Book Title: Dharm Pariksha Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 135
________________ म अयं भावः-पृथिव्यादिविविधव्यवहारयोगित्वं नाम प्राप्तसूक्ष्मनिगोदेतरत्वमेव, नत्वन्यत् । । में तच्च बादरनिगोदेषु वर्तत इति ते व्यवहारिण एवेति । 3 ચન્દ્રઃ પૂર્વપક્ષ : પૃથ્યાદિવિવિધવ્યવહારયોગિત્વ એ વ્યવહારીનું મુખ્ય લક્ષણ છે. અને તે બાદરનિગોદમાં ઘટતું નથી માટે તે અવ્યવહારી છે.) ઉપાધ્યાયજી : પૃથ્યાદિવિવિધ વ્યવહારયોગિત્વ એટલે શું ? પ્રાપ્ત કરાયેલું છે ? - સૂક્ષ્મનિગોદભિન્નત્વ એ જ તેનો અર્થ છે અને એ તમામ વ્યવહારમાં રહેલું છે અર્થાત તમામ લક્ષ્યોમાં અનુગત છે. આવું તે વ્યવહારીત્વ સૂક્ષ્મનિગોદ સિવાયના સર્વજીવોમાં , - વિદ્યમાન છે. માટે બાદરનિગોદ પણ વ્યવહારી જ કહેવાય. 8 चन्द्र० : अत्र सूक्ष्मनिगोदेतरत्वं यदि व्यवहारित्वं उच्यते, तदा अजीवेष्वपि लक्षणगमनात्तेऽपि व्यवहारिणः स्युः । अतः "प्राप्त" पदमुपात्तम् । अजीवेषु सूक्ष्मनिगोदेतरत्वं । प्राप्तं नास्ति, किन्तु अनादि अस्ति, ततश्च न तत्र व्यवहारित्वापत्तिः । अथवा सूक्ष्मनिगोदेतरत्वं लक्षणं सूक्ष्मनिगोदाबहिनिर्गत्य पुनः सूक्ष्मनिगोदेषु गत्वा , ॐ तिष्ठन्तां व्यवहारिणामपि विद्यत इति अव्याप्तिः स्यात्, तस्मात्प्राप्तपदमुपातम् । एतैश्च । सूक्ष्मनिगोदेतरत्वं प्राप्तमेवेति तत्र लक्षणगमनानाव्याप्तिः । “अनुगत" पदश्च " इदं लक्षणं सर्वेषु में लक्ष्येषु वर्तत इति नाव्याप्तमस्ति" इति ज्ञापनार्थम् ।। - ચન્દ્રઃ (અહીં જો માત્ર સૂક્ષ્મનિગોદભિન્નત્વ જ વ્યવહારિત્વ કહેવાય, તો અજીવોમાં પણ આ લક્ષણ જવાથી તેઓ પણ વ્યવહારી બની જાત. અજીવો પણ સૂક્ષ્મનિગોદથી જે ભિન્ન તો છે જ. આથી જ “પ્રાપ્ત” પદ મૂકેલ છે. અજીવોએ સૂક્ષ્મનિગોદભિન્નત્વ પ્રાપ્ત છે શું કર્યું નથી. એમને તો અનાદિથી જ છે. એટલે તેઓમાં અતિવ્યાપ્તિ ન આવે. જ અથવા જો પ્રાપ્ત પદ ન મૂકે તો વ્યવહારરાશિમાં આવ્યા બાદ જેઓ પાછા કે સૂક્ષ્મનિગોદમાં ગયા હોય, તેઓમાં સૂક્ષ્મનિગોદભિન્નત્વ નથી. છતાં તેઓ વ્યવહારી તો એ પર છે જ. આમ તેઓમાં આ લક્ષણ અવ્યાપ્ત બને. જ્યારે પ્રાપ્ત પદથી આ આપત્તિ નીકળી , $ જાય. કેમકે તેઓ તો સૂક્ષ્મનિગોદભિન્નત્વને પ્રાપ્ત કરી ચૂકેલા જ છે એટલે તેમાં અવ્યાપ્તિ ન આવે. કે અનુગત” પદ જે લખેલ છે, તે એવું જણાવવા માટે છે કે આ લક્ષણ બધા લક્ષ્યોમાં વ્યાપેલું છે.) 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英城 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચોખરીયા ટીકા + ગુજરાતી ક્વેિચન સહિત ૧૨૦

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178