Book Title: Divya Dhvani 2011 01
Author(s): Mitesh A Shah
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 15
________________ ઘણીવાર મનને પોતાને અમુક કાર્ય કરવું હોય એની શક્તિ કેન્દ્રિત થવાને બદલે વિકેન્દ્રિત બની એટલે એને માટે બહાનું શોધતું હોય છે. કોઈ જશે. મન ક્યારેક ઈશ્વરભક્તિમાં જ ચાલ્યું જશે કારણ ઊભું કરીને પોતાના કાર્યને સાચું ઠેરવવા અને ભક્તિ કરતાં કરતાં વચ્ચે જનસેવા માટે દોડી પ્રયાસ કરે છે. પરિણામ એ આવે છે કે માણસની જશે. વળી સેવા કરતી વખતે મનમાં એવો વિચાર મોટાભાગની શક્તિઓ એના મનની આ આવે કે શિક્ષણનું કામ પણ કરી લઉં એટલે એ ગડમથલોમાં નષ્ટ થઈ જાય છે. આવું બહાનાબાજ, શિક્ષણ આપવા દોડી જશે. અહીં દરેક વિચાર ભાગેડુ મન એક સમયે એક મત કે વિચારની અત્યંત ઉમદા છે, દરેક કાર્ય સારું છે, પરંતુ દરેકની તરફેણમાં વિચારે છે, તો થોડાક સમય પછી એની પાછળ દોડવા જતાં ક્યાંયના રહીએ નહીં એવી વિરદ્ધમાં દલીલો અને તર્ક લડાવે છે અને પછી પરિસ્થિતિ ઊભી થાય છે અથવા તો શક્તિ ઘણી આવા સામસામા વિચારો કરીને પોતે જ પોતાની વહેંચાઈને તિતબિતર થઈ જાય છે. જાતને અને સાથોસાથ મનને થકવી નાખે છે. આ જિંદગીમાં તમારે કયો “રોલ” આથી કોઈપણ પ્રશ્ન અંગે કેવું વલણ અપનાવવું ભજવવાનો છે તે નક્કી કરો અને પછી એ મુજબ એ અંગે પહેલાં મનને ઉચિત રીતે ઘડવું પડે છે. કામ કરો. અભિનયની ઉત્તમ શક્તિ ધરાવતો કોઈ પોતાની સામેના પ્રશ્ન અંગે સાધકે તટસ્થ કુશળ અભિનેતા ફિલ્મ કે નાટકમાં પોતાને કયા દૃષ્ટિએ વિચારવું જરૂરી બને છે અને પછી કોઈ પ્રકારની ભૂમિકા ભજવવાની છે તે નિશ્ચિત કરી એક વિચારને સ્વીકારીને સંકલ્પબદ્ધ બનીને ચાલવું લે છે. એને નાયકની ભૂમિકા ભજવવાની હશે તો પડે છે. એ વિચાર કરે છે કે ઈશ્વરની ભક્તિમાં એ ભૂમિકા ભજવતી વખતે એ ખલનાયકની જીવન ગાળું કે લોકસેવામાં જીવન પસાર કરું? ભૂમિકા ભજવવાનો વિચાર નહીં કરે અને એ વિચાર કરે છે કે યોગ્ય માર્ગે કમાણી કરીને ખલનાયકની કામગીરી સોંપાઈ હશે તો એ પોતાના સુખેથી નિદ્રા ભોગવું કે પછી કૌભાંડ કરીને પાત્રને વફાદાર રહીને કામગીરી કરશે. એમાં વચ્ચે રાતોરાત ધન એકઠું કરું? એ વિચારે છે કે થોડીક નાયકની કામગીરી નહીં બજાવે. આપણે પણ તાકાત બતાવીને વિરોધીને ખામોશ કરી દઉં કે વિચારવું જોઈએ કે આ જીવનમાં આપણી ભૂમિકા પછી સામી વ્યક્તિને સમજાવવાની કોશિશ કરીને કઈ છે ? અને એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ. સમાધાન કરી લઉં. આમ બે અંતિમો મનમાં આને માટે સ્વસ્થ ચિત્તે જીવનધ્યેયનો વિચાર કરવો ચાલતા હોય ત્યારે ઘણો ઊંડો વિચાર કરવો જોઈએ અને મનની પ્રત્યેક વિચારધારાને એ ધ્યેય જોઈએ. પ્રતિ લઈ જવી જોઈએ. આવું ધ્યેય નક્કી થાય ઈષ્ટ કાર્ય અને અનિષ્ટ કાર્ય વચ્ચેનો ભેદ એટલે વ્યક્તિને ખ્યાલ આવશે કે કયા કાર્ય માટે તારવવો તો સરળ છે, પરંતુ ઈશ્વરની પ્રાર્થના કરું એ નિર્મિત થયો છે. કઈ બાબતમાં એણે એની કે ગરીબની સેવા કરું એ વચ્ચે ઠંદ્ર ઊભું થાય શક્તિ કેન્દ્રિત કરવાની જરૂર છે. કયા રસ્તે પોતાના ત્યારે એનો ઉકેલ મેળવવો મુશ્કેલ હોય છે. આવે મનને લઈ જવાનું છે. આ સઘળી બાબતોનો વખતે તમારું મન એક સાથે ઘણી બાબતો અંગે વિચાર કરશે. સક્રિય રીતે વિચાર કરવા લાગશે અને પરિણામે આ કાર્યમાં આપણી ભીતરમાં બેઠેલો | દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuu ૧૨

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45