Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 297
________________ શ્રી બાવનગજામાં પૂ.શ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે બાવનગજ ત્યાંથી બાવનગજા ગયા. ત્યાં સાતપુડા પર્વતોની હાર છે. એક પર્વતમાં ૮૪ ફુટની શ્રી આદિનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા અર્ધી કોતરેલી છે. ગામનું નામ બડવાની છે. ત્યાંથી બાવનગજા છ માઈલ દૂર છે. ત્યાં દર્શન કરી ઇન્દોર આવ્યા. ૧૯૦

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303