Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 271
________________ પર ધર્મ અને સંસ્કૃતિ ભરત ઉપરથી ભારત વર્ષ અહી એ વાત યાદ રાખવી જરૂરી છે કે પ્રતાપપૂર્ણ, પ્રતિભાસ...પન્ન ભરત એક અભિજાત પુત્ર હતા. પિતાદ્વારા મળેલી રાજ્યશ્રીને તેણે ઘણી વધારે વિસ્તૃત કરી અને પોતે છ ખંડના અધિપતિ ચક્રવતી સમ્રાટ બન્યા.૧ કેવળ લેાકેાના તન પર જ નહિ પણ મન પર પણ શાસન કર્યુ. તેની પુણ્ય સ્મૃતિમાં જ પ્રકૃત દેશનું નામ ભારતવર્ષ પડ્યું. વસુદેવ હિંડી,૨ જમ્મૂઢીપ ભાગવત,૪ ૫ વાયુપુરાણુ શ્રીમદ્ ૧ જમ્મૂદ્દીપ પ્રાપ્તિ ભરતાધિકાર २ तत्थ भरहो भरहवास चूडामणी । तस्सेव नामेण इहं भारहवासं ति पव्वुचति -વસુદેવ હિડ઼ી પ્ર. ખ મૃ. ૧૮૬ ३ भरतनाम्नश्चक्रिणो देवाच्च भारतनाम प्रवृत्तं भरतवर्षाच्च तयोर्नाम -જમ્મુદ્વીપ પ્રગતિ વૃત્તિ ४ येषां खलु महायोगी ज्येष्ठः श्रेष्ठगुण आसीद्येनेदं वर्ष भारतमिति व्यपदिशन्ति । ६ भरताद् भारतवर्ष भरतात् सुमतिस्त्वभूत् । પ્રાપ્તિ, અગ્નિપુરાણ, –શ્રીમદ્ ભાગવત પુરાણુ સ્કન્ધ ૫ અ ૪-૯ ५ हिमान्वयं दक्षिणं वर्ष भरताय न्यवेदयत् । तस्माद् भारतं वर्ष तस्य नाम्ना महात्मनः ॥ -વાયુપુરાણુ અધ્યા. ૩૩. શ્યા. પર Jain Education International 3 For Private & Personal Use Only -અગ્નિ. અધ્યાય ૧૦, શ્ર્લેા. ૧૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300