Book Title: Buddhiprabha 1964 11 SrNo 60
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 7
________________ mimeaminimeras WnNWNIANA ઇશ્વરમાં શ્રદ્ધાવાળા કહેશેઃદુઃખ એ તો ઈશ્વરે આપેલી ભેટ છે.? નાસ્તિક કહેશે:-- દુઃખ એ તે સમાજે કરેલો માનવીને અન્યાય છે.” જ્યારે આત્મનીરિક્ષણ કરનાર માનવી તો એમ જ કહેશે કે – “દુઃખ એ તે માનવ્ય દુર્બળતાએ તરેલું એક પરીણામ છે.” સાચું ને સત્ય તે છેલું જ છે, માનવી ને પંખીમાં આટલે જ તફાવત છે. માનવી કાલ માટે જીવે છે જ્યારે પંખી તે આજમાં જ મસ્ત છે. e im અહિંસાને મેં પૂછયું:–“તારી ભાષા શું છે? અને તેણે જવાબ આપો: સહનશીલતા. S વાગોળે તે હેર, વિચારે તે માનવી, પણ એ વિચારેને જે વાગાળે તે તો સંત છે સંત. w મેં અને પૂછયું –“આત્મા અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે? ત્યારે તેણે કહ્યું – “આમા બિંદુ છે, પરમાત્મા સિંધુ N' ' ' નદી અને જિંદગીમાં કઈ ઝાઝો ફરક નથી. પહેલી પર્વતની શેહમાંથી નીકળી સાગરને મળે છે, બીજી માતાના ગર્ભમાંથી નીકળી મૃત્યુના મહાસાગરને મળે છે. વિલિનીકરણ એ જ જાણે બંનેને સ્વભાવ ન હૈય? . vો લાજમાં તમે સ્ત્રીનું સૌન્દર્ય ઢાંકી શકે છે તેના હદયના ધબકાર નહિ -ગુણવંત શાહ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 118