________________
ક8 ધર્મધ્યાન ભટ્ટ ક ક ક ક ક ક ક ક ક મધુભાઈ પારેખ ક ક ક ક ક ક ક ક શીક “જ્યાં લાગી આત્મા તત્ત્વ ચિન્યો નહીં, દેહમાં જેની સ્થિતિ છે તે આત્મા-ચૈતન્ય આ બધી જ
ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” પ્રવૃત્તિ, દેહ દ્વારા કરે છે. આટલી પ્રાથમિક સમજ સૌરાષ્ટ્રની ભૂમિનાં સંતકવિ શ્રી નરસિંહ
સાથે ધર્મધ્યાન કરવું જરૂરી છે – અનિવાર્ય છે. બીજો મહેતાએ ધર્મધ્યાનમાં પ્રવૃત્ત પ્રત્યેક સાધકને
પ્રશ્ન સાધકને એ થવો જોઈએ કે આ ધર્મધ્યાન કર્યાથી લાલબત્તી ધરીને ચેતવ્યા છે. ધર્મધ્યાન પ્રાય, પ્રત્યેક
લાભ કોને થશે? અર્થાતુ દેહને કે આત્માને ? જો મનુષ્ય શ્રદ્ધાથી કરતો જોવા મળે છે. પછી તે ગમે
દેહના લાભ માટે આવી ક્રિયા થતી હશે તો આત્માને તે જાતિ કે ક્ષેત્ર (પ્રદેશ) નો હોય. પોતાની માન્યતા
લાભ થવાનો નથી. જેમ કે કેટલાક યોગના વર્ગમાં અનુસાર કોઈ એક સંપ્રદાય, ગચ્છ કે મતના
અમુક પ્રકારે આસન, મુદ્રા, શ્વાસોચ્છવાસનું નિયમન આશ્રયે ધર્મક્રિયા સ્વેચ્છાએ કરે છે. ભલે પ્રત્યેક
કરતા શરીરનાં અંગ-ઉપાંગ સ્વસ્થ રહે છે - દુ:ખાવો ગચ્છ-મતની ધર્મપ્રવૃત્તિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય મટે છે – રોગ દૂર થાય છે વગેરે સમજ સાથે ક્રિયા પરંતુ લક્ષ તો ‘તમસો મા, જ્યોતિર્ગમયો’ નું જ થાય છે ત્યારે સાધકનું લક્ષ દેહ ઉપર છે. છે. સૌ કોઈ અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશામાં જવા આત્મહિતના લક્ષથી પણ યોગમાર્ગમાં ઇચ્છે છે. આ બધું જ યોગ્ય છે, પરંતુ જે લક્ષ ઉપરોક્ત આસનસિદ્ધિ, મુદ્રા વગેરે જ કરવાનાં સિદ્ધ કરવાનું છે તેનું વિસ્મરણ થઈ જાય અને છે. પરંતુ ત્યારે દૃષ્ટિ દેહ ઉપર નહીં રહેતા પોતાના લક્ષસિદ્ધિનાં સાધનો પ્રત્યે આગ્રહ બંધાઇ જાય આત્મા ઉપર સ્થિર કરવામાં આવે છે. અર્થાત્ ક્રિયાકાંડ યંત્રવત્ થયા જ કરે ત્યારે તે આટલું સમજ્યા પછી સાધકે વિવેક કરવાનો સાધક દિશા ભૂલ્યો છે તેમ સ્વીકારવું જ પડે. છે કે મહત્ત્વ દેહનું છે કે આત્માનું? દેહ તો ગમે આવું ન થાય તે માટે પ્રત્યેક ધર્મધ્યાનના આરાધક- ત્યારે છોડવાનો જ છે. તે ગમે તેવો હૃષ્ટ-પુષ્ટ હશે સાધકે નિત્ય પ્રત્યે સ્વ-નિરીક્ષણ કરવું જ જોઈએ તો પણ આયુષ્ય પૂર્ણ થયે છૂટી જ જવાનો છે, તો અને તે પણ કેવળ પ્રમાણિકપણે, ન્યાયયુક્ત થવું પછી તેનું મહત્ત્વ કેમ કરી માનવું ? સામા પક્ષે ઘટે. પ્રત્યેક ક્રિયા કંઈ ને કંઈ પરિણામ આપે જ ચૈતન્ય-આત્મા તો પોતે સ્વયં છે, દેહ તો મારો છે તે સૌનો અનુભવ છે. તે ન્યાયે પોતે આજ પડોશી છે, તેની ચિંતા કરવી અને સ્વયંને ભૂલી સુધી જે ધર્મક્રિયા કરી તેનું પરિણામ શું આવ્યું તે જવો તે કેવી બુદ્ધિમત્તા ? ચોક્કસ વિચારવું જોઈએ.
આટલો વિવેક કર્યા પછી જે ધર્મધ્યાનની ધર્મધ્યાનની પ્રવૃત્તિ જે કરે છે તે કોણ છે ? પ્રવૃત્તિ થશે તે આત્માર્થે થશે અને કલ્યાણકારી આ પ્રશ્ન સર્વ પ્રથમ સાધકને થવો જોઈએ. જે હશે. દેહમાં રહીને આ પ્રવૃત્તિ થઈ રહી છે તે દેહ તો બીજી ભૂલ, ધર્મધ્યાનનું લક્ષ સુખ, સગવડ, જડ છે. તે સ્વયં કંઈ જ કરી શકતો નથી, પરંતુ સંપત્તિ, સત્તા પ્રત્યે હોવામાં છે. અહીં પણ આત્મલક્ષ | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૨૬