Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 260
________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૪૧ બાળકની છાતી ઉપર પણ વૃષભનું ચિહ્ન હતું. તેમનું નામ વૃષભનાથ-ઋષભદેવ રાખવામાં આવ્યું. ચિત્ર વદ આઠમને દિવસે ભગવાનને જન્મ થયો. આ સુવર્ણ દિવસ ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી ઋષભદેવ જૈન સંસ્કૃતિની દષ્ટિથી પ્રથમ તીર્થકર છે. શ્રીમદ્ ભાગવતની દષ્ટિએ તે વિષણુના અવતાર છે. ભગવાન શ્રી વિષ્ણુ મહારાજા નાભિનું પ્રિય કરવા તેના અંતઃપુરની મહારાણી મરુદેવીના ગર્ભમાં આવ્યા. તેમણે આ પવિત્ર શરીરને અવતાર વાતરશના શ્રમણ ઋષિઓના १ तत्र भगवतो नामनिबन्धनं चतुर्विशतिस्तवे वक्ष्यति ऊरूसु उसभलंछणमुसभं सुमिणमि तेण उसभजिणो આવ-મિ-મલવૃત્તિ પૃ. ૧૯૨, ૧ २ चेत्त बहुलटुमीए जातो उसभो असाढनक्खत्ते આવ. ન. મલ. વૃત્તિ ગા. ૧૮૪, પૃ. ૧૬૩ (ख) उसमे अरहा कोललिए जेसे गिम्हाणं पढमे मासे पढमे पक्खे चित्तबहुले तस्सणं चित बहुलस्स अट्ठमीपक्खेणं नवण्हं मासाणं वहुपडिपुण्णाणं अट्ठमाण य राइंदियाणं जाव आसाढा हिं नक्खेत्तेणं जोगमुवागएणं आरोग्गा आरोग्गं पयाया । ક૯પસૂત્ર સૂ. ૧૯૩, પૃ. પદ, પુણ્ય. ધ-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300