SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા મદદરૂપ થઈ શકે, એ આત્માનો અવાજ કોઈ સામાન્ય સરકારી કર્મચારી હોય, ઘરની ચાર આપણને માર્ગદર્શક બની શકે, પણ સવાલ એ છે દીવાલોમાં જીવતી ગૃહિણી હોય કે કંપનીનો કોઈ કે એ આત્માનો અવાજ સાંભળવાની ફુરસદ ઉચ્ચ અધિકારી હોય, આ બધાંનાં કાર્યો ભિન્ન આપણી પાસે છે ખરી ? કે પછી આપણું મન હોવા છતાં સહુના મનની દોડ સમાન હોય છે. એણે જન્માવેલા તરંગોમાં એટલું બધું ડૂબેલું છે કે સામાન્ય માનવીને પૂછશો તો કહેશે કે મન ખૂબ એને આત્માનો અવાજ વિશે સાંભળવાની તો શું, ઠેકડા મારે છે અને કેટલાય ઘોડા દોડાવે છે. કોઈ કિંતુ એ વિશે વિચારવાની ય ફુરસદ નથી. શું આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે સરળ છે, પણ મનને વશ કરવું મહાકઠિન છે. આપણા પોતાના અવાજને આપણે સાંભળી શકતા નિરક્ષરને કે સાક્ષરને, સામાન્ય કે અસામાન્યને, નથી ? મનમાં વારેવારે જાગતા જુદા જુદા પ્રકારના ગરીબને કે અમીરને – બધાને મન મૂંઝવતું હોય તરંગોને યોગ્ય દિશામાં વાળવાની શક્તિ આપણા છે, કારણ કે એમાં એક પછી એક આવતા ભૂતકાળ આત્માનો અવાજ ધરાવે છે. આવો આત્માનો અને ભવિષ્ય વિષયક તરંગો સહુને પરેશાન કરતા અવાજ ભગવાન બુદ્ધ કે મહાત્મા ગાંધીએ હોય છે. સાંભળ્યો હતો અને એમણે પ્રવર્તમાન મારા કુટુંબના એક વડીલને મારે વિશે સતત વિચારધારાથી સાવ વિરુદ્ધ એવા પોતાના આત્માના એ દુઃખ રહે છે કે એમના પુત્રની સગાઈના અવાજને નિર્ભીક્તાથી પ્રગટ કર્યા હતાં. આજથી પ્રસંગમાં હું હાજર રહી શક્યો નહોતો. આ દુ:ખનું એકસો વર્ષ પહેલાં લખાયેલા ‘હિંદ સ્વરાજ' માં સ્મરણ એમને વધુ વેદનાદાયી એ માટે લાગે છે કે ગાંધીજીએ જે વિચારો આપ્યા, તે એમના તેઓ એ પૂર્વે મારા પુત્રની સગાઈ વખતે ઉપસ્થિત આત્માના અવાજને અનુસરીને લખ્યા હતા. રહ્યા હતા. એ પછી તો વર્ષોનાં વહાણાં વાઈ મનના તરંગોમાં અથડાતી, ફંગોળાતી અને ગયાં. જેમની સંગાઈ થઈ, એમનાં લગ્ન થયાં ઉછળકૂદ કરતી વ્યક્તિને આત્માના અવાજની અને એમને ત્યાં સંતાનો પણ થયાં, પરંતુ હજી કલ્પના પણ આવતી નથી. મન નચાવે તેમ પેલા વડીલ સગાઈના પ્રસંગની ગેરહાજરી ભૂલ્યા નાચનારને પોતાના આત્માના અસ્તિત્વનો નથી અને જયારે જયારે મળે ત્યારે એ દુ:ખ પ્રગટ અહેસાસ પણ થતો નથી. એનું મન જુદાં જુદાં કર્યા વિના રહી શકતા નથી. એમનું મન વિચારોમાં, એક વક્ષ પરથી બીજા વૃક્ષ પર વાનર ભૂતકાળની એ ઘટનામાંથી બહાર નીકળી શકતું કૂદકો મારે આ રીતે, કુદકા, લગાવતું હોય છે નથી. એક અર્થમાં કહીએ તો એમને સતત એ અને અંતે હારી-થાકી જતું હોય છે. આવે સમયે દુ:ખદ પ્રસંગનું સ્મરણ કરવાની ‘આસક્તિ થઈ મારે તમને પૂછવું છે કે આજકાલ તમે કેટલા મનના ગઈ છે. તરંગોમાં વ્યસ્ત છો? કે પછી વિચારોમાં, ધંધોમાં, વ્યક્તિની ઉંમર જેમ વધતી જાય છે, તેમ તર્ક-કુતર્કોમાં અને સંકલ્પ-વિકલ્પમાં વ્યસ્ત રહેવું તેમ એ ભૂતકાળમાં વધુ ને વધુ જીવતો રહે છે. એ તમારી આદત બની ગઈ છે ? બગીચામાં લટાર મારશો, ત્યારે વાતો કરતાં વૃદ્ધો એકધારી રીતે ચીલાચાલુ કારકુની કરતો એમના જુવાનીના દિવસોની જ વાતો અને | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuu ૧૩.
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy