Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 266
________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા મડલ બંધ : સીમિત ક્ષેત્રમાં રહેવાનો દંડ દેવો. ચારક : બન્દીગૃહમાં બંધ રાખવાનો દંડ દે. એટલે કેદમાં પૂરવાને દંડ દે. છવિરછેદ : કર એટલે કે હાથ વગેરે અંગેનું છેદન કરવાને દંડ દે. આ ચારે નીતિઓનું ક્યારે ચલણ શરૂ થયું તે બાબતમાં વિદ્વાનોના જુદાજુદા મત છે. કેટલાક જાણકાર વિદ્વાની માન્યતા છે કે પ્રથમ બે નીતિઓ ઋષભના સમયમાં ચાલી. અને બે ભરતના સમયમાં. આચાર્ય અભયદેવના મંતવ્ય પ્રમાણે આ ચારે નીતિઓ ભારતના સમયમાં ચાલી. આચાર્ય ભદ્રબાહુ અને આચાર્ય મલયગિરિના અભિમત પ્રમાણે બધ (બેડીને પ્રવેગ) અને ઘાત (ડંડાને પ્રાગ) ઋષભનાથના સમયમાં શરૂ થઈ ગયેા હતા.૩ १ आद्यद्वयमृषभकाले अन्ये तु भरतकाले इत्यन्ये । -સ્થાનાંગવૃત્તિ ૭-૩-૫૫૭ २ परिभाषणाउ पढमा मंडल बंधाम्मि होइ बीयातु । चारग छविछेदाविभर हस्त चउविहा नीई -સ્થાનાંગવૃત્તિ ૭-૩-૫૫૭ ३ निगडाइजमो बन्धो, घातो दंडादितालणया –આવ. નિ. ગા. ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300