Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 282
________________ મgવન-શ્રી સમેતશિખરજી તીર્થ પરમકૃપાળુદેવ ધ્યાન કરતા તે નવ તલાવડીઓ જ્યાંથી વીસ તીર્થકરો મોક્ષે પઘાર્યા મહા સુદ પૂર્ણિમાને દિવસે સવારના ૮ વાગે બધા મધુવન-સમેતશિખરજી આવી પહોંચ્યા. શ્વેતાંબર ઘર્મશાળામાં પરમકૃપાળુદેવ ધ્યાન કરતાં તેમાંની એક તલાવડી ઊતર્યા. ત્યાં મંદિરમાં ભક્તિ, પૂજા, સ્વાધ્યાયમાં તે દિવસ વ્યતીત વવાણિયામાં નવ તળાવડીઓ છે. બથી તળાવડીઓ ઉપર થયો. મહા સુદ પૂર્ણિમાની રાત્રીએ ૩ વાગે એટલે મહા વદ પરમકૃપાળુદેવ ઘણી વખત જતા તેથી તે પૂજનિક ગણાય છે. એકમની વહેલી સવારે સમેતશિખરજીના ગઢ ઉપર ચઢવા પ્રયાણ દરરોજ એક એક તળાવડી ઉપર જઈ અમે ભક્તિ કરતા. કર્યું. સૂર્ય ઉદયે શ્રી ગૌતમસ્વામીની પ્રથમ ટુકે પહોંચ્યા. ત્યાં એક દિવસ પૂજ્યશ્રી સાથે મુમુક્ષુઓ કાળી તળાવડીએ દર્શન કરી આલોચના બોલી ત્યાંથી આગળ પાંત્રીસ ટૂંકો છે ત્યાં ભક્તિ કરતા હતા ત્યારે ત્યાં એક સાપ નીકળ્યો. પૂજ્યશ્રીએ કહ્યું : દર્શન કરવા ગયા. સર્વ પવિત્ર સ્થાનોના દર્શન કરી જળમંદિરે : “કોઈ ગભરાશો નહીં. એની મેળે ફરીને જતો રહેશે.” આજુબાજુ આવી ચૈત્યવંદન સ્તવન આદિ કાર્યક્રમ પૂરો કરી નવ વાગે સાથે હું ફરી, ભક્તિ પૂરી થવા આવી એટલામાં તે સાપ ચાલ્યો ગયો. તે લાવેલ નાસ્તો વાપર્યો. પછી પાર્શ્વનાથ ભગવાનની છેલ્લી ટ્રક : વખતે ૧૧ દિવસ વવાણિયા રોકાયા હતા. પૂજ્યશ્રી પધારેલા તે છે. ત્યાં જઈ “પંચકલ્યાણક', “મૂળમારગ' વગેરે બોલી નીચે કારણથી શ્રી જવલબહેન પણ ત્યાં જ રોકાયા હતા. બપોરના અઢી વાગે ઘર્મશાળામાં આવી પહોંચ્યા. શ્રી રાજકોટ શ્રી જંબુસ્વામીની નિર્વાણભૂમિ બીજે દિવસે અયોધ્યા ગયા. ત્યાં શ્વેતાંબર અને દિગંબર મંદિરોનાં દર્શન કરી મથુરા આવ્યા ત્યાં શ્વેતાંબર મંદિરમાં દર્શન ભક્તિ કરી ત્યાંથી દોઢ માઈલ દૂર શ્રી જંબુસ્વામીની નિર્વાણભૂમિ છે, ત્યાં જઈ દર્શન કર્યા. ત્યાં દિગંબર મંદિર અને બ્રહ્મચર્યાશ્રમ પણ છે. મથુરાથી સંઘ રવાના થઈ અગાસ આશ્રમમાં આવી પહોંચ્યો. આમ શ્રી સમેતશિખરજીની યાત્રા સુખપૂર્વક પૂર્ણ થઈ. વવાણિયાની યાત્રા સં.૨૦૦૨ના કાર્તિક વદ ૭ના દિવસે આશ્રમથી પૂજ્યશ્રી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર- રાજકોટ ૪૦-૫૦ મુમુક્ષુઓ સાથે વવાણિયા પધાર્યા. પૂજ્યશ્રી સાથે ૪-૫ મુમુક્ષુઓ વવાણિયા રોકાયા. બાકીના મુમુક્ષુઓ ત્રણ દિવસ રહી વર્તમાનમાં બનેલ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, રાજકોટ પાલિતાણા વગેરેની યાત્રાએ ગયા. વવાણિયાથી રવાના થઈ રાજકોટ બે દિવસ રોકાયા. ૧૭૫

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303