Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 262
________________ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પત્રાંક ૭૮૧નું વિવેચન (પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના અપ્રગટ બોઘમાંથી) પરમપુરુષદશાવર્ણના નીકળ્યા. શુભચંદ્ર મોટો હતો અને “કીચસૌ કનક જાકે, નીચસૌ નરેશપદ, ભર્તુહરિ નાનો હતો. બન્ને રાજપુત્ર હતા. મીચસી મિતાઈ, ગરવાઈ જાકે ગારસી; ભર્તુહરિએ તાપસી દીક્ષા લીધી અને જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, શુભચંદ્ર જૈન દીક્ષા લીધી. ભર્તૃહરિએ હહરસી હૌસ, પુગલછબિ છારસી; તાપસાપણામાં બાર વર્ષ સુધી તપસ્યા કરીને લોઢાનું સોનું જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, થાય, એવો રસ ભેગો કર્યો. પછી તેણે અર્થી તુંબડી ભરીને કાલસૌ કુટુંબકાજ, લોકલાજ લારસી; ભાઈને માટે મોકલાવી. પણ મુનિએ તો તે તુંબડી ઢોળી સીઠસૌ સુજસુ જાનૈ, બીઠ સૌ બખત માને, નાખી. તે સમાચાર મળતાં ભર્તુહરિને બહુ દુઃખ લાગ્યું. ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.” : તેથી અર્થો રસ જે પોતાની પાસે હતો તે લઈને પોતે જ્યાં શુભચંદ્ર પૂજ્યશ્રી–આ પત્ર સોભાગભાઈ ઉપર લખેલો છે. મુનિ ધ્યાનમાં ઊભા હતા, ત્યાં ગયો. અને રસની તુંબડી મુનિના સોભાગભાઈને સમ્યક્દર્શન થયા પછી લખેલો છે. જીવ ચરણ પાસે મૂકી નમસ્કાર કરી બેઠો. ધ્યાન પૂર્ણ થતાં મુનિએ તે સમ્યક્દર્શનથી પાછો ન પડે, નીચેની સ્થિતિમાં ન આવે અને રસ પણ પગની ઠેસથી ઢોળી નાખ્યો. તેથી ભર્તૃહરિને ઘણો સમ્યત્વની દૃઢતા થાય, તેને માટે આ પત્ર લખ્યો છે. આઘાત લાગ્યો, અને કહ્યું કે મારી બાર વર્ષની મહેનત નિષ્ફળ (૧) મહાપુરુષો સોનાને કાદવ જેવું જાણે છે.” એટલે કે ગઈ.” તેના મોહને મટાડવા માટે શુભચંદ્ર મુનિએ કહ્યું કે “આ જેમ કાદવમાં પગ ખરડાય તો કેટલું ખરાબ લાગે? તેમ સોના સોનુ મેળવવા માટે રાજ્ય છોડ્યું હતું? સોનું તો રાજ્યમાં ઘણુંયે પ્રત્યે ધૃણા થવી જોઈએ. એ તો પુદ્ગલ છે, એમાં શું મોહ કરવો. હતું.” પછી મુનિએ થોડી ધૂળ લઈ એક મોટા પથ્થર ઉપર ફેંકી (૨) રાજગાદીને નીચ પદ સરખી જાણે છે.” રાજા હું તો આખો પથ્થર સોનાનો થઈ ગયો. મુનિએ તાપસને કહ્યું કે તે હોય તે પ્રાયઃ નરકે જ જાય છે. એ રાજપદ છે તે નરકે લઈ જનાર છે આ સોનું. પછી તેને ઉપદેશ આપ્યો કે “પુદ્ગલ ઉપર મોહ ન છે. માટે એને નીચ પદ સરખું ગણે છે. મુનિઓને, રાજાને ઘેર : કરવો; પણ આત્માનું હિત કરવું.” મુનિના બોથથી પ્રતિબોઘ પામી આહાર લેવાની પણ શાસ્ત્રમાં ના કહી છે. ભર્તુહરિ પણ જૈન મુનિ થયા અને પોતાના આત્માનું હિત કર્યું. (૩) “કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે (૬) સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે.” “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો!રાચી રહો!”એમ છે.” સિદ્ધિ એટલે અણિમા આદિ આઠ પ્રકારની સિદ્ધિઓ જે પરમકૃપાળુદેવે કહ્યું છે. તેમ કોઈની સાથે સ્નેહ કરવાથી મરણ પ્રગટ થાય તેને પરમપુરુષો અશાતા સમાન ગણે છે. જેમ આપણને વધે છે. આત્માને મરણ વઘારવાનું કારણ હોવાથી સ્નેહને મરણ તાવ ચઢ્યો હોય તો તેની કેટલી ફિકર થાય છે? તેમ તે સમાન કહ્યો છે. પરમપુરુષોને સિદ્ધિ ઋદ્ધિ પ્રગટવાથી તાવ જેટલી તેની ફિકર (૪) મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે.” રહે છે કે મને સિદ્ધિ ઋદ્ધિઓ પ્રગટી છે તેના મોહમાં પડવાથી લીપવાની ગાર હોય તેના ઉપર કોઈ ચાલવાનું કહે તો ચાલે? ન રખેને મારું સમકિત જતું રહે, એવો ભય નિરંતર રાખી ઋદ્ધિઓ ચાલે. તેમ મોટાઈથી માન આદિ વઘવાથી આત્મહિત થતું નથી. અને સિદ્ધિઓને ફોરવતા નથી. માટે જ્ઞાની પુરુષો જેમ જેમ મોટાઈને પામે તેમ તેમ તેમાં તેમને (૭) જગતમાં પૂજ્યતા થવા આદિની હોંસને અનર્થ બહુ લધુતા હોય છે. જેમ જેમ અધિકાર વધે, તેમ તેમ તેમને સમાન જાણે છે.”હું લોકમાં પૂજનિક થઈ પૂજાઉં એવી ભાવનાને તેમાં રુચિ થતી નથી. પરમપુરુષો અનર્થ સમાન ગણે છે. (૫) “કીમિયા વગેરે જોગને ઝેર સમાન ગણે છે.” (૮) “પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ કીમિયા એટલે લોઢાને સોનું કરવું આદિ કીમિયા કરવાથી જેવી જાણે છે.” એટલે ઔદારિક, વૈક્રિય આદિ જે શરીર છે તે ભવભ્રમણનાં કારણ વધે છે. પુદ્ગલોનો મોહ કરવાથી સંસાર પુદ્ગલથી બનેલાં છે. અને તે તો રાખ થઈ જવાનાં છે, એમ વધે છે. જાણી મોટા પુરુષો તે શરીરમાં મોહ કરતા નથી. દેહાદિને રાખની શુભચંદ્ર અને ભર્તુહરિ બન્ને ભાઈ રાજ્ય છોડી ચાલી પોટલી જેવા જાણે છે. ૧૫૫

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303