________________
બાળ વિભાગ છે
.
'
ઉ ક ક ક ક ક ક સંકલનઃ મિતેશભાઈ એ. શાહ ક ક ક ક ક ક હે જી ( પ્રાયશ્ચિત્તા
ન્યાયાધીશ એની સત્યવાદિતા પર ખુશ થઈ ગયા.
દુઃખી હૃદયે ન્યાયાધીશે સજા તો સંભળાવી, સાથે અમદાવાદના એક ખાનદાન કુટુંબમાં વર્ષો
કહ્યું, “મારી જિંદગીમાં આવો સત્યવાદી હું પ્રથમ પૂર્વે ઘટી ગયેલી આ સત્યઘટના છે. એક સજ્જન
જોઉં છું. માટે હું સરકારને વિનંતી કરું છું કે કોઈ ભાઈને પોતાની પત્ની સાથે કોઈ વાત પર મતભેદ
ખુશીના અવસરે આને દંડમુક્ત કરે.” થઈ ગયો. વાત તો બહુ જ નાની હતી, પણ આક્રોશ વધુ પડતો હતો. ગુસ્સામાં આવીને આ ભાઈને
થોડા જ સમયમાં હિંદુસ્તાનમાં એક અવસર પત્નીના માથા પર છૂટી ઈંટનો ઘા કર્યો.
આવ્યો. એ અવસર હતો સાતમા એડવર્ડના
રાજયાભિષેકનો. આ અવસરનો લાભ લઈ એ શાસ્ત્રોમાં લખ્યું છે : અંધ માણસના ચાર પ્રકારો છે : (૧) જન્માંધઃ જેઓ જનમતાની સાથે
ભાઈને દંડમુક્ત કરવામાં આવ્યો. જ પોતાની દષ્ટિ ગુમાવી બેઠા હોય છે.
આ ઘટનાની સુગંધ અમદાવાદથી ૫૦૦૦ (૨) લોભાંધ: સંપત્તિના લોભને કારણે જેઓ રાત કિલોમીટર દૂર યુરોપના દેશોમાં ફેલાઈ ચૂકી. દિવસ બધું જ ભૂલી જતા હોય છે. (૩) મોહાંધ:
યુરોપિયનો આ ભાઈની સત્યવાદિતા પર અત્યંત પરસ્ત્રી કે પરપુરુષની પાછળ કામુકતાને લીધે પાગલ ખુશ થઈ ગયા. અનેક કંપનીઓએ સામે ચડીને થઈને જેઓ જાત કજાતનો ભેદ ભૂલી જતા હોય
પોતાની એજન્સીઓ આ ભાઈને આપી અને થોડા છે. (૪) ક્રોધાંધ: ક્રોધને વશ થઈ જેઓ પોતાના જ વરસમાં તે કરોડપતિ બની ગયો. અને પારકાના ભેદ ભૂલી જતા હોય છે.
(સંત પરમ હિતકારી) - ઈંટના ઘાથી પત્ની મૂચ્છિત થઈને મૃત્યુ પામી.
મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત તુકારામના પૂના ભાઈના પશ્ચાત્તાપનો કોઈ પાર ન રહ્યો. તેમને
જિલ્લામાં અનેક ભક્તો હતા. જગતનો આ કાયદો પોતે કરેલી ભૂલ ડંખવા લાગી. તેઓ સામે ચડીને
છે... જેની પૂજા થાય એની નિંદા થાય. જેના અનેક પોલીસ સ્ટેશને ગયા. પોલીસે કેસ ચલાવ્યો.
ભક્તો હોય, એના વિરોધીઓ પણ હોય. સંત વકીલ અપરાધીને કહ્યું, “આ દુર્ઘટનામાં કોઈ તુકારામનો પણ શિવરામ કંસારો નામનો એક પ્રત્યક્ષ પ્રમાણ નથી માટે તમે એમ કહી દો કે આ વિરોધી હતો. અપરાધ મેં નથી કર્યો, તો તમે નિર્દોષ છૂટી જશો.”
એક દિવસ એક ભક્ત તુકારામ પાસે આવ્યો. પેલા ભાઈ નખશીખ સજજન હતા. એમણે એણે કહ્યું, “સંતજી ! માથે દીકરીના લગ્ન આવીને કહ્યું, “મારે અસત્ય બોલીને નિર્દોષ પૂરવાર નથી ઉભા છે, પાસે એક પૈસો ય નથી, તો હું શું કરું ?” થવું. જો કાયદાથી બચાવી શકાતું હોય તો બચાવો, તુકારામે કહ્યું, “તારે મદદ જોઈતી હોય તો તું નહિ તો પછી સજા ભોગવવા હું તૈયાર છું.’ શિવરામ કંસારા પાસે જા. એ તને મદદ કરશે.”
કોર્ટમાં કેસ ચાલ્યો. પે'લા ભાઈએ ભક્ત વિચારમાં પડી ગયો. શિવરામ તુકારામનો ન્યાયાધીશની સામે સત્ય હકીકતની રજૂઆત કરી. કટ્ટર શત્રુ હતો એની એને જાણ હતી.
| દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૩૩.