________________
[૨] અસંયમ : જેનું અજ્ઞાન જાય અને વધારો કરી પરિગ્રહ વધારવો નહિ. જ્ઞાનનો બીજરૂપી ચંદ્રમાં પ્રગટે પછી ધીરે ધીરે તૃષ્ણાને લીધે સુભૂમ ચક્રવર્તી સાતમી નરકે ત્રીજ, પાંચમ અને છેલ્લે પૂનમને દિવસે પૂર્ણ પ્રગટ ગયો. માટે જીવે નિરંતર એમ વિચારવું કે, થાય છે. (કેવળજ્ઞાન) આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી “હે જીવ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુઃખ મૂલ; જ્ઞાની સંયમની વૃદ્ધિ કરે છે.
જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.” “વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; “ગોધન ગજધન રતનધન, કંચન ખાન સુખાન; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ.”
જબ આવે સંતોષધન, સબ ધન ધૂરિ સમાન.” અસંયમ એટલે કોઈપણ નિયમવ્રત આદિ
આપણે પરિગ્રહપરિમાણ (મર્યાદા) કરવું હોવા નહિ અને તેના ફળ સ્વરૂપે ઈન્દ્રિયરૂપી ઘોડા
જોઈએ. પુણ્યના યોગે વિશેષ ધનની પ્રાપ્તિ થાય કાબૂમાં રહેતા નથી. મનજીભાઈ (મન) પણ
તો સત્કાર્યમાં દાન કરી દેવું અને બને ત્યાં સુધી સ્વચ્છન્દથી ફરે છે તેવા મનુષ્યને અસંયમી
ધનોપાર્જન માટે પછી પુરુષાર્થ ન કરવો. સાધકોએ કહેવામાં આવે છે. તેનું એક ઉદાહરણ જોઈએ.
નિવૃત્ત થઈ જો જીવનને ધર્મમાં લગાડી શકાય તો એક રથમાં પાંચ ઘોડા છે અને બધા જુદી જુદી
જ આ પ્રમાણે કરવું. પ્રમાદવશ થઈને પોતાના દિશામાં દોડવા જાય તો તેમાં બેસેલ વ્યક્તિની શી
જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ ન જાય તેની હાલત થાય ? એમ પાંચ ઈન્દ્રિયરૂપી ઘોડા અને વિશેષ જાગૃતિ રાખવી. છઠું મન તે જો આપણા વિરુદ્ધ થઈ જાય તો
| [૩] પ્રમાદ : આળસ, ઊંઘ, ધર્મમાં આપણો રથ અધોગતિમાં જાય. માટે અસંયમને
અનાદર બુદ્ધિ ઈત્યાદિ પ્રમાદના લક્ષણો છે. તોડવા માટે જીવનને નિયમિત બનાવવું. તે બે
જીવને મઝા શેમાં આવે છે ? તો ૩-૪ રીતે બની શકે :
વાટકા રસ, ૧૦ રોટલી એ.સી. રૂમમાં બેસીને (૧) મોટા પાપોને છોડવાં : જેનાથી આ
ખાવા મળે અને પછી ઊંઘવા મળે તો તેને બહુ જીવ ધર્મ કરવા માટેની લાયકાતને ખોઈ બેસે છે
મઝા આવે છે. પણ જો કોઈ કહે કે ચાલો સત્સંગમાં તેવા નીચેના સાત મોટા દુશ્મનરૂપી પાપો છોડવા
આવશો? તો ના પાડી દેશે અને બહાનું કાઢશે કે યોગ્ય છે -
મારે તો પંદર દિવસ પહેલા બધા પ્રોગ્રામ નક્કી જુઓ, આમિષ, મદિરા, દારી, આહટકે, ચોરી, પરનારી; થઈ ગયા છે માટે મારી પાસે સત્સંગમાં આવવાનો યે હી સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાઈ.” સમય નથી. પણ ભાઈ ! સાચું બોલ, તારી પાસે
આહાર, વિહાર, નિહારમાં હંમેશાં સમય તો છે પણ તેને સત્સંગમાં રસ નથી માટે નિયમિત રહેવું.
તારે આવવું નથી. સંત પુનિત મહારાજ કહે છે, (૨) અણુવ્રત ધારણ કરવાં :
“હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી; (૧) મોટી હિંસા કરવી નહીં. (૨) મોટું અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.” જુદું બોલવું નહીં. (૩) સ્થૂળ ચોરી કરવી નહીં. બાર વર્ષથી તે બાસઠવર્ષ સુધી ગાડી નિરંતર (૪) કુશીલનું સેવન કરવું નહીં. (૫) તૃષ્ણાનો ઊંધી જ ચલાવી છે અને તેને જવાનું છે તો ટોપ
| દિવ્યધ્વનિ કે જાન્યુઆરી - ૨૦૧૧ Luuuuuuuuuuuuuuuuuuuuuuuuuu| ૭