Book Title: Chalo Pratikraman Karie
Author(s): Dhirajmuni
Publisher: P M Foundation

View full book text
Previous | Next

Page 56
________________ પાઠ ૨૯ : બીજા ખામણા ) (સિદ્ધ ભગવંતોને) બીજા ખામણા અનંતા સિદ્ધ ભગવંતોને કરું છું. એ ભગવંતોના ગુણગ્રામ કરતા જઘન્ય રસ ઊપજે તો ક્રોડો કર્મ ખપે અને ઉત્કૃષ્ટ રસ ઊપજે, તો આ જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જ. આ ભરતક્ષેત્રને વિશે ચોવીસ તીર્થકરો સિદ્ધ થયા. તેમનાં નામ કહું છું: પહેલા શ્રી ગષભદેવ સ્વામી તેરમા શ્રી વિમલનાથ સ્વામી બીજા શ્રી અજિતનાથ સ્વામી ચૌદમા શ્રી અનંતનાથ સ્વામી ત્રીજા શ્રી સંભવનાથ સ્વામી પંદરમા શ્રી ધર્મનાથ સ્વામી ચોથા શ્રી અભિનંદન સ્વામી સોળમા શ્રી શાંતિનાથ સ્વામી પાચમા શ્રી સુમતિનાથ સ્વામી સત્તરમા શ્રી કુંથુનાથ સ્વામી સ્વામી છઠ્ઠા શ્રી પડાપ્રભ સ્વામી અઢારમાં શ્રી અરનાથ ઓગણીસમા શ્રી મલ્લિનાથ સ્વામી સાતમા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી વીસમા શ્રી મુનિસુવ્રત સ્વામી આઠમા શ્રી ચંદ્રપ્રભ સ્વામી એકતીસમા શ્રી નમિનાથ સ્વામી નવમા શ્રી સુવિધિનાથ સ્વામી બાવીસમા શ્રી નેમિનાથ સ્વામી દશમા શ્રી શીતલનાથ સ્વામી ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ સ્વામી અગિયારમાશ્રી શ્રેયાંસનાથ સ્વામી ચોવીસમા શ્રી વીર વર્ધમાન બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામી મહાવીર સ્વામી એ એક ચોવીશી, અનંત ચોવીશી પંદર ભેદે સીઝી, બુઝી, આઠ કર્મ ક્ષય કરી મોક્ષે પધાર્યા છે, તેમને મારી-તમારી સમય સમયની વંદના હોજો, આઠ કર્મનાં નામ પહેલું જ્ઞાનાવરણીય, બીજું દર્શનાવરણીય, ત્રીજું વેદનીય, ચોથું મોહનીય, પાંચમું આયુષ્ય, છઠું નામ, સાતમું ગોત્ર આઠમું અંતરાય. એ આઠ કર્મ ક્ષય કરી, મુક્તિશીલાએ પહોંચ્યા છે. તે મુક્તિશીલા ક્યાં છે? 54 -------- | પ્રતિક્રમણ સૂત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84