Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 77
________________ - (બીજું નમોન્યુર્ણ બીજું નામોત્થણ શ્રી અરિહંત દેવોને કરું છું નમોત્થણ અરિહંતાણં જાવ.સિદ્ધિ ગઈ નામધેય (સુધી પાઠ બોલવો પછી...) ઠાણે સંપાવિઉ કામાણે, નમોજણાણું જિયભયાણ. ( ત્રીજું નામોત્થણ ) ત્રીજું નમોન્યુર્ણ મારા (તમારા) ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશક, સમ્યકત્વરૂપી બોધિબીજના દાતાર, જિનશાસનના શણગાર એવી અનેક શુભ ઉપમાએ કરી બિરાજમાન જે જે સાધુસાધ્વીજીઓ વીતરાગદેવની આજ્ઞામાં જ્યાં જ્યાં વિચરતાં હોય, ત્યાં ત્યાં તેઓને મારી (તમારી) સમય સમયની વંદના હોજો. (વિધિ : નીચેનો પાઠ ત્રણ વાર બોલવો.) તિકુબુરો આયાહિણે પાહિણં વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્યાણ મંગલ દેવયં ચેઇયં પજુવાસામિ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં. (પ્રતિક્રમણ સૂત્ર અર્થ અને વિધિ સહિત સમાપ્ત) ( હું છું આતમા... પરમાતમા (ધૂન) ) હું છું આતમા પરમાતમા, હું છું આનંદનું (૩) ધામ.. | હું છું આતમા... દહ મારો નથી હું પણ દેહનો નથી... અવિનાશી અરૂપી મારો આત્મા.... હું છું આતમા... મારો જન્મ નથી મારું મૃત્યુ નથી... સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા... હું છું આતમાં... 3 પ્રતિક્રમણ એટલે આત્મશુદ્ધિનું અનુપમ બ્રશ3 75_| - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84