Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 24
________________ અનાદિની દેહાધ્યાસરૂપ ભ્રાંતિ ટળે છે અને ઈન્દ્ર-નરેન્દ્ર પણ જેના માટે તલસે છે તેવો સમ્યજ્ઞાનનો પ્રકાશ ઉદય થાય છે. ભક્તિમાર્ગથી સ્વરૂપના અનુભવમાંથી ઝરતો નિજાનંદની આ રીતે જ્ઞાનમાર્ગ ખુલ્લો થાય છે. તેથી જ મીઠાશથી ભરપૂર રસનો સ્વાદ ઈન્દ્રિયાતીત શ્રીમદ્જીએ ભક્તિને સર્વોપરી માર્ગ કહ્યો છે અને હોવાથી તે વાણીનો વિષય નથી, તેમ છતાં સંતોએ કહ્યું છે : તે અનુભવરસને યથાશક્તિ આ રીતે વાણીમાં પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે; મૂક્યો છે : સબ આગમભેદ સુઉર બસે ” છે એવો અજર અમીરસ જે પીયે. તેના નેણ ને વેણ પલટાય, અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે હરિરસ પીજીયે ..... (પ્રીતમ) આત્મઅર્પણ દાવથી ભ્રાંતિ ટળી જતાં ભવનિવૃત્તિરૂપ બને છે. આવા અંતરાત્માને “પરમ પસલી ભરીને રસ પીધો, પદારથ સંપત્તિ સંપજે” - પરમ પદાર્થ એવો જે હરિનો રસ પૂરણ પાયો, શુદ્ધાત્મા, તેના અનંત શુદ્ધ ગુણોની સંપત્તિ સંપ્રાપ્ત રામસભામાં અમે રમવાને ગ્યા'તાં થાય છે. કેવી છે આ સંપત્તિ ! (નરસિંહ) - “ખરચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન છે રસ દેવ નિરંજન કો પિવહી, દિન બઢત સવાયો.” (મીરાં). ગહિ જોગ જુગજુગ સો જીવહી. લાખ વિનાના લેખા નહિ, ને પાર (શ્રીમદ્ રાજચંદ્ર) વિનાની છે પૂંજી; યોગીશ્વર આનંદઘનજીએ અનંત ઉપકાર કરી બહિરાત્મામાંથી અંતરાત્મા અને ક્રમશઃ હોરવું હોય તો હોરી લેજો, કસ્તૂરી છે સુંઘી; પરમાત્મા બનવાનો માર્ગ કંડારી આપ્યો. આપણી અમે તો રામનામના વેપારી ....... અંદર જ પડેલી આત્મ-સંપત્તિનું ભાન કરાવ્યું. (નરસિંહ મહેતા) એમણે બતાવેલ માર્ગે ચાલી, આનંદઘન સ્વભાવનું આનંદઘન રસ પોષ” રસપાન કરી આપણા આત્માને શુદ્ધતાનું પોષણ આનંદના પીંડ એવા આત્મસ્વરૂપના આપતા રહીએ એવી દૃઢ ભાવના સહિત આ અનુભવરસના ઘૂંટ પીને આ જ્ઞાનીપુરુષને - સ્તવનની વિચારણા અહીં વિરામ પામે છે. આત્મસ્વસ્થતાને વધારનારું એવું દિવ્ય પોષણ મળે સ્તવનના અર્થ-ભાવાર્થમાં ક્યાંય પણ છે કે તેનું વીર્યબળ સંયમમાર્ગે પ્રવર્તી થોડા જ આ જ આનંદઘનજીના આશયથી કંઈપણ વિપરીત લખાયું ભવોમાં કેવળજ્ઞાન અને અનંત સુખરૂપ સંપત્તિને હોય તો અનંત પુરુષોની સાક્ષીએ મન, વચન, તો ઉપલબ્ધ કરે છે, જેની આગળ ત્રણ લોકની સંપદા કાયાથી ક્ષમાયાચના કરું છું. પણ તુચ્છ ભાસે છે. આ આનંદઘન રસ કંઈ “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” જીભથી ચખાય તેવો નથી તે તો માત્ર અતીન્દ્રિય અનુભવ છે – “રસસ્વાદત સુખ ઊપજૈ, અનુભવ (ઈતિ શ્રી સુમતિનાથ સ્તવન) યાકો નામ.” etty દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuu ૨૧

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45