Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 258
________________ શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૧૭ મા પહેલાં શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત-વિવેચન (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચતા શ્રી દેવશીભાઈ રણછોડભાઈ કોઠારીને જે કંઈ પ્રશ્નો ઉદ્ભવતા તેના ખુલાસા પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસેથી મેળવતા. તેમની નોંઘ ઉપરથી અહીં આગળ સારરૂપ ભાગ ઉતાર્યો છે. મુખ્યપણે શબ્દોના ભાવાર્થ જ અહીં લીધા છે. વચનામૃતમાંનું મૂળ લખાણ નીચે ગાઢા અક્ષરોમાં અને પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કરેલ વિવેચન સાદા અક્ષરોમાં લીધેલ છે.) પત્રાંક ૪૦ – વિશાલ બુદ્ધિ : વિચારક બુદ્ધિ. જીવ વર્તમાન કાળનો અપૂર્ણ વિચાર કરી વર્તે છે તે દેહદૃષ્ટિવાળા સંકુચિત છે. તે નહીં, પણ ત્રણે કાળનો ભૂત, ભવિષ્ય ને વર્તમાનનો વિવેક કરનાર, વિવેક બુદ્ધિવાળા, આત્મવિચારક દ્રષ્ટિવાળા. વર્તમાનમાં મતિજ્ઞાન અલ્પ છે, પણ શ્રુતજ્ઞાન વિશાલ છે. “બુદ્ધિ ક્રિયા વિફળ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમોહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિફળ ચંગ.” મધ્યસ્થતા પક્ષપાતરહિત બુદ્ધિવાળો. ગ્રહણ-ત્યાગનો વિવેક, તે સહિત બુદ્ધિવાળો. સરળતા: માયાકપટ રહિત, મનમાં હોય તેવું જ કહેનાર, ત્યાગી અવસ્થાથી, સર્વસંગપરિત્યાગથી, અસંગઅપ્રતિબદ્ધ દશાથી. વર્તનાર. મનમાં એક ને વર્તનમાં જુદું એમ નહીં, મન-વચન અલ્પપરિચયી : ઓછું આવવું–જવું-કોઈ કોઈ વખતે, કાયાનો વિરોઘ ન હોય, હૃદય સરળ થવું. વક્રતા નહીં. સ્વાર્થ હું પ્રયોજન વગર જવું નહીં. માયાકપટથી રહિત. અલ્પ આવકારી : વિશેષ હાવભાવ સહિત આવકાર કે જિતેન્દ્રિયપણું : મોક્ષમાળામાં પાઠ ૬૮મો જિતેન્દ્રિયતા : માન આપવું નહી. સામાન્યપણે યોગ્ય સમજીને વર્તવું. વિષે છે તે જોવો. અલ્પ ભાવના દર્શાવવી : વિશેષ માયિક ભાવના દર્શાવવી નહીં, જેમ કે માયાથી-પ્રેમથી રડે, દિલગીર થાય, ખોટી ઇન્દ્રિયદમનકું સ્વાદ તજ, મનદમનકું ધ્યાન.” માયામમતા દર્શાવે. તેમ કરવું નહીં. જિતમોહ, ક્ષીણમોહને માટે સમયસારમાં દ્રવ્યેન્દ્રિય અને અલ્પ સહચારી : ગાઢ મિત્રતા નહીં તે. ભાવેન્દ્રિયનું સ્વરૂપ આપેલું છે તે જોવું. અલ્પ ગુરુ : મોટાઈ નહીં. મોટા ન થવું. ગર્વ ન કરવો. પત્રાંક ૫૪ – માર્ગના મર્મને પામ્યા વિના દેહાધ્યાસ છૂટવો પત્રાંક ૧૭૬– અલખ‘લે’માં આત્માએ કરી સમાવેશ થયો છે: તે મર્મ છે. નિર્વિકલ્પ સમાધિમાં. “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; અબુથ થયા છીએ : અસંગ થયા છીએ. નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ.” પત્રાંક ૧૮૦ – અમરવરમયજ આત્મદ્રષ્ટિ થઈ જશે : જેટલો દેહાધ્યાસ છૂટે તેટલો મર્મ સમજાય. અભેદભાવ થઈ જશે, પ્રભુ પ્રભુ લય થઈ જશે. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રીકૃષ્ણ રામ હદે વસ્યાં છે : સમ્યગ્દર્શન સહિત આત્મા. તરશે. તે વાટ અથવા માર્ગ કયો? : જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ અનાદિનાં ખસ્યાં છે : આવરણ દૂર થયાં છે. માર્ગ. “આણાએ ઘમ્મો, આણાએ તવો.' સુરતિ ઇત્યાદિક હસ્યાં છે જાગૃતિમય આત્મરમણતાની તે આત્મત્વ અર્પશે-ઉદય આપશે ત્યારે જ તે પ્રાપ્ત થશે પ્રસન્નતા. : સત્પરુષ તે આત્મતા અર્પશે, ઉદય આપશે, ત્યારે જ તે પ્રાસ પત્રાંક ૧૯૭- સુથાની ઘારા પછીના કેટલાક દર્શન થયા છે થશે. સપુરુષ વગર માર્ગ નથી. : મુખ વિષે સુથારસ વરસે છે તે ઉપયોગની સ્થિરતા માટે છે. તે પત્રાંક ૧૦૩ – એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે : ૪ પછી આત્મદર્શન થાય છે. ૧૫૧

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303