Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation
View full book text
________________
આ છએ આવશ્યક પૂરાં થયા એને વિશે શ્રી વીતરાગદેવની આશામાં કાનો, માત્રા, મીઠું, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડ.
મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અવ્રતનું પ્રતિક્રમણ, પ્રમાદનું પ્રતિક્રમણ, કષાયનું પ્રતિક્રમણ, અશુભ યોગનું પ્રતિક્રમણ - આ સર્વ મળી ૮૨ બોલનું પ્રતિક્રમણ. એને વિશે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર, જાણતાં-અજાણતાં મન, વચન, કાયાએ કરી જે કોઈ પાપ - દોષ લાગ્યો હોય, તો અરિહંત, અનંત, સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાન કાળનો સંવર અને આવતા કાળનાં પચ્ચકખાણ. એને વિશે જે કોઈ પાપ-દોષ લાગ્યો હોય, તો અરિહંત અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. સાચાની શ્રદ્ધા, ખોટાનું વારંવાર મિચ્છામિ દુક્કડં. દેવ અરિહંત, ગુરુ નિર્ચન્થ, કેવલી ભાષિત દયામય ધર્મ. આ ત્રણ તત્વ સાર, સંસાર અસાર.
ભગવંત ! આપનો માર્ગ સત્ય છે. તમેવ સર્ચ ! તમેવ સર્ચ ! કરેમિ મંગલ મહામંગલં, થવ થઈ મંગલ. (વિધિ : અહીં ત્રણ “નમોત્થણ” બોલવા.)
( નમોઘુર્ણ સૂત્ર ) (વિધિ : ડાબો ગોઠણ ઊભો રાખી, જમણો ગોઠણ ધરતી ઉપર રાખી બંને હાથ જોડીને, મસ્તકે અંજલિ કરીને ત્રણ “નમોત્થણ” કહેવા.)
4 અતિક્રમણ ટાળે તે પ્રતિક્રમણ 53 73 |
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/03553ca2369befad26536ce07ffe3794022acac75a16ab42a79368cc03f74bd8.jpg)
Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84