________________
કાશ અહો ! શ્રી પુરુષના વચનામૃત છે ? : : : : : : : : પૂર્ણિમાબેન શાહ ક , લ ક ક ક ક ક ,
વર્તમાન અવસર્પિણી કાળને અનંતકાળ પછી જીવ જેટલો રત બને તેટલી હિંસાદિ પ્રવૃત્તિઓ ઓછી ભાગ્યે જ આવનારો ‘હુંડાવસર્પિણી” નામનો કાળ થતી જાય છે, અને ધર્મમાં પ્રવૃત્તિ વધે છે. તેનામાં શ્રી તીર્થંકર દેવે કહ્યો છે. પરંતુ બીજા અર્થમાં જોઈએ સુવિચારણા જાગે છે, અને તેને મોક્ષમાર્ગ સમજાય તો આપણા માટે ખરેખર જ આ દુષમકાળ ભાગ્યેજ છે. ચાર ગતિરૂપ સંસારમાં જીવ અનાદિકાળથી મળે એવો સાબિત થયો છે. કારણ કે આપણને આ પરિભ્રમણ કરે છે. તેમાં જ્યારે મનુષ્યપણું પ્રાપ્ત થાય કાળમાં સપુરુષનો જોગ થયો છે, સદ્ગુરુદેવ મળ્યા છે ત્યારે જીવની વિચારશક્તિ ખીલે છે. તેનામાં છે ! ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે કહ્યું સારાસારનો વિવેક ઉત્પન્ન થાય છે. ‘શું કરવાથી હું છે તેમ -
સુખી થઈશ? શું કરવાથી હું દુઃખી થઈશ?' એવું આરો સારો રે મુજ પાંચમો,
સભાનપણે તેને આવે છે. દેહનું સંચાલન કરનાર જિહાં તુમ દરિશણ દીઠ;
કોઈ અગમતત્ત્વ છે, એમ તેને લાગે છે. એના મનનું
સમાધાન કરે એવી ઉત્તમ વ્યક્તિનો જોગ તે ઇચ્છે તે મભૂમિ પણ સ્થિતી સુરતરુ તણી,
છે, અને જો મહાન પુણ્યનો ઉદય હોય તો એને એવા મેરૂ થકી હુઈ ઈઠ -
પુણ્યશ્લોકી પુરુષનો સમાગમ પ્રાપ્ત થાય છે. મલ્લિજિનેસર મુજને તુમ મિલ્યા રે
જીવને સંસારપરિભ્રમણથી છૂટવાનો ભાવ પંચમકાળે રે તુમ મેલાવડે,
હોય પરંતુ જો કોઈ છોડવનાર ન હોય તો તે છૂટી રૂડો રાખ્યો રે રંગ: શકતો નથી અને માનવભવ પૂરો થતાં ફરી પાછો ચોથો આરો રે ફિર આવ્યો ગણું,
ચારગતિના ચક્કરમાં તે અટવાઈ જાય છે. પરંતુ જો
એને કોઈ પુરુષનો જોગ બને અને એને એમ થાય વાચક યશ કહે ચંગ - કે હું જેને શોધું છું તે આ જ વ્યક્તિ છે તો એને મલ્લિજિનેસર મુજને તુમ મિલ્યા રે. સત્પરષમાં પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિ ઉત્પન્ન થાય છે. આવો ઉત્તમ જોગ મળતાં પાંચમો આરો રખડતા-રઝળતા જીવને શાસ્તા પુરુષના વચનો આપણા માટે ચોથો આરો બન્યો છે - મહા સુખ સાંભળવાનો યોગ મળતાં અપૂર્વ સુખ અને શાંતિની આપનારો બન્યો છે. મહાન પુણ્યના ઉદયથી આપણું પ્રાપ્તિ થાય છે. એનામાં પાત્રતા આવે છે અને આવું મહાન ભાગ્ય જાગ્યું છે. આટલું જો આપણે સપુરુષના વચનોનો મર્મ પકડવાની શક્તિ પ્રાપ્ત થાય સમજીએ તો આ મનુષ્યજન્મ આપણો સફળ થઈ છે. સાચી સમજણ આવતા અત્યાર સુધીની જે અવળી
દોટ હતી તે અટકે છે, પોતાના ધ્યેયની, માર્ગની સ્પષ્ટ પ્રભુકૃપાનો પરિચય થાય ત્યારે પ્રભુ મારું
પ્રતીતિ થાય છે. પોતાના આત્માના અસ્તિત્વની તેને કલ્યાણ કરે છે એવો ભાવ ઉત્પન્ન થાય છે. પોતાના
ઝાંખી થાય છે. આ બધું પરિવર્તન લાવનાર આત્માનો વિચાર આવે છે. આત્માની આરાધનામાં સત્પષના વચનામૃત છે.
જાય.
| દિવ્યધ્વનિ ાન્યુઆરી - ૨૦૧૧
| ૨૮