Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 280
________________ રાયણ શ્રી નાકોડા તીર્થ શેઠ શ્રી પુનશીભાઈના ઘરે જ પૂજ્યશ્રી વગેરેનો ઉતારો હતો. ભક્તિ વાંચન પણ એમને ત્યાં જ થતાં. રાયણમાં ત્રણ દેરાસરો છે. પાંચ દિવસ ત્યાં રોકાવું થયું હતું. શેઠ શ્રી પુનશીભાઈની ભાવના ઘણી ઉત્તમ હતી. નવાવાસ દેરાસરમાં ચૈત્યવંદન આદિ કરી “નિઃશંકતાથી શરીર ઉપરની મૂછ તો જાણે સાવ ક્ષીણ થઈ ગઈ હોય એમ લાગતું હતું. નાકોડા તીર્થમાં ૯ દિવસ રહી પાલી આવ્યા. પાલીમાં નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે.” એક ડુંગર ઉપર મંદિર છે. ત્યાં દર્શનભક્તિ કરી ઇન્દોર પધાર્યા. (૨૫૪) આ પત્ર બોલવાની પૂજ્યશ્રીએ શ્રી મોહનભાઈને આજ્ઞા કરી. ત્યાં શ્રી અવિચળશ્રીજી અને શ્રી ગુણશ્રીજી આ બે આર્યાઓને ઇન્દોરમાં કાવિઠાના શ્રી સોમાભાઈ પ્રભુદાસ તરફથી શ્રી સમેતશિખરજીનો યાત્રાસંઘ કાઢવાનું નક્કી થયું. તેના સમાચાર આ પત્ર સાંભળી મનમાં થયું કે આ કોઈ અલૌકિક માર્ગ છે. આશ્રમ જણાવ્યા જેથી બીજા મુમુક્ષુઓ પણ ઇન્દોર આવી પહોંચ્યાં. પછી પૂજ્યશ્રીના સમાગમથી તેમને પરમકૃપાળુદેવ ખરેખર સદ્ ગુરુ ભગવાન જ છે, એમનું શરણ ગ્રહણ કરવાથી આત્માનું શ્રી સમેતશિખરજીની યાત્રા કલ્યાણ થશે એવી શ્રદ્ધા થઈ. શ્રી સમેતશિખરજીના પહાડ ઉપરનું જળ મંદિર ત્યાર પછી તેઓ અવારનવાર આશ્રમમાં આવતા. સં.૨૦૦૪નું ચોમાસું પણ તેમણે આશ્રમમાં કર્યું હતું. પૂજ્યશ્રીનો પત્રો દ્વારા સમાગમ પણ તેમને ઘણો મળ્યો હતો. અવિચળશ્રીજીનો દેહત્યાગ ચોમાસી પ્રતિક્રમણ કરતાં કાઉસગ્ગમાં થયો હતો. ત્યાંથી મેરાઉ, માપર, સંઘાણ, સુથરી, અરિખાણ, સિંઘોડી, લાલા, જખૌ, જસાપુર, નળિયા, તેરા, કોઠારા, ડુમરા, જામનગર વગેરે સ્થળોએ મંદિરોના દર્શન કરી બગસરા આવ્યા. બગસરા ઇન્દોરથી સં.૨૦૦૧ ના પોષ સુદ ૯ ને શુભ દિવસે બગસરામાં સં.૧૯૭૩નું ચોમાસું પ.પૂ.પ્રભુશ્રીજીએ જે શ્રી સમેતશિખરજીની યાત્રાર્થે પ્રયાણ કરી બનારસ આવ્યા. ત્યાં હૉલમાં કર્યું હતું તે જ હૉલમાં પૂ.શ્રી ઊતર્યા હતા. ત્યાં પૂ.શ્રીનું બહુ ભેલુપુરમાં પાર્શ્વનાથ ભગવાનના ચાર કલ્યાણક થયેલા છે. વૈરાગ્યપ્રેરક વાંચન થતું. ત્રણ દિવસ ત્યાં રોકાઈ બોટાદ પધાર્યા. ભદૈની ઘાટ ગંગાતીર પર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના બોટાદ ચાર કલ્યાણકની જગ્યા છે.ચંદ્રપુરી (ચન્દ્રાવતી) ત્યાંથી વીસ શેઠ વીરચંદ ભુરાભાઈને ત્યાં ઉતારો હતો. બોટાદમાં માઈલ દૂર છે. ત્યાં ચંદ્રપ્રભસ્વામીના ચાર કલ્યાણક થયેલા છે. પરમકૃપાળુદેવ જ્યાં રહેલા તે મકાનમાં પૂજ્યશ્રી વગેરે મુમુક્ષુઓએ સારનાથ ( સિંહપુરી)માં શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ભક્તિ ભજન કર્યા. ત્યાંથી વઢવાણ કેમ્પ થઈ આશ્રમમાં પધાર્યા. ચાર કલ્યાણક છે. એ સર્વ સ્થળોએ દર્શન ભક્તિ કરી પટના સં.૨૦૦૧ના કાર્તિક વદ ૭ને મંગળવારના શુભ દિવસે (પાટલીપુત્ર) ગયા. પૂ.શ્રી બ્રહ્મચારીજી મુમુક્ષુ ભાઈબહેનો સાથે આશ્રમથી શિવગંજ એક પ્રતિમા ચોથા આરાની પધાર્યા, ત્યાં પાંચ દિવસ રોકાઈ આહોર પધાર્યા. આહોરમાં એક પટના નંદરાજાની અને ચંદ્રગુપ્ત રાજાની રાજધાની હતી. માસ સ્થિરતા કરી હતી. તે વખતે ઘણા ભાઈબહેનોએ સ્મરણમંત્ર હું ત્યાં સાત દેરાસરો છે. તેમાં એક પ્રતિમા ચોથા આરાની છે. શ્રી લીધો હતો. સુદર્શનશેઠ જે સ્થાનેથી મોક્ષે ગયા ત્યાં પાદુકાજીની સ્થાપના છે. નાકોડા એક મંદિરની સામે શ્રી સ્થૂલિભદ્રજી કોશા ગણિકાના આહોરથી જાલોર ગઢ ઉપર દર્શન કરી નાકોડા તીર્થે મહેલમાં ચાતુર્માસ અર્થે રહ્યા હતા ત્યાં પાદુકાજીની સ્થાપના છે. પધાર્યા. તે સમયે પૂજ્યશ્રીની દશા અદભુત વૈરાગ્યમય હતી. : પટનાથી રાજગૃહી આવી શ્વેતાંબર ઘર્મશાળામાં ઊતર્યા. ૧૭૩

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303