________________
ભક્ત શિવરામ પાસે પહોંચ્યો. તેણે કહ્યું, જાય. “મને તુકારામજીએ મોકલ્યો છે. મારે ઘરે લગ્નનો શિવરામે તુકારામનું શરણ સ્વીકાર્યું. સળંગ પ્રસંગ છે. તમે મને થોડી મદદ કરશો ?” તુકારામનું છ મહિના સુધી એણે સેવા કરી. પણ અફસોસ ! નામ સાંભળતાં જ શિવરામનો પિત્તો ગયો. એણે તનથી એ સેવા કરતો હતો, પણ એનું મન-એના કહ્યું, “હું શેની મદદ કરું? તારો સુકો તને મદદ નયન તો સતત પારસમણિની ખોજ કરતા હતા. છ કરશે.” એમ કહી ગુસ્સામાં ને ગુસ્સામાં ભક્ત પર મહિના સુધી ખોજ કરવા છતાં પારસમણિ ન શિવરામે એક તાંબાનો રૂપિયો ફેંક્યો. તાંબાના દેખાયો, એટલે એનાથી ન રહેવાયું. એક દિવસ રૂપિયાને મદદ સમજીને ભક્ત એને ઉઠાવી લીધો એણે હિમ્મત કરીને પૂછી જ લીધું, “સંતજી ! તમારી અને સીધો જ તુકારામ પાસે આવ્યો.
પાસે પેલો પારસમણિ છે તે બતાવોને.” એણે તુકારામને માંડીને વાત કરી. તુકારામે સંત તુકારામે કહ્યું, “શિવરામ ! મારી પાસે કહ્યું, “ચિંતા ન કર. એ તાંબાના રૂપિયાને તું ભઠ્ઠીમાં પારસમણિ નથી, મારી પાસે તો અખંડ રસમણિ તપાવ.” ભક્ત તેમ કરતા આશ્ચર્ય સર્જાયું. ભઠ્ઠીના છે. જો જોઈએ તો તને આપું.” શિવરામ આ ગૂઢ તાપથી થોડી જ વારમાં તાંબાનો રૂપિયો સોનાની વાતથી મૂંઝાઈ ગયો. એણે કહ્યું, “મને તમારી ગૂઢ ગીની બની ગયો. ભક્ત એ સોનાની ગીની દ્વારા ભાષામાં કાંઈ સમજાતું નથી. જરા માંડીને વાત લગ્નનો પ્રસંગ ધામધૂમથી ઉકેલી લીધો. કરો ને.” તુકારામે કહ્યું, “પ્રભુનું નામ, પ્રભુનું આ બાજુ તાંબાનો રૂપિયો સોનાની ગીનીમાં
સ્મરણ, પ્રભુની ભક્તિ એ જ અખંડ રસમણિ છે. પલટાઈ ગયો એવા સમાચાર જોતજોતામાં ચારેબાજ એના પ્રભાવે જ બધું શક્ય બને છે. એના સિવાય ફેલાઈ ગયા. ખુદ શિવરામ કંસારાને પણ જ્યારે મારી પાસે બીજો કોઈ મણિ નથી.” આ સમાચાર મળ્યા ત્યારે તેને પણ અચરજ થયું. શિવરામે સંતના ચરણોમાં પોતાનું મસ્તક એને થયું કે નક્કી તુકારામ પાસે પારસમણિ લાગે ઝુકાવી દીધું. એના હૃદયનું પરિવર્તન થઈ ગયું છે. એના પ્રભાવે રૂપિયો સોનાનો બની ગયો લાગે હતું... જેની ચાડી એની આંખમાંથી વહેતા આંસુઓ છે. હું પણ તુકારામની સેવા કરીને એ પારસમણિ ખાતા હતા. એક વખતનો કટ્ટર દુશ્મન સંત મેળવી લઉં કે જેથી આખી જિંદગી મને નિરાંત થઈ તુકારામનો પરમ ભક્ત બની ગયો.
(માનવજીવનમાં ધર્મ કદી ભૂલશો નહીં જન્મ્યા છો જૈનકુળમાં, તો આળસ કદી કરશો નહીં, ગમે તેવા સંજોગોમાં પણ ધર્મને ભૂલશો નહિ, જન્મ્યા જગતમાં પુણ્યના ઉદયથી, એક દિન જવાનું નક્કી, ભવોભવ છે ભટકવાનું, ધર્મને ભૂલશો નહિ! ધનદોલત કુટુંબકબીલા, આ ભવ માટે છે સહી, પણ ધર્મ ભવોભવ સાથે, એ વાતને ભૂલશો નહિ, જગતની મોહજાળ જૂઠી, એમાં ફસાશો નહિ, એ જાળમાંથી છૂટવા ધર્મને ભૂલશો નહિ. જો મોજશોખમાં ફસાયા તો પામવાના કંઈ નહિ, ત્યાગવૃત્તિ પામવાને ધર્મને ભૂલશો નહિ, કાયા કાચી કુંભ જેવી, ફૂટી જવાની નક્કી, માટે જલદી ચેતવા, ધર્મને ભૂલશો નહિ, મહાપુરુષો અનેક થઈ ગયા, ઉપદેશ ગ્રહણ કરી જીવન સફળ બનાવવા, ધર્મને ભૂલશો નહિ, મુક્તયોગીની વિનંતી, ધ્યાનમાં લેજો સહી, આત્માને મુક્ત કરવા, ધર્મને ભૂલશો નહિ. | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ uuuuuuuuuuuuuuuuuuuu ૩૪ ]