________________
ક8િ શ્રી આનંદઘન ચોવીશી કડક ક ર ક ટ ક : અશોકભાઈ પી. શાહ ક ક લોક દ ક ક ક , (ગતાંકથી ચાલુ)
ભવ્ય, જો ! તું તો સિંહનું બચ્ચું છે – પરમાત્માની શ્રી સુમતિનાથ સ્તવન
નાતનો છે અને અજ્ઞાનવશ આ બહિરાત્મણારૂપ
ઘેટાંઓના ટોળામાં કેમ ભળી ગયો છે ? અનંત યોગીશ્વર આનંદઘનજીએ બહિરાત્મા,
ઐશ્વર્યનો સ્વામી આમ અજ્ઞાન-અંધકારવાળી દરિદ્ર અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું, પણ
અવસ્થામાં કેમ રખડી રહ્યો છે? હવે જાગૃત થા સાધક જીવ એટલેથી કેમ સંતોષ માને ? એ તો
અને રાગ-દ્વેષ-વિકારોની મલિનતા છોડીને, આનંદઘનજી જેવા મહાપુરુષ પાસેથી એ પણ
અત્યંત શાંત થઈ તારા સ્વરૂપમાં સ્થિરભાવ કર. અપેક્ષા રાખે જ કે મારે તો અંતરાત્મા બની
ત્યાગ-વૈરાગ્ય-ઉપશમના બળે બહિરાત્મપણાને પરમાત્મપદ પ્રાપ્ત કરવું છે અને આપની જેમ
તજી દે, બહારની દોડ થંભાવી દે અને આનંદના ઘન બનવું છે, તો કૃપા કરી એ માટેનું
અંતરાત્મામાં સ્થિર થા, તો તું અનંત સુખનો સ્વામી માર્ગદર્શન કરાવો. આવા અત્યંત ઉત્સાહી અને
થશે. સંવેગને પામેલા મુમુક્ષુને હવે આનંદઘનજી તે
અંતરાત્મામાં સ્થિર થવા માટેના બે ઉપાય પદપ્રાપ્તિની વિધિ બતાવતાં કહે છે :
હવે આનંદઘનજી બતાવે છે, જેમાં ધ્યાનમાર્ગ અને બહિરાતમ તજી અંતર આતમા -
ભક્તિમાર્ગનો સુમેળ કર્યો છે. એક તો છે - રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; “પરમાતમનું આતમ ભાવવું” . પરમાત્માની પરમાતમનું હો આતમ ભાવવું,
ભાવના, ધ્યાન અને બીજું – “આતમ અર્પણ આતમ અર્પણ દાવ સુજ્ઞાની. સુમતિ ૫ દાવ” - સદ્ગુરુ પ્રત્યે આત્મસમર્પણરૂપી દાવ
શબ્દાર્થ : બહિરાત્મપણાને તજી દઈ અંતર લગાવવો. આત્મસ્વરૂપમાં સ્થિર થઈ, પરમાત્મપદની
સાધક જીવની સાધના પૂર્ણતાના લક્ષે, આત્મામાં ભાવના ભાવવી, જે માટે
પરમાત્મપદના લક્ષે હોય છે, કારણ કે એ તેનું આત્મઅર્પણતાનો દાવ લગાવવો, ઉપાય કરવો.
અંતિમ ધ્યેય છે. પૂર્ણતાના લક્ષે તેનો અંશ એવું (થિરભાવ = સ્થિર ભાવ, દાવ = ઉપાય, સાધન)
અંતરાત્મપણું પ્રગટે છે. તે લક્ષને સાધવા
પરમાત્માનું ધ્યાન, પરમાત્માના સ્વરૂપની ભાવના ભાવાર્થ: સ્વાભાવિક સમજાય એવી વાત
તેની સાધનાનું એક અગત્યનું અંગ બને છે. તે છે કે ઊંચા પદની પ્રાપ્તિ માટે નીચા પદને છોડવું
ધ્યાન પરમાત્માની શાંત મુદ્રાનું કે તેમના ગુણોના પડે. પરમાત્મપદ માટે પહેલાં અંતરાત્મા બનવું
ચિંતવનરૂપે, તેમના નામસ્મરણરૂપે કે તેમના પડે અને તે માટે બહિરાત્મપણું છોડવું જ પડે.
ચરિત્રપ્રસંગોનું થઈ શકે. જિનપદ-જિનપદજ્ઞાની પુરુષો અત્યંત કરુણા લાવી આપણી જિનપદની એકલશે, અત્યંત ભક્તિસહિત, નિરંતર સહજ જ્ઞાનાનંદ સ્વરૂપ તરફ જવા પ્રેરે છે કે હે
ભાવના કરવાથી નિજપદમાં લીન થઈ જવાય છે.
| દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuu ૧૮