________________
બુદ્ધિપ્રભા
૬]
આત્મ સાક્ષીએ પાંચ મહાત્રતાના પાલ નની દૃઢ પ્રતિજ્ઞા કરે છે.
પહેલાં મહાવ્રતની પ્રતિજ્ઞામાં કાઈ પણ નાના મોટા બ્યની પછી તે મનુષ્ય હાય, પશુ હાય કે ક્ષુદ્ર જંતુ હોય તેને કદી હું મનથી વચનથી કાયાથી મારીશ નહે તથા દુ:ખ આપીશ નહિં, બીજા પાસે હું મરાવરાવીશ નહિં અને કાઈ તેવા પ્રકારની હિં'સા, ત્રાસ દુ:ખ આપતા હૈાય તે તેને ઉત્તેજન આપીશ નહિ.
ખીજા મહાવ્રતની પ્રતિજ્ઞામાં ગમે
તેવા પ્રસંગે, મનથી-વાચાથી, ફાયાધી હું કદી અસત્ય ખેાલીશ નહિ, માલાવરાવીશ નહિ અને કાર ખેલતા હોય તા તેને હું ઉત્તેજન આપીશ નહિં.
ત્રીજા મહાવ્રતની પ્રતિજ્ઞામાં નાની કે મોટી કાઈપણ પ્રકારની ચોરી,
મનથી-વચનથી કે કાયાથી કરીશ નહિં, કરાવીશ નહિં અને કાઇ કરતા હેય તા તેને ઉત્તેજન આપીશ નહિ, ચેથા મહાવ્રતની પ્રતિજ્ઞામાં કઈ પણ નારી જાતિ ) સ્ત્રીની સાથે મનથી-વચનથી, કાયાથી મથુ સેવૌશ નહિં, ખીજા પાસે સેવરાવીશ નહિં અને કામ દેવતા હાય તા હું તેને ઉત્તજન આપીશ નહિ.
[તા. ૧૦-૧૧-૧૯૬૪
વ્રતરૂપ ધર્મની સ્થાપના કરી. ભગવાનનાં પાંડિત્ય કરતાં તેમનાં જ્યે જનતા ઉપર ચિરસ્થાયી અસર કરી, મહાવીર प्रभु જડ માન્યતાને વળગી રહેનાર નહતા. તે તે। જનતાને પેાતાના અનુભવને જે પ્રમાણભૂત જણાય તેનેજ સ્વીકારવાનુ કહેતા. આમ જડરૂઢિન ન વળગતાં તેઓ જે બુદ્ધિગમ્ય હોય, અનુભવજન્ય હાય તેને જ પ્રામાણ્ય ગણવાને મઅહ રાખતાં. આમ મહાવીર પ્રભુ સ્વતંત્ર અને મૌલિક વિચારસરણીનાં એક અત્ર પુરકર્તા છે, આમ જનતાના
જીવનમાં મહાવીર એ મૂલા કાંતિ
કરી. તેમને નવીન વન દર્દષ્ટ આપી.
આ પ્રમાણે આ પાંચે મહાવતાની પ્રતિજ્ઞાના ભગવાન મહાવીરે જીવનપંત રવીકાર કર્યો અને પંચમહા
ભગવાન મહાવીરે જનતાની વિચાર સરણીમાં બીજી પણ મૌલિક ક્રાંતિ કરી. એમણે જગતમાં ઈશ્વરના ઇન્કાર કરી પુરષાની પ્રતિષ્ટા સ્થાપતા પ્રતિપ્રાદન કર્યું કે સૃષ્ટિમાં કાપણુ એવી દિવ્ય શક્તિ નથી કે જે મનુષ્યનાં કર્મને અવાધી શકે, એમણે વિશેષમાં એ પણ જણાવ્યું કે આત્મા પોતાના પુરુષા ના પ્રતાપે ઇશ્વર ખની શકે છે.
ભગવાન મહાવીરે ધરપદ અને પરમાત્મપદના સર્વાંધા સ્વીકાર કર્યો છે પુર'ત જગતના કર્તા કે સૃષ્ટા તરીકે પ્રધર કે. પરમાત્મા છે એ વાતના સવ થા વરેધ કરે છે. તેઓએ કહ્યું કે જગનિયતા તરીકે શ્વરને માનવાની કાઈ જરૂર નથી. જો આપણે જગતના કર્તા