Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 28
________________ ભૌતિકવચ અને સારા સોના માણસની ક્ષમતા જેમ જેમ વધવા માંડે તેમ તેમ દુઃખનું ઘાસ ફૂટવા અને ફાલવા માંડે છે. નરસિંહ વિચારબિંદુ ) મહેતાએ ‘કપટરહિત” એવા વૈષ્ણવજનનો મહિમા રાહ અનેક હૈ, કિંતુ મંઝિલ તો એક હૈ, એટલે જ ગાયો છે. ઋજુ માણસ માટે સત્યાચરણ વિશ્વાસ અનેક હૈ, કિંતુ દેવ તો એક હૈ; પ્રયત્નસાધ્ય નહીં, સહજસાધ્ય હોય છે. કોઈ કિતના હી ભટકે, અન્જાન રાહો પર, સુખી બનવાની પહેલી શરત એ છે કે માન્યતા અનેક હૈ, કિન્તુ સત્ય તો એક હૈ. આપણા સુખમાં સમાજનો પણ ભાગ છે એમ વિચારવું. તે જો કોઈ ચીજ આપણી થઈને આપણી | પાની કા યે બુદબુદા કીસી સમય ફૂટ જાયેગા, પાસે રહેલી હોય તો તે છે બીજાને આપણે જે ઔદારિક શરીર હૈ યહ, ન જાને કબ છૂટ જાયેગા; આપ્યું છે. સ્વાર્થી બની પોતાના જ સુખની ચિંતા સંસારકી કોઈ ચીજમેં ન લુભાના મેરે પ્યારે ભાઈ, કરવી એ દુઃખી થવાનો સારામાં સારો રસ્તો છે. યે બસાયા સંસાર છોડ, તુજે કાલ લૂંટ જાયેગા. માનવીય સંવેદનાને એક બાજુ મૂકી માત્ર ભૌતિક સમૃદ્ધિ મેળવવાના ઝાવા નાખતો માણસ વીતરાગ તારો રાગ, મુજને વીતરાગી બનાવશે, પ્રેત જેવો ભાવશૂન્ય અને લાગણીશૂન્ય જ ગણાય જિનરાજ તારો જય, મુજને જગદીશ બનાવશે; - એ દુ:ખી જ હોય. સાદા અને સાત્ત્વિક જીવનનો પરમાત્મા તારો પંથ, મુજને પરમપદ અપાવશે, ધૂળિયો માર્ગ જ સાચો માર્ગ, બાકી સોનાનો- ગુરુકૃપાનું ગુંજન, મુજને મોક્ષપદ અપાવશે. સંપત્તિનો માર્ગ લાંબા ગાળે ખોટનો માર્ગ છે. સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા | ફૂલોને અત્તરનું પદ પામવાને ભાગના આપણા સંબંધો કાચના હોય છે. એને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે, નંદવાઈ જતાં વાર નથી લાગતી. દુઃખનું મૂળ થવા બાંસુરી વાંસના ટુકડાને કારણ આપણો આપણી જાત સાથેના બટકણો આખા શરીરે વિંધાવું પડે છે; સંબંધ છે. જે માણસ પાસે પોતાનું કશુંક હોય | | પથ્થરને પણ પ્રતિમા બનવાને એને બહારના કશાય પર ઝાઝો મદાર બાંધવો તીક્ષ્ણ ટાંકણાથી ટોચાવું પડે છે, પડતો નથી. સમાધિનો સ્વાદ લેવા સાધકને કકડીને ભૂખ લાગે તો માનવું કે તમે ટાટા સંયમની સાધનામાં જોડાવું પડે છે. છો. ઘસઘસાટ ઊંઘ આવે તો માનવું કે તમે બિરલા છો – હા, તમે સુખી કહેવાઓ, ચોક્કસ. | આપણું જ્ઞાન દરેક પ્રસંગમાં સમાધાન કરતું રહે, આપણું દર્શન દૃષ્ટાભાવને દઢ કરનારું બને, વસંત આને પર પુષ્પ કી કલી ખીલ જાતી હૈ, આપણું ચારિત્ર સંચિત કરેલા કર્મનો યદિ ચાહ હૈ તો સચ્ચી રાહ ભી મીલ જાતી હૈ; આતમ કી શક્તિ કો કૌન નહીં જાન સકતા, ક્ષય કરવામાં ઉપયોગી થાય, આતમ કે શુદ્ધ અધ્યવસાયસે, આપણું તપ કર્મની ભેખડ તોડવામાં નિમિત્ત બને. | મોહકી દીવાલ ભી તૂટ જાતી હૈ. ) - પ્રેષક : ભાવિકા રજનીભાઈ પારેખ | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૨૫

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45