Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 275
________________ સડોદરા પ્રતિષ્ઠા વડવા શ્રીમદ રાજચંદ્રમંદિર કોણ વર્તમાનમાં બનેલ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, સડોદરા ઈડર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, વડવા પછી વડવા જઈ એક દિવસની સ્થિરતા કરી, ભક્તિ: ભજન કરી પાછા અગાસ આશ્રમમાં આવી પહોંચ્યા. ઘામણ પ્રતિષ્ઠા સિદ્ધશિલા ઉપર પરમકૃપાળુદેવના શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવન, પાદુકાજીની સ્થાપના કરેલ. વર્તમાનમાં ઈડર તેના ઉપર સ્થાપેલ પ્રતિમાજી સં.૧૯૯૬માં પૂજ્યશ્રી મુમુક્ષુઓ સાથે ઈડર પ્રતિષ્ઠા નિમિત્તે પઘાર્યા. ત્યાં વિહારભુવનમાં સિદ્ધશિલા ઉપર પરમકૃપાળુદેવના પાદુકાજીની સ્થાપના અત્યંત ઉલ્લાસભાવથી જય જયકારના શબ્દો સાથે થઈ હતી. ખંભાત Irf પહેલાંનું શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ઘામણ સં.૧૯૯૮ના માગશર સુદ દસમની પ્રતિષ્ઠા નિમિત્તે આશ્રમથી પૂજ્યશ્રી સકળ સંઘ સાથે ઘામણ પઘાર્યા. માગશર સુદ ૧૦ને શુભ દિવસે વિધિ સહિત ચિત્રપટોની સ્થાપના સભામંડપમાં પૂજ્યશ્રીના હસ્તકમળે ઘણા ઘામધૂમથી કરવામાં આવી. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, શ્રીમદ્ રાજચંદ્ર ખંભાતમાં ઘામણમાં ઘણા ભાઈબહેનો ભક્તિ વાંચનમાં આવતા ખંભાત (લોંકાપુરી) રહેલ તે મકાન હું અને સ્મરણમંત્ર પણ લેતા. તે લોકોનો ઉત્સાહ તેમજ તેમને સં.૧૯૯૭ના ચૈત્ર માસમાં પૂજ્યશ્રી બ્રહ્મચારીજી ૪૦- ! ઘર્મને માર્ગે ચઢતા જોઈ પૂજ્યશ્રીને ઉલ્લાસ થતો. તે સમયે ૫૦ મુમુક્ષભાઈબહેનો સાથે ખંભાત પધાર્યા. ખંભાતમાં એક પૂજ્યશ્રીના સમાગમથી ઘણા જીવોએ સત્યથર્મનો અલૌકિક દિવસ રોકાઈ ઘણા મંદિરોનાં દર્શન કર્યા. લાભ મેળવ્યો. ૧૬૮

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303