Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ વિસરી જવાય છે. વર્તમાનમાં જે કંઈ સુખ-સંપત્તિ જેવા પરિણામ પ્રાપ્ત ન થાય તો ધર્મ-ધ્યાનનો કોઈ આદિનો સંયોગ થાય છે તેમાં મુખ્યતાએ પુર્વકર્મ અર્થ નથી. આધારિત પ્રારબ્ધ કારણરૂપ છે તે વાતને ગૌણ કરીને સંસારમાં સુખ અને દુઃખ તો એક જ રથના ધર્મધ્યાનને પ્રાધાન્ય આપવામાં ભૂલ થઈ રહી છે તે બે પૈડા છે. કોઈપણ એક જ પૈડા ઉપર રથ સ્થિર સમજવું જરૂરી છે. નોકરી, વેપાર, ઉદ્યોગમાં સારી થતો નથી. જેમને આપણે આરાધ્ય દેવ માનીએ સફળતા મળશે તો પોતાના ઈષ્ટદેવને કિંમતી છીએ. જેમના મંદિરો બંધાવીએ છીએ, જેમની આભુષણો કે મોટી રકમ અર્પણ કરવાની ટેક, બાધા કથાવાર્તા-કીર્તન કરીએ છીએ તેમના જીવનમાં રાખવામાં એક પ્રકારે વેપાર થઈ રહ્યો છે અને શ્રદ્ધા પણ સુખ-દુઃખ હતા જ. ભગવાન રામનો ઘટી રહી છે તે સમજાવું જોઈએ. જો સાચી શ્રદ્ધી વનવાસ, શ્રી કૃષ્ણની સુવર્ણ દ્વારિકાનો નાશ, હોય તો માનતા-બાધાની શી જરૂર ? શુદ્ધ હૃદયની મહાત્મા બુદ્ધનો દેહત્યાગનો પ્રસંગ, સ્વામિ શ્રદ્ધા એ નિષ્કામ ભક્તિનું સ્વરૂપ છે અને એ ભક્તિ રામકૃષ્ણ અને રમણમહર્ષિનો અસાધ્ય રોગ શું જ શ્રેયનું કારણ બને છે. ઘડીભર માની લઈએ કે આપણી જાણમાં નથી ? આ મહાપુરુષોને આવા માનતા-બાધા થકી મોટી સંપત્તિ મળી તો પણ તેનો પ્રસંગો દુઃખરૂપ નહોતા લાગ્યા કેમકે તેમનો ભોગવટો પ્રારબ્ધને આધીન નથી ? તેની સુરક્ષા પુરુષાર્થ આત્માર્થે જ હતો. પ્રારબ્ધને આધીન નથી? અને જો પ્રારબ્ધ પ્રતિકૂળ થતાં પ્રાપ્ત થયેલી સંપત્તિ ચાલી જશે તો કેટલું દુઃખ થશે? અને શ્રદ્ધા પણ કેટલી ટકશે ? છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જાણ્યું છે કે સત્તા પ્રાપ્ત કરવા માટે કરવા જેવું...) આપણા કેટલાક નેતાઓએ તાંત્રિકોનો | નિંદા કરવી હોય તો... પોતાના ખરાબ સ્વભાવની કર. આશ્રય લઈ કહેવાતી ધર્મક્રિયાઓ કરી ઈર્ષા કરવી હોય તો... પોતાના અવગુણની કર. અને એમાંના કેટલાકને સત્તા મળી પણ પ્રશંસા કરવી હોય તો... બીજાના ગુણોની કર. ખરી, પરંતુ તે સત્તાએ તેમને કેટલું ભલાઈ કરવી હોય તો... દીન દુઃખી જીવોની કર. સુખ આપ્યું? તેમના જીવનનો અંત દુઃખદ શા માટે થયો ? આ પ્રશ્નો બુરાઈ કરવી હોય તો... પોતાના દોષોની કર. સાધકે પોતાને જ પૂછીને સમાધાન | હિંસા કરવી હોય તો... હિંસક વિચારોની કર. મેળવવું પડશે, અને પછી જ વિવેક દયા કરવી હોય તો... અબોલ જીવની કર. જન્મશે. દાન-પુણ્ય કરવું હોય તો... નાણાનો સદ્વ્યય કર. ધર્મધ્યાનમાં એકમાત્ર હેતુ | કદર કરવી હોય તો... કોઈના સકાર્યોની કર. આત્માર્થ હોવો જરૂરી છે. જો | ભક્તિ કરવી હોય તો... પ્રભુ અને ગુરુની કર ! આત્મશાંતિ, સમાધિ, ચિત્તની સ્થિરતા - સંજય જીતેન્દ્રભાઈ દોશી, દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૭.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45