Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 266
________________ निगोद देह स्कंध अनन्तानन्त जीव राशि પરમકૃપાળુદેવનું સ્વરૂપ સહજાત્મસ્વરૂપ જેથી પાછું નિગોદમાં ન જવું પડે. જ્ઞાનીપુરુષ કૃપાળુદેવે જે કહ્યું તેવું જ મારું સ્વરૂપ છે, તે પ્રકારે વર્તવાથી આ નિગોદ ટળશે. પ્રશ્ન–“સહજાન્મસ્વરૂપ’ની માળા ફેરવતી વખતે સંકલ્પ ! સંસાર ખારા પાણી જેવો છે, મોક્ષ મીઠા પાણી જેવો છે વિકલ્પ થાય છે તેનું શું કરવું? પૂજ્યશ્રી–જ્ઞાની પુરુષોએ આ જગતમાં એકાંત દુઃખ પૂજ્યશ્રી–માળા ફેરવવા બેસીએ ત્યારે સહજાત્મસ્વરૂપ કહ્યું છે. જેમ કોઈ ગામમાં બધે ખારું પાણી હોય, ક્યાંય પણ મીઠું પરમગુરુ”માં મન રાખવું. બીજે જવા દેવું નહીં. તે વખતે પરમ- : પાણી મળે નહીં, તો ત્યાંના માણસોને તે પાણીની ટેવ પડ્યા પછી કૃપાળુદેવની દશાનું સ્મરણ કરવું. એટલે હું જાણતો નથી, કૃપાળુદેવે ખારું લાગતું નથી. પણ ત્યાં કોઈ બીજા ગામનો માણસ આવે ને કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા દીઠો છે તેવો મારો આત્મા છે. તે તે ત્યાંનું પાણી પીએ ત્યારે વિચારે કે આ ગામના બઘા માણસો કેવળજ્ઞાન સ્વરૂપ થઈ શકે છે. એવો ઉત્સાહ રાખવો. ખારું પાણી કેમ પીએ છે? તેમ આ સંસારમાં જીવ ખારા પાણીની નિગોદનું ભયંકર દુઃખ માફક દુઃખને સુખ માની બેઠા છે. પણ કોઈ મીઠું પાણી પીનારની પૂજ્યશ્રી–સૂક્ષ્મ નિગોદનું દુઃખ બતાવ્યું છે. નિગોદમાં જેમ જ્ઞાની પુરુષને, આ જીવોને જોઈ બહુ દુઃખ લાગે છે અને દયા જીવ એક શ્વાસોશ્વાસમાં સાડા સત્તર ભવ કરે છે. એક સોયની આવે છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે આ જગતમાં બધે દુઃખ છે. અણી જેટલી જગ્યામાં અસંખ્યાત ગોળા છે. એક એક ગોળામાં આખો લોક ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. તેવી આપણે શ્રદ્ધા અસંખ્યાત નિગોદ છે. રાખવી. હું કંઈ જાણતો નથી, પણ પરમકૃપાળુદેવે સુખ અનુભવ્યું છે તે સાચું છે. બાકી આ સંસારમાં ક્યાંય સુખ નથી એવી શ્રદ્ધા રાખવી. ઘર્મ વસ્તુ ઘણી મહાન છે. હું કંઈ જ જાણતો નથી. પરમકૃપાળુએ જે આત્મા અનુભવ્યો છે તે માટે માન્ય છે. હું દેહાદિથી ભિન્ન છું, એવી શ્રદ્ધા રાખવી. જ્ઞાનીની આજ્ઞામાં રહેનારનો કોઈ વાળ વાંકો ન કરે પૂજ્યશ્રી–આત્મા આનંદસ્વરૂપ છે, સુખસ્વરૂપ છે, દેહથી નિગોદ એટલે અનંત જીવોના પિંડનું એક શરીર. એક તદ્દન જુદો છે. હવે નજીવી વસ્તુમાં જીવ શું મોહ પામે છે!શરીરમાં એક નિગોદમાં અનંત અનંત જીવ છે. જેટલા સિદ્ધ થયા તેના હાડ, માંસ, રૂધિર ભરેલું છે. તે ત્યાગવા યોગ્ય છે. હવે આટલા કરતાં અનંત ગુણા જીવ એક નિગોદમાં છે. વર્ષ તો ગયા, આત્માનું કંઈ કામ થયું નથી; તો પછી મરણ સાતમી નરકનું ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય, તેના આવશે ત્યારે શી વલે થશે? જીવે કરવા યોગ્ય હતું તે કર્યું નથી. પારકી પંચાતમાં પડે છે ત્યાં પોતાનું ખોઈ બેસે છે. હવે સપુરુષનું જેટલા સમય થાય તેટલી વાર કોઈ જીવ સાતમી નરકમાં ૩૩ કહેલું કરવું છે. એણે શું કહ્યું છે તે કરવું છે. આજ્ઞા માની વર્તવું ૩૩ સાગરોપમનું આયુષ્ય લઈને જન્મ. તે બઘા નરકના અસંખ્યાત તે સમિતિ કહેવાય છે. આજ્ઞા ઉપર એક દ્રષ્ટાંત છે. ભવ થાય. તે અસંખ્યાત ભવોમાં તે જીવને જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તેથી પણ અનંતગણું દુઃખ સૂક્ષ્મ નિગોદનો જીવ એક સિપાઈનું વૃષ્ટાંત સમયમાં ભોગવે છે. એક શહેરમાં રાજાની પાસે એક સિપાઈ રહેલો. તે દ્રષ્ટાંત - મનુષ્યની સાડા ત્રણ કરોડ રોમ રાજીને કોઈ ગામના માણસોને રાજાના હુકમથી બોલાવવા જાય ત્યારે લોકોને દેવ સાડાત્રણ કરોડ લોખંડની સોય અગ્નિમાં તપાવીને સમકાળે વાંકું બોલે; તે લોકોને ગમે નહીં. તેથી તે બઘા તેને માર મારવાની રોમે રોમે ચાંપે ત્યારે તે જીવને જે વેદના થાય તેથીયે અનંતગુણી શોઘ કરતા હતા. એક વખતે લોકો વઘારે ભેગા થયા ત્યારે વેદના નિગોદના જીવને એક સમયમાં થાય છે. સિપાઈ બોલાવવા આવ્યો અને પહેલાની જેમ વાંકુ બોલવા લાગ્યો. આ જીવે અનંત કાળ સુધી નિગોદમાં રહીને આ દુઃખ ત્યારે લોકોએ કહ્યું કે તમે રાજાના પટ્ટાને લઈને વાંકુ બોલો છો, ભોગવ્યું છે. અને હવે આત્મસ્વરૂપને ન ઓળખ્યું તો પાછું તે તેથી તમને અમે કંઈ કરી શકતા નથી, નહીં તો માર મારત. તે દુઃખ ભોગવશે. માટે આ મનુષ્યદેહ કોઈ મહત્વ પુણ્યયોગે મળ્યો ! સાંભળી પેલા સિપાઈએ રાજાનો પટ્ટો ફેંકી દીધો. ત્યારે લોકોએ છે. તેનો એક સમય પણ વ્યર્થ જવા દેવા યોગ્ય નથી. એક સમય તેને માર્યો. તે ફરિયાદ રાજા પાસે ગઈ. રાજાએ લોકોને કહ્યું કે રત્નચિંતામણી જેવો છે. માટે જેમ બને તેમ આત્મહિત કરી લેવું, તમે એને શા માટે માર્યો? प्राण्डर पुलवि ૧૫૯

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303