SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ mimeaminimeras WnNWNIANA ઇશ્વરમાં શ્રદ્ધાવાળા કહેશેઃદુઃખ એ તો ઈશ્વરે આપેલી ભેટ છે.? નાસ્તિક કહેશે:-- દુઃખ એ તે સમાજે કરેલો માનવીને અન્યાય છે.” જ્યારે આત્મનીરિક્ષણ કરનાર માનવી તો એમ જ કહેશે કે – “દુઃખ એ તે માનવ્ય દુર્બળતાએ તરેલું એક પરીણામ છે.” સાચું ને સત્ય તે છેલું જ છે, માનવી ને પંખીમાં આટલે જ તફાવત છે. માનવી કાલ માટે જીવે છે જ્યારે પંખી તે આજમાં જ મસ્ત છે. e im અહિંસાને મેં પૂછયું:–“તારી ભાષા શું છે? અને તેણે જવાબ આપો: સહનશીલતા. S વાગોળે તે હેર, વિચારે તે માનવી, પણ એ વિચારેને જે વાગાળે તે તો સંત છે સંત. w મેં અને પૂછયું –“આત્મા અને પરમાત્મા વચ્ચે શું તફાવત છે? ત્યારે તેણે કહ્યું – “આમા બિંદુ છે, પરમાત્મા સિંધુ N' ' ' નદી અને જિંદગીમાં કઈ ઝાઝો ફરક નથી. પહેલી પર્વતની શેહમાંથી નીકળી સાગરને મળે છે, બીજી માતાના ગર્ભમાંથી નીકળી મૃત્યુના મહાસાગરને મળે છે. વિલિનીકરણ એ જ જાણે બંનેને સ્વભાવ ન હૈય? . vો લાજમાં તમે સ્ત્રીનું સૌન્દર્ય ઢાંકી શકે છે તેના હદયના ધબકાર નહિ -ગુણવંત શાહ
SR No.522160
Book TitleBuddhiprabha 1964 11 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages118
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy