________________
પત્નીએ શાંતિથી ડાયરી શોધી કાઢી અને રહેવાય એવો આગ્રહ રાખવા જતાં તમે દુઃખી તે ઍડિસનના હાથમાં મૂકતાં કહ્યું, “હવે હું ક્યારેય થશો અને અન્યને દુઃખી કરી મૂકશો. તમારા તમારા કામમાં સલાહ-સૂચન નહીં આપું. તમને સ્વજનોને તે જેવા છે તેવા સ્વીકારી લેશો તો જે ઠીક લાગે તેમ કરતા રહેજો. અવ્યવસ્થા એ જ તમને અને તેમને આનંદ આવશે. તમારી જીવનરીત છે. વ્યવસ્થા તમને નહીં ફાવે.”
તેનો અર્થ એ નથી કે પરિવર્તન નિરર્થક કહે છે કે ત્યારપછી ઍડિસનની પત્નીએ છે. પરંતુ પરિવર્તન આવશ્યક હોય ત્યાં જ તેનો ઍડિસનની અંગત બાબતોમાં ક્યારેય રસ લીધો આગ્રહ રાખવો. જે પરિવર્તનથી જીવન કૃત્રિમ નહીં અને તેણે પોતાની આગવી રીતે જીવન બની જાય, જેને કારણે વ્યક્તિનું વ્યક્તિત્વ જ જીવવાનું શરૂ કરી દીધું.
મરી જાય તે પરિવર્તનને શું કરવાનું ? કોઈનાય માણસ જે છે તે જ તે છે. તે જ રીતે જીવતો નિર્દોષ આનંદને ક્યારેય છીનવી લો નહીં. બાળક હોય તે રીત જ તેને પસંદ આવે છે અને તે રીતે જેમ રમે છે તેમ તેને મોટે ભાગે રમવા દો તો તેને તે વધારે સુખી રહે છે. તેની રીતથી અન્ય કોઈને વધારે આનંદ આવશે. સ્વજનોને પણ ઝાઝી નુકસાન ન થતું હોય તો તેને બદલવા તમે કોશિશ રોકટોક ન કરશો. તેમ કરવા જતાં તમે અપ્રિય ન કરો. તેને બદલવા જતાં તમેય દુઃખી થશો થઈ પડશો. આજે માણસ આંતરિક રીતે દુઃખી છે અને તેય દુ:ખી થશે. તમારી સોના જેવી વાત કારણ કે તે તેના સ્વભાવમાં જીવતો નથી. સ્વભાવ પણ તેને માટે ત્રાસજનક થઈ પડે. જે તમારે માટે એટલે સ્વચ્છંદ નહીં. સ્વભાવ એટલે સહજ જીવન. ઈષ્ટ છે તે અન્ય માટે બોજારૂપ બની શકે. આ પ્રકૃતિ પ્રસન્ન છે કારણ કે તે તેના સ્વભાવમાં પ્રવર્તે જગતમાં અને જીવનમાં બધું સાપેક્ષ છે એ વાત છે. જ્ઞાનીઓએ તો સ્વભાવને ધર્મ કહ્યો છે. ક્યારેય ન ભૂલો. આમ જ જીવાય અને તેમ જ
( ભલે કરજે) પૈસો મેળવો તો ભલે મેળવજો, પણ નીતિથી મેળવજો. સમૃદ્ધિ ભેગી કરો તો ભલે કરજો, પણ સેવા કરુણાની કરજો. ભજન કરો તો ભલે કરજો, પણ ભાવપૂર્વક કરજો. ફરજ બજાવો તો ભલે બજાવજો, પણ નિઃસ્વાર્થ ભાવે બજાવજો. મોહ ઉપજે તો ભલે ઉપજે, પણ તે પર અંકુશ રાખજો. હિંસા કરો તો ભલે કરજો, પણ હિંસાની જ હિંસા કરજો. ભૂતકાળ ગયો તે ભલે ગયો, ભૂતકાળના દુઃખો ભૂલી જજો. વર્તમાન જીવો છો તો ભલે જીવજો, ભવિષ્યને સુધારવા જીવજો..
“કમલકાન્ત’ પ્રેષકઃ કાંતિલાલ જોઈતારામ પટેલ
દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu) ૨૩.