંભળતા અપૂર્વતાનો અને આ મન પોતે અસત (અનિત્ય) હોવા છતાં પણ તેણે તેમના શરણમાં સર્વ સમર્પણનો ભાવ જાગે છે. | જગતને સત્સદેશ મનાવીને મનુષ્યને અનેકવિધ અસત સપુરુષના શરણમાં જ રહેવાની અદમ્ય ઝંખના જાગે પદાર્થોમાં મોહિત કરી દીધો છે! આ કારણને લીધે જો છે. સપુરુષનું ઉત્તમજીવન અવલોકતાં જીવને પોતે | મનનું મિથ્યાત્વ સમજી લેવાય, તો પછી જગતમાં કેમ વર્તવું જોઈએ એનો લક્ષ આવે છે. તેના કોઈપણ પદાર્થ સત્ય રહેશે નહીં. આ જગતનાં પદાર્થો અંતઃકરણમાંથી એવા શબ્દો નીકળે છે, “અહો | તરફ આપણે આંધળી દોટ લગાવીએ છીએ. સપુરુષ ! અહો તેમના વચનામૃત !” વારંવાર લક્ષ્મીની પ્રાપ્તિથી કાંઈ સત્ય સુખ પ્રાપ્ત થતું અહો ! અહો ! નથી. પણ શમથી જ પરમસુખની પ્રાપ્તિ થાય છે. શુભાશુભ પદાર્થોના શ્રવણ, સ્પર્શ, દર્શન, ભોજનકિંવા આવું શરણ અને આવા ભાવ તેને મોક્ષના સંગ કરવા છતાં અંતઃકરણમાં જે હર્ષને પ્રાપ્ત થતો નથી પરમસુખ તરફ વાળે છે. સંસાર તરફની તેની અને શોકને પણ પ્રાપ્ત થતો નથી તે જ પુરુષ શાંત કહેવાય આસક્તિ હવે ઘટતી જાય છે. કર્મના આવરણ ઓછા | છે. આવા શાંત પુરુષો જ પરમપદની પ્રાપ્તિ કરી શકે થતાં જાય છે અને વિશુદ્ધિ વધતી જાય છે. તેનું જીવન | છે. પરિવર્તન પામવા માંડે છે, અને તે કલ્યાણના માર્ગે - | હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું મોક્ષના માર્ગે આગળ વધવા માંડે છે. આ કાર્યમાં | ખરું? આ સંસાર શું છે? એ કેવી રીતે ઉત્પન્ન થયો? જીવની જેટલી મહેનત-જેટલો પુરુષાર્થ તેટલું ઝડપી ઇત્યાદિ વિષયોનું વારંવાર ચિંતન કરવામાં આવે તેનું કાર્ય થાય છે. સપુરુષના વચનામૃત એની સુષુપ્ત નામ “વિચાર” કહેવાય. ચેતનાને જાગૃત કરે છે. એમની આજ્ઞા પ્રમાણે અપ્રાપ્ત વસ્તુની ઇચ્છાનો ત્યાગ કરવો અને ચાલવાથી પોતાના સ્વરૂપની પ્રતીતિ, અપ્રમત્તતા અને | પ્રાપ્ત વસ્તુમાં સમબુદ્ધિ રાખવી, હર્ષ-વિષાદથી રહિત થવું અને ચિત્તને આશાથી વિવશ ન થવા દેવું, એનું નિર્વિકલ્પ અનુભવની પ્રાપ્તિ થાય છે અને અંતે સમ્યક નામ સંતોષ. જ્ઞાન-દર્શન-ચારિત્રની એકતારૂપ પરમપદને પામી સાધુ સમાગમ - સંત સમાગમ એ તો વળી શાશ્વત સુખમાં લીન થાય છે. સંસાર સમુદ્રને તરવાની નૌકા જ છે. અહો ! શ્રી સત્પરુષના વચનામૃત ! | - સંકલનઃ શ્રી ભરતભાઈ ડી. ઠાકર (સાબરમતી) દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૯.
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy