Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 18
________________ શ્રી પદ્મનંદિ આચાર્ય રચિત આ “એકqસમતિ'નું આચમન (ક્રમાંક-૬) ( 8 કે છે , & પ્રા. ચંદાબહેન વી. પંચાલી (બોટાદ) ક ક ક ક ક છે કે આ “અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુ:ખ સ્વભાવને પામે. હવે શ્લોક ચોસઠમાં સામ્ય પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ, તથા પ્રિય શબ્દના એકાર્યવાચક શબ્દો આચાર્યદેવ આપે છે. છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ સાર્થ દ્વાચ્યું સમાધિશ યોજાશેતો નિરોધનમા માટે પ્રાણીમાત્રનું પ્રયત્ન છે. પ્રાણીમાત્રનું એવું શોષયો રૂતે મવન્વેવાર્થવારા: II૬૪il. પ્રયત્ન છતાં પણ તેઓ દુઃખનો અનુભવ કરતાં અર્થાત્ : સામ્ય, સ્વાથ્ય, સમાધિ, યોગ, દૃષ્ટિગોચર થાય છે. કવચિત્ કંઈક સુખના અંશ ચિત્તનિરોધ, શુદ્ધોપયોગ આ બધા શબ્દ એક જ કોઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તોપણ અર્થના વાચક છે. એક શબ્દના અનેક અર્થો થાય દુઃખની બાહુલ્યતાથી કરીને જોવામાં આવે છે. છે તેમ એક અર્થ માટે અનેક શબ્દો મળે છે. જેમ પ્રાણીમાત્રને દુ:ખ અપ્રિય હોવા છતાં, વળી તે કમળ શબ્દ માટે અનેક સમાનાર્થી શબ્દો છે - મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં તે દુ:ખ મટતું પંકજ, જલજ, નીરજ, કજ, પદ્મ વગેરે તેવી રીતે નથી, તો પછી તે દુઃખ ટળવાનો કોઈ ઉપાય જ સમતાભાવ વાચક અનેક શબ્દો છે. જેમ સર્વ નહીં એમ સમજાય છે; કેમ કે બધાનું પ્રયત્ન સરિતા સાગરમાં સમાય, બધા જ પ્રેમ “મા” ના નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ, પ્રેમમાં સમાય, બધાના પગલા હાથીના પગલામાં એમ અત્રે આશંકા થાય છે. તેનું સમાધાન આ સમાઈ જાય તેમ બધા આત્મવાચક શબ્દો શુદ્ધ પ્રમાણે છે : દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી, આત્મભાવમાં સમાઈ જાય છે. બધા અર્થો આત્માર્થ તે થવાનાં મૂળ કારણો શું છે અને તે શાથી મટી પ્રેરક બની રહે છે. શકે તે યથાર્થ ન સમજાવાથી, દુ:ખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોવાથી શબ્દોના અર્થો - ભાવ અને તેમાંથી દુ:ખ મટી શકતું નથી.” પરમકૃપાળુ દેવે પત્રક પૂર્ણપ્રચુર રુચિ સાથે ભાવભાસન રૂપ થાય. અંતે અનુભવમાં સમાય તે વિચારીએ. પ્રથમ સાયમ્ ૭૫૯ માં દુ:ખનું સ્વરૂપ અને તેનું સમાધાન અને પ્રયત્નમાં અયથાર્થતા વગેરેની સ્પષ્ટતા આ અપૂર્વ અર્થાતુ સમતાભાવ. સમ્ સાથે ભાવવાચક નામ વાણીમાં કરી છે. બનતા સામ્ય શબ્દ બને છે. આત્મસ્થિતિમાં રહેનાર ઉપાસક સમત્વ-સામ્ય ભાવે છે. શ્રીમદ્ શ્રી “પદ્મનંદિ પંચવિંશતિઃ' ગ્રંથના ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના શ્લોક-૪૮ માં એ ક–સપ્તતિ પ્રકરણની આશિક સૂક્ષ્મ સમત્વ-સામ્યભાવને યોગ કહ્યો છે - વિચારણાથી અંતર્મુખદશાની વિશેષતા જીવ અનુભવી શકે છે. શ્લોક ત્રેસઠમાં કહ્યું કે આત્મા योगस्थ कुरु कर्माणि सङ्ग त्यक्ता धनज्जय । આરાધનાનો ઉપાય એક માત્ર સામ્યભાવ છે. સિધ્ધસિદ્ધયો: સમો ભૂત્વા સમવં યોજા: ૩nતે | આત્મધર્ય રાખવું અથવા કેળવવું, જેથી આત્મા હે ધનંજ્ય ! તું આસક્તિનો ત્યાગ કરીને | દિવ્યધ્વનિ જાન્યુઆરી - ૨૦૧૧ uuuuuuuuuuuuuuuuuuuu ૧૫ |

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45