SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટનાઓ વર્ણવતા હોય છે. જે નોકરીમાંથી નિવૃત્ત ઘટનાને તમે યાદ કરો છો, એ જ રીતે ઘણી વાર થયાને વર્ષો વીતી ગયાં, એ નોકરીના અતીતની માણસને ભૂતકાળની પ્રથાઓ અને જીવનશૈલીનું વાત ચાલતી હોય છે. કોઈને ભૂતકાળની ઘેલું લાગે છે. એ આજના યંત્રોનો આંધળો વિરોધ સોંઘવારીનું સતત સ્મરણ થાય છે, તો કોઈને કરે છે અને પ્રાચીન પરિસ્થિતિનો પૂર્ણ રૂપે પુરસ્કાર ભૂતકાળમાં ખરી ખાનદાની દેખાય છે. આવી કરે છે. એ જમાનો અત્યંત સારો, સુખી, ઉત્કૃષ્ટ વ્યક્તિ વર્તમાનમાં શ્વાસ લેતી હોય છે, પણ જીવતી હતો અને આ જમાનો દરેક રીતે ખોટો, દુઃખમય ભૂતકાળમાં હોય છે. અને નિકૃષ્ટ છે એમ સતત માને છે. જોકે એના ભૂતકાળની આ સ્મૃતિઓ એમના ચિત્ત પર જીવનવ્યવહારમાં જોઈએ તો આધુનિક એવી સવાર થઈ જાય છે કે સવારથી રાત સુધી ટેકનોલોજીનો એ વિરોધ કરતો હોવા છતાં શાહી સતત એ સ્મૃતિઓને વાગોળતા રહે છે. એમને અને કલમને બદલે એ પેન વાપરતો હોય છે. આસપાસની દુનિયા દેખાતી નથી અને દેખાય છે. શીતળાની રસી લેતો હોય છે અને ગાડાંને બદલે તો પણ એ અત્યંત દુઃખી દુનિયા લાગે છે. આવા વાહનમાં મુસાફરી કરતો હોય છે. ભૂતકાળનો બોજ લઈને જીવનારા લોકો એક જ આ બધું હોવા છતાં એનું પ્રાચીનતા-પ્રિય ઘરેડમાં જીવન વ્યતીત કરતા હોય છે. એમના ચિત્ત તો સતત એમ કહ્યા જ કરશે કે ભૂતકાળ ચિત્ત પર ભૂતકાળ છવાયેલો હોય છે. વર્તમાનમાં સારો હતો અને આ વર્તમાનકાળમાં તો આખી બનતી ઘટના વિશે વિચારવાને બદલે ભૂતકાળમાં દુનિયા વંઠી ગઈ છે. આમ, જીવન અને વિચાર બનેલી એ પ્રકારની ઘટનાનું ક્રમબદ્ધ સવિસ્તૃત બંનેમાં ભૂતકાળ ઘેરી વળે છે, ત્યારે વ્યક્તિ નવા વર્ણન-સ્મરણ કરે છે. વિચારો કે મૌલિક ચિંતનથી દૂર ચાલ્યો જાય છે. ચિત્તની આજુબાજુ ભૂતકાળ ઘેરો ઘાલે છે, (ક્રમશઃ) તેવી સ્થિતિમાં વર્તમાન વિસરાઈ જાય છે અને ( રત્નકણિકાઓ. ભવિષ્ય શૂન્ય બની જાય છે. આને કારણે વ્યક્તિનું જીવનમાં નાપાસ ભલે થાઓ, પણ નાસીપાસ ચિત્ત નવા વિચારોને ગ્રહણ કરી શકતું નથી અને ક્યારેય ન થતા. નવી પરિસ્થિતિને પામી શકતું નથી. કોઈ પ્રણયની એક વાત નિશ્ચિત છે કે આ જગતમાં બધું | ઘટના બને તો વર્તમાનની એ ઘટનાને વખોડીને અનિશ્ચિત છે. (અનિત્ય ભાવના) પોતાના ભૂતકાળના સમયમાં બનેલી પ્રણયકથાનું આપવું-લેવું એ જગતનો વ્યવહાર છે, આપણે મહિમાગાન કરશે. એવું આપવું કે પાછું આવે ત્યારે ગમે. હસતા રમતા જીવો, જગત બદલાઈ જશે, આવી અતીતની અવિરત સ્મૃતિ વ્યક્તિના માથે ભાર લઈ ફરશો, તો જીવન કરમાઈ જશે. જીવનની તાજગીનો નાશ કરે છે અને નવા વિચારો • જીવનમાં વિશ્વાસ એવા પર મૂકજો કે એ મૂક્યા આવતાં અટકાવે છે. ભૂતકાળની આ સ્મૃતિઓને પછી તમારો શ્વાસ અધ્ધર ન રહે. બહુ પંપાળવાનું છોડી દો. જે સમય વીતી ગયો શરીર માટે બે ફેકટરી ફાયદાકારક - મગજમાં છે, તે સમયને સંઘરવાનું અને સ્મરવાનું છોડી આઈસ ફેકટરી અને મોઢામાં સુગર ફેકટરી. દો. જેમ ભૂતકાળમાં તમારા જીવનમાં બનેલી સંકલનઃ ગુલાબચંદ ધારશી રાંભિયા દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu) ૧૪
SR No.523251
Book TitleDivya Dhvani 2011 01
Original Sutra AuthorN/A
AuthorMitesh A Shah
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2011
Total Pages45
LanguageGujarati
ClassificationMagazine, India_Divya Dhvani, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy