Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 19
________________ સિદ્ધિ પ્રાપ્ત થાય કે અસિદ્ધિ પ્રાપ્ત થાય – બંનેમાં ૩ર૪ માં કહે છે “ચો તરફ ઉપાધિની જવાલા સમતાભાવ રાખીને યોગમાં સ્થિત થઈ કર્મ કર. પ્રજવલિત હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ સમત્વ તે યોગ છે. જે કંઈ કર્મ કરવામાં આવે પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમજ્ઞાની તેનું ફળ અનુકૂળ મળે કે પ્રતિકૂળ મળે – બંનેમાં વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ સમભાવ રહેવો તે સમતા કહેવાય છે. આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, સ્વાસ્થં - સ્વાશ્રયતા, આત્મનિર્ભરતા અર્થ એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય થાય છે. આત્મા સ્વાશ્રિત છે. સ્વતંત્ર છે. અને છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય સ્વાધીન છે. સ્વભાવમાં પરાધીનતા હોઈ શકે નહિ છે.” પત્રાંક ૩૨૯ ના આ શબ્દો ઘણા જ શ્રી સહજાનંદ સ્વામીના કવિત્તમાં છે - પ્રયોગશીલ છે, “જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દેખા આતમરામ. કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે ; તથાપિ હોતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા કયા કામ, અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે દૂર હટો પરકૃત પરિણામ, સહજાનંદ રહું અભિરામ. ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે.” આ સમાધિ તે સામ્યભાવ છે. આત્મા નિષ્કામ, નિશ્ચલ છે. જ્ઞાતાદેષ્ટા રૂપે સદા બિરાજમાન આત્મનિર્ભર તત્ત્વ છે. યુન્ ધાતુ પરથી યોજ: શબ્દ બન્યો છે. સ્વાશ્રયતામાં આનંદ, આનંદ અને આનંદ છે. હું આત્મા સાથે સંબંધ જોડાઇ જાય તે યોગ છે. કેવળ પૂર્ણાનંદનો નાથ છું. છલોછલ, લબાલબ પરમકૃપાળુદેવે પત્રાંક ૮૧૪ માં સમજાવ્યું છે કે શાશ્વતસુખનો સાગર છું. સહજ અને નિરૂપાધિક “શ્રી હરિભદ્રાચાર્યે “યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથ આનંદનો નાથ છું. પરમ પ્રકૃષ્ટ, પ્રચૂર, પાવન, સંસ્કૃતમાં રચ્યો છે. “યોગબિંદુ’ નામે યોગનો બીજો પૂર્ણ, પરિપૂર્ણ સુખકંદ અવિનાશી આત્મા છું. ગ્રંથ પણ તેમણે રચ્યો છે. હેમચંદ્રાચાર્યો પરાધીનને સ્વપ્નમાં સુખ નથી. જ્યારે સ્વાધીન ‘યોગશાસ્ત્ર' નામે ગ્રંથ રચ્યો છે. શ્રી હરિભદ્રત પદાર્થમાં દુઃખસુખના દ્વન્દ નથી. યોગદષ્ટિસમુચ્ચય” ની પદ્ધતિએ ગુર્જર ભાષામાં સમાધિ શબ્દ સમ્ + X + થ થી બન્યો શ્રી યશોવિજયજીએ સ્વાધ્યાયની રચના કરી છે. છે. સ્વમાં સ્થિતિ તેને સમાધિ કહે છે. યોગશાસ્ત્રમાં શુભેચ્છાથી માંડીને નિર્વાણ પર્વતની ભૂમિકાઓમાં અષ્ટાંગ કહ્યો છે. યમ-નિયમ-આસન-પ્રાણાયામ બોધતારતમ્ય તથા ચારિત્ર સ્વભાવનું તારતમ્ય પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પતંજલિ મુમુક્ષુ જીવને વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વિચાર ઋષિએ પણ યમનિયમસંયમસનWTUTયામ કરવા યોગ્ય અને સ્થિતિ કરવા યોગ્ય આશયથી પ્રત્યાદરથારVITધ્યાનમાઉથતિમw: કહ્યાં છે. તે ગ્રંથમાં પ્રકાર્યું છે. યમથી માંડીને સમાધિ પર્યત ક્રમિક માર્ગે જીવાત્મા આગળ વધે છે. પરમ અષ્ટાંગ યોગ બે પ્રકારે છે; એક પ્રાણાદિ કપાળ દેવ પટાંક પ૬૮ માં લખે છે કે નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર ‘યોગદષ્ટિસમુચ્ચય' માં આત્મસ્વભાવપરિણામરૂપ સમાધિ' કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવા શ્રી તીર્થકર ‘અસમાધિ' કહે છે.” તથા પત્રાંક - યોગ્ય છે.” પરમકૃપાળુદેવ લખે છે, “શ્રી તીર્થકર | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ : ૧૬.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45