________________
શ્રી સુમેરભાઈ ફૂલચંદજી બંદા
સુરત પૂજ્યશ્રીની ભગવાન થવાની ભાવના ડૉ. ભાટે પાસેથી સાંભળેલું :
પંડિતજી ગુણભદ્રજી કહેતા હતા કે મેં પૂ.બ્રહ્મચારીજીને તેમના દેહવિલયના લગભગ ૧૫-૨૦ દિવસ પહેલાં પૂછેલું કે તમને નાનપણમાં શું ભાવના હતી? તેમણે કહ્યું હતું કે ભગવાન થવાની ભાવના હતી. મેં પૂછ્યું: તે ફળી? પૂ.બ્રહ્મચારીજી હસ્યા.”
એક વાર ઘણા મુમુક્ષુભાઈ-બહેનો વચ્ચે પૂજ્યશ્રીએ કહેલું કે “આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી કંઈ લખવું નથી એમ રાખવું.”
વૈરાગ્ય વગર આશ્રય રહે નહીં
એક વખત વણાગનટવરની વાર્તા ઘણા વિસ્તારથી કહીને કહ્યું : “આશ્રય બહુ મોટી વાત છે. આશ્રયથી તો એક-બે ભવમાં
“વીસરું નહિ નહિ વીસરું રે, ઉપકાર તારો. મોક્ષ થાય તેવું છે. એનો (કૃપાળુદેવનો) આશ્રય રાખવો. પછી
નિત નિત નિત સમરું રે, ઉપકાર તારો.” ભલેને એક - બે ભવ થાય. પણ વૈરાગ્ય વગર આશ્રય રહે નહીં. માટે વૈરાગ્ય વધારવો. વૈરાગ્ય વગર આગળ વઘાય નહીં. વૈરાગ્ય
શીખું છું એમ રાખવું. હું સમજી ગયો એમ ન કરીએ. પરમ એ મોક્ષનો ભોમિયો છે.”
કૃપાળુદેવ જાણે છે અને મારે જાણવું છે એમ રાખવું. પરમકૃપાળુદેવે
પ્રગટ કર્યો છે તેવો જ મારો આત્મા છે.” આટલા બઘા મુમુક્ષુઓ ક્યાંથી જોવા મળે?
વચનામૃત વાંચવા-સંબંધી : પુખરાજજી કહે – પ્રભુ મારે અને સુમેરને ઈડર જવાના
વારંવાર વાંચીએ ત્યારે સમજાય ભાવ છે. પર્યુષણમાં અહીં માણસો બહુ આવશે. અમને એથી કંટાળો આવે છે. આપની આજ્ઞા હોય તો આઠ દિવસ માટે ઈડર
“રોજ મોટું પુસ્તક વાંચીએ. એક વાર વાંચી રહીએ જઈએ.
ત્યારે ફરી અવળેથી વાંચવું. એમ વારંવાર વંચાય ત્યારે સમજાય પૂજ્યશ્રી કહે – “તમને અહીં પર્યુષણમાં નથી ગમતું?
એવું છે. ન સમજાય તો કૃપાળુદેવ જાણે છે એમ રાખવું. આગળ
ઉપર સમજાશે.” એ તો પ્રભાવના કહેવાય. આટલા બઘા મુમુક્ષુઓ ક્યાંથી જોવા મળે? ઘર્મની પ્રભાવના જોઈને સમ્યકવૃષ્ટિને હર્ષ થાય છે. એથી
નવી જિથરડીમાં બોઘ આપતાં :
“આજે જ જાણે મરી ગયો એમ કરી લે તો થોડા કાળમાં કંટાળવા જેવું નથી. ભક્તિ, સેવા એ મુખ્ય વસ્તુ છે. ભણવાનું છે તે તો ઠીક છે, પણ મુખ્ય ભક્તિ છે. સમૂહમાં ભક્તિ કરવાથી
: ઘણું કામ થઈ જાય એવું છે.” વિશેષ આનંદ આવે છે.
મનને નિરંતર સ્મરણમાં રાખવું પહેલાં હું અહીં આવતો ત્યારે “આત્મસિદ્ધિ' વાંચતો, ડુમસમાં : “નવરા ન રહેવું, નવરો નખ્ખોદ વાળે. પણ ખબર વિશેષ પડતી નહોતી. પણ જ્યારે ભક્તિમાં બેસતો. મન છે તે એક સમયમાં સિત્તેર કોડાકોડી સાગરોપમની ત્યારે બધું સમજાતું અને આનંદ આવતો. કંટાળવું નહીં. અરતિ સ્થિતિ પાડી દે તેવું છે. એને નવરું ન મૂકવું. માટે નિરંતર થવાથી કર્મ બંધાય છે. જે થાય તે જોયા કરવું. લપટાવું નહીં.” સ્મરણમાં રહેવું. વેઠિયાની જેમ આની પાસેથી કામ લેવું છે.”
-પ્ર.બો.નો.નં.૩ (પૃ.૮૧૯)
ફરવા જઈએ ત્યારે સ્મરણ કરીએ બધું વાંચન પરમકૃપાળુદેવના વચનો સમજવા માટે
પૂ.બ્રહ્મચારીજીએ એક વાર મને પૂછ્યું—ફરવા જાય પંડિતજી પાસે અમે સંસ્કૃત ભણવા અને સમજવા જતા. ત્યારે શું કરે છે?” મેં કહ્યું : “કંઈ નહીં.” તે સંબંધમાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે:
પૂજ્યશ્રી કહે : “ફરવા જઈએ ત્યારે સ્મરણ કરીએ, પરમકૃપાળુદેવનાં વચનો સમજવા માટે બધું વાંચું છું, શીખેલું ફેરવીએ. ફરવા જવાનું તો ઠીક છે.”
પ૩