Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 231
________________ (૬) ભાષાંતર વિભાગ સ્વદોષ દર્શન નામે દોહરામાં ગુજરાતી પદ્યાનુવાદ બૃહદ્રવ્ય સંગ્રહ: આ ગ્રંથના મૂળ કર્તા કરેલ છે. સંપ્રદાયમાં રત્નાકર પચ્ચીશી તરીકે એના શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી છે. મૂળ ગ્રંથની ઘણા અનુવાદો પ્રચલિત છે, જેમાં “મંદિર છો ગાથાઓ ૫૮ છે. તેના ઉપરથી પૂજ્યશ્રીએ મુક્તિતણા માંગલ્ય ક્રીડાના પ્રભો’ વિશેષ પ્રસિદ્ધિ ગુજરાતી પદ્યાનુવાદમાં મૂળ ગ્રંથની ૬૩ ગાથાઓ પામ્યો છે. આ કાવ્યમાં ભક્ત, ભગવાન સમક્ષ અને આમંગળની ૩ ગાથાઓ તેમજ અંત્ય પશ્ચાત્તાપપૂર્વક પોતાના દોષોનું વર્ણન કરે છે, અને મંગળની ૩ ગાથાઓ લખી ગ્રંથની પૂર્ણાહુતિ અંતમાં બોધિરત્ન-સમ્યક્દર્શનની માગણી કરી કરી છે. સંસારના ભાવોથી મુક્ત થવા પ્રાર્થના કરે છે. ગ્રંથના પ્રથમ અધિકારમાં જીવ, અજીવ, ઘર્માસ્તિકાય, પદ્યાનુવાદનો સમય વિક્રમ સંવત્ ૧૯૮૫ છે. અથર્માસ્તિકાય, કાળ અને આકાશ આ છ દ્રવ્યોનું વર્ણન તેમજ વૈરાગ્ય મણિમાળા : શ્રી ચંદ્રકવિ કૃત સંસ્કૃત કાવ્ય જીવોના ભેદનું વર્ણન છે. બીજા અધિકારમાં સાત તત્ત્વ—જીવ, : વૈરાગ્ય મણિમાળાનો આ ગુજરાતી પદ્યાનુવાદ પૂજ્યશ્રીએ કર્યો અજીવ, આસ્રવ, સંવર, બંધ, મોક્ષ, નિર્જરાનું દ્રવ્યથી અને ભાવથી છે. કાવ્યમાં વૈરાગ્યનો ભરપૂર ઉપદેશ છે. ઘન, કટુંબ, બધું સ્વરૂપ જણાવ્યું છે. ત્રીજા અધિકારમાં સમ્યક્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ વિનાશી છે, સંસાર અશરણ છે, બાલ્યવય-યુવાવયની ક્રિયા, રત્નત્રયનું વ્યવહાર અને નિશ્ચયનયની અપેક્ષાએ સ્વરૂપ સમજાવેલ : શરીર સ્વરૂપ આદિ અનેકનું રસપ્રદ વર્ણન છે. ભાષા ભાવવાહી છે. પ.પૂ.પ્રભુશ્રીજી ઘણાને આ ગ્રંથ મુખપાઠ કરાવતા. અને અસરકારક છે. પદ્યાનુવાદનો સમય વિ.સં.૧૯૮૮ છે. ઈડર ઉપર આ દ્રવ્યસંગ્રહ ગ્રંથ પરમકૃપાળુદેવે પ.પૂ. જિનવર દર્શન : શ્રી પદ્મનંદિ આચાર્યત ‘પદ્મનંદિ પ્રભુશ્રીજી વગેરે સાતે મુનિઓને સમજાવ્યો હતો. પૂ.શ્રી : પંચવિંશતિ' ગ્રંથના અધિકાર ૧૪માં જિનવર સ્તોત્ર છે. તેનો બ્રહ્મચારીજી સં.૧૯૯૩માં મુમુક્ષુઓના સંઘ સાથે ઈડર પઘારેલા આ પદ્યાનુવાદ છે. તે અંગે પૂજ્યશ્રી જણાવે છે કે “જિનવર તે વખતે પણ આખો દ્રવ્યસંગ્રહ ગ્રંથ તેઓશ્રીએ અર્થ સાથે | દર્શનનું...ભાષાંતર કરતાં પહેલાં અભિગ્રહ લીધેલો કે પરમકૃપાળુ સમજાવ્યો હતો. જૈન સિદ્ધાંતબોથનો આ ગ્રંથ પ્રયોજનભૂત તત્ત્વનું દેવનું સ્વપ્ન પણ ન આવે તો તે દર્શન વિષેનું ભાષાંતર કરવું જ સંક્ષેપમાં સુંદર પ્રતિપાદન કરે છે. પદ્યાનુવાદનો રચના કાળ નથી.” પછી સ્વપ્ન આવ્યું અને આ ભાષાંતર કાવ્ય કર્યું. સં.૧૯૮૪ તેમજ બીજીવાર કરેલ ગીતિ છંદમાં તેનો રચનાકાળ કાવ્યમાં ભગવતુ-દર્શનનું અભુત માહાભ્ય વર્ણવેલ છે. સં.૧૯૮૬ છે. આ કાવ્યનો ગદ્ય અનુવાદ પણ પૂજ્યશ્રીએ કર્યો છે. કાવ્યનો ઉદ્ભવ આલાપ પદ્ધતિ : આલાપ એટલે શબ્દોચારણ અને સમય વિ.સં.૧૯૮૮ છે. પદ્ધતિ એટલે વિધિ; અર્થાત બોલવાની કે ચર્ચા કરવાની રીતિ તે આલોચના અધિકારી શ્રી પદ્મનંદિ આચાર્ય વિરચિત આલાપ પદ્ધતિ. ગ્રંથમાં ન્યાય, નય, નિક્ષેપ, દ્રવ્ય, ગુણ, પર્યાય ગ્રંથ ‘પદ્મનંદિ પંચવિંશતિ'માં અધિકાર નવમામાં આ આલોચના વગેરેનું સંક્ષેપમાં સ્પષ્ટીકરણ કરેલ છે. અધિકાર છે. તેનો ગુજરાતીમાં ગદ્ય-પદ્યાનુવાદ પૂજ્યશ્રીએ કરેલ છે. ગ્રંથના મૂળ રચયિતા શ્રીમદ્ દેવસેનાચાર્ય છે. સં.૯૯૦માં આ આલોચના અધિકારમાં પોતાના પાપોની પશ્ચાત્તાપ તેઓ વિદ્યમાન હતા. પૂજ્યશ્રીએ આ ગ્રંથનો પદ્યાનુવાદ તેમજ : પૂર્વક આલોચના કરવા અર્થે આશ્રયનું ફળ, નવ પ્રકારના પાપોની ગદ્યાનુવાદ કરેલ છે. ગ્રંથનું અપરનામ દ્રવ્યાનુયોગ પ્રવેશિકા : નિંદા, આલોચનાનો હેતુ, સદ્ગુરુના સહવાસ માટે યોગ્યતા, મનની પણ છે. ગુર્જર અનુવાદનો સમાપ્તિ કાળ જન્માષ્ટમી સં.૧૯૮૫ છે. ચંચળતા, મનને મારવાનો ઉપાય, કર્મશત્રુથી ૮ આ બૃહદ્ આલોચનાદિ પદ સંગ્રહમાં કળિકાળમાં ભક્તિનું આલંબન, આલોચનાનું માહાભ્ય આદિ અનેક નીચે લખેલ સ્વદોષ દર્શન, વૈરાગ્ય- : વિષયો વર્ણવેલ છે. અગાસ આશ્રમમાં ચૌમાસી ચૌદશ અને મણિમાળા, જિનવરદર્શન, આલોચના : સંવત્સરીના દિવસે આ આલોચનાદિનો પાઠ થાય છે. અધિકાર આપેલ છે. અંતિમ ગાથામાં સત્પરુષના નિશ્ચય અને આશ્રયનું બહુ સ્વદોષ દર્શન : મૂળ : જ માહાભ્ય ગાયું છે. પુરુષનો જીવન નિશ્ચય અને આશ્રય સંસ્કૃતમાં અને ઉપજાતિ છંદમાં શ્રી થાય તો જીવનો જરૂર મોક્ષ થાય. રત્નાકરસૂરિ કૃત શ્રી રત્નાકર પંચ આ અનુવાદનો પૂર્ણાહુતિ કાળ વિ.સં. ૧૯૮૮ છે. વિંશતિ ઉપરથી પૂજ્યશ્રીએ આ ૧૨૪

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303