Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 45
________________ ઓસા ઉનિંગ પણગ દગ મટી મક્કડા-સંતાણા સંક્રમણે જે મે જીવા વિરાહિયા એિિદયા બેઇંદિયા તેŚદિયા ચઉરિંદિયા પંચિંદિયા અભિહયા વત્તિયા લેસિયા સંઘાઇયા સંઘટ્ટિયા પરિયાવિયા કિલામિયા ઉદ્દવિયા ઠાણાઓ ઠાણું સંકામિયા જીવિયાઓ વવરોવિયા તસ્સ મિચ્છામિ દુક્કડં. આલોયણા સૂત્ર ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાસી લાખ જીવાયોનિ, એક ક્રોડ સાડી સત્તાણું લાખ કુલ કોટીના જીવને મારા જીવે, (તમારા જીવે) આજના દિવસ સંબંધી આરંભે, સમારંભે મન, વચન, કાયાએ કરી ભવ્યા હોય; દ્રવ્ય પ્રાણ ભાવ પ્રાણ દુભવ્યા હોય; પરિતાપના કિલામના ઉપજાવી હોય; ક્રોધ, માને, માયાએ, લોભે, રાગે, દ્વેષે, હાસ્ય, ભયે, ખળાયે, ઘીઠાયે, આપ-થાપનાએ, પરઉથાપનાએ, દુષ્ટ લેશ્યાએ, દુષ્ટ પરિણામે, દુષ્ટ ધ્યાને (આર્ત, રૌદ્ર ધ્યાને) કરીને, ઈર્ષ્યાએ, મમતે, હઠપણે, અવજ્ઞા કરી હોય; દુ:ખમાં જોડ્યાં હોય, સુખથી ચૂકવ્યા (છોડાવ્યા) હોય; પ્રાણ, પર્યાય, સંજ્ઞા, ઇન્દ્રિય આદિ લબ્ધિ-ઋદ્ધિથી ભ્રષ્ટ કર્યા હોય; તો તે સર્વ મળી અઢાર લાખ ચોવીસ હજાર, એકસો વીસ પ્રકારે પાપ - દોષ લાગ્યો હોય તો; અરિહંત, અનંતા સિદ્ધ ભગવાનની સાક્ષીએ, તસ્સ મિચ્છામિ દુક્કડં. પ્રતિક્રમણ એટલે ગુણોનો આવિષ્કાર. "For Private & Personal Use Only Jain Education international 43 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84