Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad
View full book text
________________
૨૫૬
ધર્મ અને સંસ્કૃતિ મહાભિનિષ્કમણું
ભારતીય ઇતિહાસમાં ચિરા વદ અષ્ટમીને દિવસ હંમેશાં સમરણીય રહેશે કે જે દિવસે સમ્રાટ ઋષભે રાજ્યવૈભવને ઠેકર મારીને, ભેગવિલાસને તિલાંજલિ આપીને પરમાત્મતત્તવને જાગ્રત કરવા માટે “સઘં સાવ
i gવા”િ બધી જ પાપ પ્રવૃત્તિઓને પરિત્યાગ કરું છું એવી ભવ્ય ભાવના સાથે વિનીતા નગરમાંથી નીકળીને સિદ્ધાર્થ ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે ષષ્ટમ ભક્તને તપથી યુક્ત થઈને સર્વ પ્રથમ પરિવાર્ બન્યા. ભગવાનના પ્રેમથી પ્રેરિત થઈને ઉગ્રવંશ, ભેગવંશ, રાજન્યવંશ અને ક્ષત્રિયવંશના ચાર હજાર સાધકે એ પણ સાથે સાથે જ १ जे से. गिम्हाणं पढमे पक्खे चेत बहुले तस्सणं चेत्त- . बहुलस्स अट्ठमीपक्खेणं ।
–કલ્પસૂત્ર સૂ. ૧૯૫ પૃ. ૫૭ (ख) चेत्तबहुलठुमीए चउहिं सहस्सेहिं सो उ अवरण्हे । सीया सुदंसणाए सिद्धत्थवणाम्मि छटेणं ।।
–આવ. નિ. ગા. ૩૩૬ २ जाव विणीयं रायहाणिं मज्झ मज्झेणं निमाच्छइ निरत्ता जेणेव सिद्धत्थवणे उज्जाणे जेणेव असोगवरपायने तेणेव उवागच्छइ, तेणेता असेोगरवर पायवस्स अहे जाव सयमेव चडमुट्टियं लायं करेइरे रत्ता छट्टेण भत्तेणं अप्पाणएणं....
–કલ્પસૂત્ર સૂ. ૧લ્પ પૃ. ૫૭ (ખ) જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ. સૂ. ૩૬ પૃ. ૮૦-૮૧ અમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300