Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 245
________________ માળા ફેરવતાં ગુણ પ્રગટાવવાની ભાવના કર્તવ્ય મંત્રની ધૂન મરણ વખતે હવે સ્મરણ કેટલી માળાનું થાય છે તેની ગણતરી રાખવા ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ દેહ છૂટતાં પહેલાં ઘણા વખત ભલામણ છેજી. માળા ન રાખો તો આંગળીના વેઢાથી પણ અગાઉ કહી મૂકેલું કે એવો વખત આવે ત્યારે બીજી બધી વાતો, ગણતરી કરતા રહી રોજ કેટલી માળા થાય છે તેની વાચન વગેરે બંધ કરી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની નોંઘ ખાનગી નોટમાં રોજ રાખવી. તેથી વધે છે, ધૂનથી આખો ઓરડો ગાજી ઊઠે તેવું વાતાવરણ ઘટે છે કે તેટલી જ માળા થયા કરે છે તે સમજાશે. કરી મૂકવું; અને દેહ છૂટી ગયો છે એમ ખબર પડે માળાની શરૂઆતથી અંત સુધી પૂરી માળા તો પણ થોડી વાર તેમજ કર્યા કરવું. (૫.પૃ.૪૫૬) ફેરવવાનો અવકાશ હોય ત્યારે લક્ષ સ્મરણ પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રની પ્રાપ્તિ થઈ ઉપરાંત એક દોષ દૂર કરવાના નિશ્ચયનો કે એકાદ છે, તે સર્વ પ્રસંગમાં ચિત્તની શાંતિ રાખવાનું ગુણ પ્રગટ કરવાની ભાવનાનો રાખવો, જેમ કે સર્વોત્તમ રામબાણ ઔષધ છેજી. તેનું વિસ્મરણ થાય અત્યારે બે-પાંચ મિનિટ અવકાશ છે, તો જરૂર એક છે, તેટલા કષાયક્લેશથી આત્મા સંતાપ પામે છે. બે માળા ફેરવાશે. એમ લાગે ત્યારે પહેલી માળામાં ક્રોઘ (પ.પૂ.૪૭૪) મંત્રસ્મરણ તેલની ઘાર પેઠે અતૂટ રહ્યા કરે તેવો દર કરવાનો એટલે કોઈ પણ પ્રાણી પ્રત્યે ક્રોથ કરવો નથી, પ્રાણ પુરુષાર્થ જીવ જો હાથમાં લે, આદરે તો કંઈ ને કંઈ તે દિશામાં કરી લેવા કોઈ અત્યારે આવે તેના પ્રત્યે પણ ક્રોથ કરવો નથી એવો પણ શકે. સ્મરણમાં નથી વિદ્વતા જોઈતી, નથી બળ વાપરવું નિશ્ચય કે ક્ષમા ગુણ પ્રગટ કરવો છે એવી ભાવના રાખવી. પડતું, નથી કળા કુશળતા જોઈતી કે નથી ઘન ખરચવું પડતું; પણ ......બીજી માળા ફેરવતાં માન દુર કરી વિનયગુણ માત્ર છૂટવાની ઘગશ લાગવી જોઈએ. (૫.પૃ.૪૭૬). વઘારવાના પ્રયત્નમાં જરૂર પડ્યે રોકવું. ત્રીજીમાં માયા તજી ! પરમકૃપાળુદેવે આપેલા મંત્રનું સ્મરણ કરતાં કરતાં સરળતા ઘારણ કરવા, ચોથીમાં લોભ ઘટાડી સંતોષ વઘારવા પરમકૃપાળુદેવની દશા પામવા હવે તો જીવવું છે. (૫.પૃ.૫૦૯) મનને વાળવું. (૫.પૃ.૪૦૧) મંત્રમાં, નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ પ્રતિદિન છત્રીસ માળાનો ક્રમા તેમની હાલ અત્યંત ઇચ્છા હોય તો “સહજાત્મસ્વરૂપ ચોવીસ કલાકમાંથી ગમે ત્યારે અનુકૂળ વખતે નિત્ય પરમગુરુ” મંત્ર પણ જણાવશો અને તેમાં નવકાર વગેરે અનેક નિયમ-વીસ દોહા, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ-આટલું એકચિત્તે મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત કરી લેવું. પછી માળા દ્વારા મંત્રનું સ્મરણ કરવામાં પણ અમુક રાખી ક્યાય આસક્તિ નહીં વામાં પણ અમુક રાખી ક્યાંય આસક્તિ નહીં રાખો અને સદ્ગુરુ પરમકૃપાળુદેવે માળા અને ઓછામાં ઓછી એક માળા તો નિર્વિધ્ર પુરી થાય જાણ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો એ જ ભાવનાથી તેવી ટેક રાખવી. જો છત્રીસ માળાનો ક્રમ રાખ્યો હોય અને મરણ કરનારને સમાધિમરણ પ્રાપ્ત થાય છે, એમ શ્રી લઘુરાજ આસન બહુ વાર બદલવાની જરૂર ન પડતી હોય તો તેમાં પણ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે. (પ.પૃ.૫૧૬) પોતાની શક્તિ ૧૮ માળા સાથે લગી એક આસને ફેરવવાની રહે તો આસન- પ્રમાણે માળાનો નિયમ રાખવો, પણ એક માળા તો ઓછામાં ઓછી : કરવી ઘટે. માળા વિના પણ સ્મરણમાં બને તેટલું ચિત્ત રાખવાથી જયરૂપ ગુણ થવા સંભવ છેજી. આ બધું ઉતાવળ કરી કરવું ઘર્મધ્યાન થાય છેજી. જે આજ્ઞા મળી છે તેને આધારે જે નથી, પણ ક્રમે ક્રમે કરી શકાશે. (૫.પૃ.૪૦૩) પુરુષાર્થ થાય છે તે ઘર્મધ્યાનનું કારણ છે). (પ.પૃ.૫૨૯) મંત્ર હંમેશ જીભે રટાયા કરે એવી આજ્ઞા શું સર્વ દોષ નાશનો ઉપાય મંત્ર જન્મ-મરણ છૂટે એવું સત્સાઘન પરમકૃપાળુદેવની - સર્વ દોષના નાશનો ઉપાય મંત્ર છે. તેમાં વારંવાર વૃત્તિ કૃપાથી આ ભવમાં મળ્યું છે. તો હરતાં, ફરતાં, કામ કરતાં, રહે, એકતાર તેમાં લક્ષ રહે, તેવી ભાવના કર્તવ્ય છેજી. (પ.પૃ.૫૭૫) રાંધતા, સીંધતા, જાગતાં હોઈએ ત્યાં સુધી પરમપુરુષની પ્રસાદીરૂપ : મંત્રમાં મન અહોરાત્ર રહે તેવી છેવટે ગોઠવણ થાય તો મંત્રનું સ્મરણ ચાલુ જ જીભે રટાયા કરે એવી ટેવ પાડી મૂકી હોય જરૂર કર્તવ્ય છેજી. પોતાનાથી ન બોલાય તો જે સેવામાં હોય તેણે તો કેવી કમાણી થયા કરે! ફિકર, ચિંતા, ક્રોઘ, અરતિ, ક્લેશ, “સહજાત્મસ્વરૂપ પરમગુરુ”એ મંત્ર દરદીના કાનમાં પડ્યા કરે કંકાસ, શોક, દુઃખ બઘા આર્તધ્યાનનાં કારણો કૂતરાં લાકડી , તેટલા ઉતાવળા અવાજે બોલ્યા કરવા યોગ્ય છે. (પ.પૂ.૬૩૬) દેખી નાસી જાય તેમ એકદમ દૂર થઈ જાય. (૫.પૃ.૪૪૬) ૧૩૮

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303