Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 272
________________ આબુ માઉંટની યાત્રા નાર સં. ૧૯૯૪ના માગશર વદ ૮ના દિવસે પૂજ્યશ્રી મોટા સંઘ સાથે નાર અને વટામણ પધાર્યા. વટામણમાં પ.પૂ. પ્રભુશ્રીજીના જન્મસ્થળના દર્શન કરી મુમુક્ષુઓને ઘણો આનંદ અને ઉલ્લાસ થયો અને તે વખતે શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, નારા વટામણમાં મંદિર બાંઘવા માટે રૂપિયા ૧૫૦૦ ની ટીપ થઈ. વટામણ શ્રી દેલવાડાના મંદિરોનું દ્રશ્ય આબુ માઉન્ટ ઉપર સવારમાં દેલવાડા મંદિરોના દર્શન કર્યા. પછી શ્રી શાંતિવિજયજી મહારાજ મળ્યા. પૂ.શ્રી બ્રહ્મચારીજીને જોઈ તેમને ઘણો જ આનંદ થયો. પોતાની પાટ ઉપર પાસે બેસાડી પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીના દેહત્યાગ સંબંથી વૃત્તાંત પૂછવા લાગ્યા. પૂજ્યશ્રીએ બધી હકીકત તેમને કહી સંભળાવી. અચળગઢ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, વટામણ ભાદરણ પ્રતિષ્ઠા faraka### / ff : શ્રી અચલગઢના મંદિરોનું દ્રશ્ય અચળગઢમાં પ.પૂ.પ્રભુશ્રીજી સં.૧૯૯૧ની સાલમાં જે હૉલમાં આઠ નવ દિવસ રહ્યા હતા તે જ હૉલમાં પૂજ્યશ્રી આદિ ઊતર્યા. સત્પરુષો જ્યાં પગ મૂકે તે ભૂમિ તીર્થરૂપ છે. આબુમાં જ્યાં જ્યાં પ.પૂ.પ્રભુશ્રીજી વિચરેલા તે શ્રબરી બંગલો, વસિષ્ઠાશ્રમ, દેડકી શિલા વગેરે સ્થળોએ પૂજ્યશ્રી દર્શન કરવા પધાર્યા હતા. del twin - છે. . iiiiiiiiiii IIIIIIIIIIII તે પરત થય na watu માત્ર કૌવાનું તાત્પર્ય કે રાઈ એ વાતે નિશાને મદન અને Ova શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ભાદરણ ૧૬૫

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303